________________
ॐ नमः श्री सर्वज्ञाय श्री तत्त्वार्थ परिशिष्ट मूलनु भाषा
न्तर विवेचन सहित.
૩ નમ: नत्वा श्री गोडिपार्श्वेशं, सूरिंचानन्दसागरं । तत्त्वार्थपरिशिष्टस्य, बालबोधं करोम्यहं ॥१॥
શ્રી ગેડી પાશ્વનાથ મહારાજને તથા આચાર્ય શ્રી આનન્દસાગર સૂરીશ્વરજીને નમસ્કાર કરીને તેમણે બનાવેલા) તત્ત્વાર્થપરિશિષ્ટની બાલાવબોધવ્યાખ્યા હું (માનસાગર) કરું છું. ૧,
सप्तम्यां पञ्चधनुःशतमानं वपुः १ ભાદ-સાતમી મહાતમા નામની નારકીની અંદર ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ
શરીરનું પ્રમાણ છે અને જઘન્ય ઉત્પન્ન થતી વખતે અંગુલના અસંખ્યાતમેભગેશરીરહાય છે.
अर्वागर्धार्धमाद्यादिप्रस्तटे हस्तत्रयम् २ ભા-સાતમી નારકીથી ઉપર ચાલતાં દરેક નારકીને વિષે અડધું
અડધું ઓછું કરતાં પહેલી નારકીના પહેલા પ્રતરને વિષે
ત્રણ હાથનું શરીર પ્રમાણ છે. વિ-સાતમી નારકીમાં ૫૦૦) ધનુષ પ્રમાણ છે અને તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org