________________
શ્રી, તવા પરિશિષ્ટ
૧૫
ત્રસરેના એક રથરેણું થાય, આઠ રથરેણુના એક વાલના અગ્ર ભાગ થાય, આઠ વાલાગ્રની એક લીંખ થાય, આઢ લીખની એક જી થાય, આઠ જુના એક યવ થાય અને આઠ ત્રના એક આંગલ થાય છે.
વિલાકપ્રકાશમાં સુક્ષ્મ અને વ્યવહારી બે જાતના પરમાણુ છે, તેમાં અનન્તા સુક્ષ્મપરમાણુઓના એક વ્યવહારિક પરમાણુ થાય છે અને અનન્તા વ્યવાહારિકપરમાણુએની એક ઉશ્ર્લષ્ણુ લક્ષ્ણકા થાય છે અને આઠ ઉશ્ર્લષ્ણુ લક્ષ્િ કાના એક લક્ષ્ય લક્ષ્િકા થાય, આઠ લક્ષ્યક્ઝુિકાના એક ઉરેણુ થાય, આ ઉરના એક ત્રસરેણુ થાય, આઠ એક રથરેણુ, આઠ રથરેણુએ એક વાલાગ્ર, આડ વાલાગે એક લીંખ, આઠ લીખે એકજી, આઠ જુએ એક જવ, આઠ જવે એક આંગુલ, આ આંગલ ઉત્સેધ કહેવાય છે, આવા ૪૦૦ ઉત્સેધ આંગલ લાંખાને અઢી આંગુલે વ્યાસ જે પહેાળાઇ એ ગુણવાથી પ્રમાણુઆંશુલ આવે છે. કાષ્ટક.
વસરે
અનન્તા વ્યવહારીક પ્રરમાણુની ૮ ઉલઙ્ગલણુિકાની ૮ લક્ષ્ લલ્ગુિની
૮ ઉર્ધ્વરેણુની
૮ ત્રસરેણુની
૮ રથની ૮ વાલાગ્રની
Jain Education International
૧ ઉલઙ્ગલણુિકા ૧ લક્ષ્ય લક્ષ્ણિકા ૧ ઉર્દૂ રેણુ
૧ ત્રસરેણુ
૧ રથરેણુ
૧ વાલાષ્ર (વાલના અગ્રભાગ)
૧ લી ખ
For Private & Personal Use Only
www.jainelibrary.org