________________
ARRAHMANnnnabiinnnnnnnnnnnn
શ્રી તરવાર્થ પરિશિષ્ટ.
ર૫ . . વિશેષાર્થ-ભરતક્ષેત્રમાં ગંગા અને સીંધુ નદી છે, તેમાં પ દ્રહમાંથી નીકળીને પૂર્વ તરફ થઈને લવણ સમુદ્રને મળે છે તે ગંગા નદી છે, બીજી સીંધુ નદી પશ્ચિમ દિશા તરફ થઈને લવણ સમુદ્રને મળે છે. હિમવંત ક્ષેત્રની અંદર રેહિતા અને રેહિતાંશા નદી છે. તેમાંથી રેડિતા નદી પઘહમાંથી નીકળીને પશ્ચિમ દિશા તરફ થઈને લવણ સમુદ્રમાં મલે છે, હિતાશા નદી મહાપદ્મ કહમાંથી નીકળી પૂર્વ દિશા તરફ થઈને લવણ સમુદ્રને મળે છે. હરિવર્ષ ક્ષેત્રમાં હરિકાંતા અને હરિલીલા નદી છે, મહાપર્વ કહમાંથી નીકળીને પશ્ચિમ દિશા તરફ થઇને લવણ સમુદ્રને મળે છે તે હરિકાંતા, તેગિ કહમાંથી નીકળી પુર્વ તરફ થઈને સમુદ્રને મલે છે તે હરિસલિલા, મહાવિદેહ ક્ષેત્રની અંદર સતેદા અને સીતા નદી છે, તેશિક કહમાંથી નીકળી પશ્ચિમ દિશા તરફ થઈને સમુદ્રને મળે છે તે સિદા, કેસરી વહમાંથી નીકળી પુર્વ દિશા તરફ થઈને સમુદ્રને
મલે છે તે સીતા નદી છે,
રમ્યક ક્ષેત્રમાં નર કાંતા અને નારી કાંતા નદી છે, કેસરી, - કડમાંથી નીકળીને પશ્ચિમ દિશા તરફ થઈને સમુદ્રને જે મલે છે
તે નારીકાંતા, મહાપુંડરીકમાંથી નીકળીને પૂર્વ દિશા તરફ થઈને સમુદ્રને મળે છે તે નરકાંતા નદી છે. - ઐરણ્યવ્રત ક્ષેત્રમાં સુવર્ણતુલા અને રૂકુલા નદી છે, મહાપુંડરીક દ્રહમાંથી નીકળીને પશ્ચિમદિશા તરફ થઈને સમુદ્રને જઈ મલે છે તે રૂકુલાનદી, પુંડરીક દ્રહમાંથી નીકળીને પુર્વ દિશા તરફ થઈને સમુદ્રને જઈ મલે છે તે સુવર્ણ કુલા નદી છે.
એરાવત ક્ષેત્રમાં રક્તા અને રાવતી બે નદીઓ છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org