________________
શ્રી તરવાર્થ પરિશિષ્ટ.
તે કમલબી જાડાઈ થાય એવી રીતે દરેક સરોવર ઉપરના કમલોનું પ્રમાણ જાણવું તેનું યંત્ર.
યંત્ર સ્થાપના.
.
દ્રને વિરતાર કહનું નામ દેવીનું નામ કમલની ઉંચાઈ વિસ્તાર જાડાઈ
ગાઉ જન જન પ૦૦ પત્રક શ્રી દેવી ૨ ૧
o પુંડરીક લક્ષ્મી દેવી J૧૦૦૦ મહાપ હદેવી ૨ ૨ ૧ ૧૦૦૦ મહાપુંડરીક બુદ્ધિદેવી ૨ ૨ ૧ ૨૦૦૦ તેગિસ્ટ ધી દેવી ૨ ૪ ૨ ૨૦૦૦ કેસરી કીર્તિ દેવી ૨ ૪ ૨ गङ्गासिन्धू रोहितांशारोहिते हरिकान्ताह रिसविले सीतोदासिते नरकान्तानारीकान्ते सुवर्णरूप्यकूले रक्तारक्तवत्यौ भरतादिषु पूर्वपश्चिमोदधिगे ॥१७॥
ન શબ્દાર્થ–ભરત આદિ સાત ક્ષેત્રમાં પુર્વ તરફના અને પશ્ચિમ તરફના સમુદ્રમાં જનારી અનુક્રમે ગંગા અને સિંધુ નદી, રેહતાંશ અને રેહિતા, હરીકાન્તા અને હરિસલીલા સીતાદા અને સીતા, નરકાન્તા અને નારીકાન્તા, સુવર્ણકુલા અને રૂપ્ય કુલા, રકતા અને રક્તવતી એ પ્રમાણે દરેક ક્ષેત્રમાં બબે નદી મળીને જ નહીએ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org