SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષા:ર. ૧૦૫ શુક્ર અને સહઆર દેવકના દેવતા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનથી અધે થી નારકી પંકપ્રભાના છેવટના તલીઆ સુધી, ઉદ્ધ પિતાના વિમાનની વજા સુધી અને તિ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી જઈ શકે છે. આનત પ્રાણત, આરણ અને અય્યત એ ચારે દેવલે ના દેવતાઓ અધે પાંચમી નારકી ધમપ્રભાના છેવટના તવી આ સુધી, ઉધ્ધ પિતાના વિમાનની વજા સુધી અને તિચ્છમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી અવધિજ્ઞાનથી જોઇ શકે છે. પરંતુ આનત અને પ્રાણત કરતાં આરણ અને અશ્રુતવાળાનું અવધિજ્ઞાન તેના કરતાં વિશુદ્ધ હેય છે માટે વિશેષ દેખે છે. નવ ગ્રેવેયકમાંથી પહેલી અને બીજી ત્રીક મલીને છ ગ્રેવેયકવાળા દેવતાઓ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનથી છઠ્ઠી તમ.પ્રભા નારકના છેવટના તલી આ સુધી, ઉર્ધ્વ પિતાનાં વિમાનની ધ્વજા સુધી, તિછ અસંખયાતા દ્વીપ સમુદ્ર સુધી જઈ શકે છે. ત્રીજી ત્રીકાના દેવતા ઉત્કૃષ્ટ સાતમી તમસ્તમપ્રભા નારકી સુધી, ઉર્વ પિતાના વિમાનની વજા સુધી અને વિચ્છમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી જોઈ શકે છે. આ બધા દેવતા ને ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાનનો વિષય હે પણ જઘન્ય બધાને આંગલને અસંખ્યાતમા ભાગ જેટલે વિષય અવધિજ્ઞાન છે. पञ्चानां संनिन्न लोकनालिः ॥११॥ શબ્દાર્થ –-પાંચ અનુત્તર વિમાનના દેવતાઓ કિંચિત્ એ કી લેકનાલી સુધી દેખી શકે છે. વિશેષાર્થ:પાંચ અનુસાર વિમાનના દેતાએ પિતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy