SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૪ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ. ૬ તમઃ પ્રભા અતર ૩ વિશેષ ૭. મહાતમ પ્રભા અતર ૧ પા. ધ. હા. આ. ધ. હા. પા. ધ. હા. આ ૧–૧૨ –૦–૦ ૬૨–૨–૦ ૧-૫૮ ૦–૮–૦ ૨–૧૮૭–૨–૦ કર–– ૩–૨૫૦---- विरहश्चतुर्विंशतिमुहूर्त्तसप्तपञ्चदशदिनक દિવષvમારા રે ૧ી છે. શબ્દાર્થ-સાતે નારકીની અંદર અનુક્રમે ર૪) મુહૂર્ત સાત અને પંદર દિવસ તથા એક, બે, ચાર અને છ મહિનાને ઉપજવાને અથવા ચ્યવવાનો વિરહ કાળ છે. વિવ-નારકની અંદર ઉપપાત અને અવનના અંતરનો કાળ અનુક્રમે પહેલી નારકીમાં ૨૪) મુહૂર્તન, બીજ નારકીમાં સાત દિવસ, ત્રીજી નારકમાં પંદર દિવસ, ચેથી નારકીમાં એક માસ, પાંચમી નારકીમાં બે માસ, છઠ્ઠી નારકીમાં ચાર માસ, અને સાતમી નારકીમાં છ માસને અંતર છે. અહિંઆ જે અંતરનો કાળ બતાવેલ છે તેટલે કાળ પુરે થઈ ગયા પછી અવશ્ય તે નારકીની અંદર જીવ ઉત્પન્ન થાય ત્યાંથી ચ્યવન પામે. દારિપુ સેવાર્તાઃ . શબ્દાર્થ–સેવા આદિ સંઘયણવાળા છે. બીજી નારકી વિગેરેની અંદર જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy