________________
ર
૪
શ્રી તત્વાર્થ પરિશિષ્ટ. ૬ તમઃ પ્રભા અતર ૩ વિશેષ
૭. મહાતમ પ્રભા અતર ૧ પા. ધ. હા. આ. ધ. હા.
પા. ધ. હા. આ ૧–૧૨ –૦–૦ ૬૨–૨–૦
૧-૫૮ ૦–૮–૦ ૨–૧૮૭–૨–૦ કર–– ૩–૨૫૦----
विरहश्चतुर्विंशतिमुहूर्त्तसप्तपञ्चदशदिनक
દિવષvમારા રે
૧ી
છે.
શબ્દાર્થ-સાતે નારકીની અંદર અનુક્રમે ર૪) મુહૂર્ત સાત અને પંદર દિવસ તથા એક, બે, ચાર અને છ મહિનાને ઉપજવાને અથવા ચ્યવવાનો વિરહ કાળ છે.
વિવ-નારકની અંદર ઉપપાત અને અવનના અંતરનો કાળ અનુક્રમે પહેલી નારકીમાં ૨૪) મુહૂર્તન, બીજ નારકીમાં સાત દિવસ, ત્રીજી નારકમાં પંદર દિવસ, ચેથી નારકીમાં એક માસ, પાંચમી નારકીમાં બે માસ, છઠ્ઠી નારકીમાં ચાર માસ, અને સાતમી નારકીમાં છ માસને અંતર છે. અહિંઆ જે અંતરનો કાળ બતાવેલ છે તેટલે કાળ પુરે થઈ ગયા પછી અવશ્ય તે નારકીની અંદર જીવ ઉત્પન્ન થાય ત્યાંથી ચ્યવન પામે.
દારિપુ સેવાર્તાઃ . શબ્દાર્થ–સેવા આદિ સંઘયણવાળા છે. બીજી નારકી વિગેરેની અંદર જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org