________________
શ્રી તરવાર્થ પરિશિષ્ટ. વિવ-પહેલી નારકીના જ પિતાના રહેવાના સ્થાનથી ઉર્વ અધ અને તિછી લેકની અંદર વધારેમાં વધારે ૪ ગાઉ સુધી અવધિ જ્ઞાનથી દેખી શકે અને ઓછામાં ઓછું ચારે દિશાની અંદર રા ગાઉ સુધી દેખી શકે છે.
परतोऽर्धार्धहीनम् ॥ ७॥ શદાર્થ-બીજી નારકી વિગેરેની અંદર અર્ધ અધ ઓછું કરવું.
વિડ–બીજી શર્કરા પ્રભા વિગેરે નારકીઓની અંદર પહેલી નારકીમાં જેટલું ક્ષેત્ર અવધિ જ્ઞાનનું છે તેમાંથી અડધો અડધો ગાઉ ઓછા કરતા જવું તે સાતમી નારકી સુધી એ કરતાં છેવટે ઉત્કૃષ્ટ એક ગાઉ, અને જઘન્ય અડધે ગાઉ સાતમી નારકીમાં આવશે. જેમકે પહેલી નારકીમાં ઉત્કૃષ્ટ ૪ ગાઉ અને જઘન્ય વા ગાઉ છે. તેમાંથી અડધે અડધે ગાઉ બાદ કરતા બીજી નારકીમાં ઉત્કૃષ્ટ કા ગાઉ, જઘન્ય ૩ ગાઉ એવી રીતે ત્રીજી નારકીમાં પણ બીજીમાંથી અડધે અડધે બાદ કરતાં ઉત્કૃષ્ટ ૩ ગાઉ, જઘન્ય રા ગાઉ એવી રીતે થી નારકી પંકપ્રભામાં ઉત્કૃષ્ટ રા ગાઉ જઘન્ય ૨ ગાઉ પાંચમી નારકી ધુમપ્રભામાં ઉત્કૃષ્ટ ૨ ગાઉ, જઘન્ય ૧ ગાઉ, છઠી નારકી તમભામાં ઉત્કૃષ્ટ સા ાઉ, જઘન્ય ૧ ગાઉ અને સાતમી તમતમા તારકીની અંદર ઉત્કૃષ્ટ ૧ ગાઉ અને જઘન્ય ગાઉ સુધી અવધિ જ્ઞાનથી ચારે દિશાઓની અંદર જોઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org