________________
શ્રી તત્વાર્થપરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. ૩૩ વિશેષાર્થ:-ભરત અને ઐરાવતમાં જે કાલની ચડતી પડતી થાય છે તેને આરા કહે છે એવા આરા ૬, છે પહેલો આરે સુષમાસુષમા એટલે તે અરિાની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ હેય છે; અને તેનું પ્રમાણ ચાર કેડીકેડ સાગરોપમનું છે.
બીજે આરે સુખમાં નામને છે તેમાં સામાન્ય પહેલા આવા કરતા ઓછું સુખ હોય છે તેની સ્થીતિ ૩ કડાકોડી સાગરેપની છે.
ત્રીજે આરે સુષમદુષમ નામને છે. તેમાં સુખ વધારે હોય, અને દુખ ઓછું હોય તેની સ્થિતિ બે કેડા કડી સાગરિપમની છે. .
' ચેથા આરે દુષમસુષમા એટલે વધારે દુઃખ હોય અને સુખ ઓછું હોય તેની સ્થિતિ ૪૨ હજાર વર્ષ ઓછા એવી એક કેડાકોડી સાગરોપમની છે,
- પાંચમે આરે દુષમ નામને તે આરામાં શરૂ થાય ત્યારથી માંડીને ઉતરતા સુધીમાં દુઃખજ હોય છે. પણ તે દુઃખ છઠ્ઠા આરાની અપેક્ષાએ ઓછું; તેની સ્થિતિ ૨૧ હજાર વર્ષની છે.
છો આ દુષમ દુષમ નામને એટલે તે આરામાં લોકો અત્યંત દુઃખી હોય, તે આરાની અંદર લવણ અગ્નિ અને વિષ આ દિ રસવાળા પાણીની અત્યંત વૃષ્ટિ થશે લોકેની અંદર નિર્દયતા, નિર્લજતા, વિવેક રહિતપણું વિગેરે થશે તે આરાની સ્થિતિ ૨૧ હજાર વર્ષની છે. આ છ આરાની એક અવસર્પિણી કહેવાય છે. એટલે દિવસે દિવસે વર્ણ બંધ સ્પર્શ રસ આદિની ઓછાશ થતી જાય છે. આવી રીતે અવસર્પિણ પૂરી થયા પછી ઉત્સપિ આવે છે, તેમાં દિવસે દિવસે વર્ણ ગંધ રિસ સ્પર્શ આદિની વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org