SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી તત્ત્વા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર દરેક ઈંદ્ર અને સિદ્ધના સ્થાને ઉત્પન્ન થવાના ઉત્કૃષ્ટ છ મહિનાના વિરડ કાલ છે. ૯૧ तापसपरिव्राजक तिर्यक श्राद्धमिध्यादृष्टि यति संयतानो ज्योतिष्क ब्रह्मलोक सहखाराच्युत ग्रैवेयक सर्वार्थेषु ॥ए२ શબ્દા :-તાપસે જ્યેતિષમાં પરિવ્રાજક બ્રહ્મવાક સુધી, તિર્યંચ પંચેન્દ્રિય સહસ્રાર સુધી, શ્રાવક અચ્યુત સુધી, મિથ્યા દૃષ્ટિ સાધુએ નવ ગ્રેવેક સુધી અને સમિધારી સાધુએ સર્વા સિદ્ધ સુધી જઇ શકે છે. વિશેષાવનવાસિ જંગલમાં રહેનારા, કંદમૂલ ખાનારા, આલ તપસ્યા કરનારાઓને જો અંત સમયે સારી ભાવના આવે તે કાલ પામીને ઉત્કૃષ્ટ યેતિષ દેવલાક સુધી જાય. પરિત્રાજક એટલે કપિલના મતને અનુસરનારા તથા ચાર ચાર પાંચ પાંચ જણના ટાળા થઈને ભીક્ષા માંગનારા તે વધારેમાં વધારે કાલ પામીને બ્રહ્મàાક સુધી જાય. તિયક્ પંચેન્દ્રિય હાથી-બળદ-ઘે ડા વિગેરે પયાંમા સમ્યકત્વ સહિત હાયતા વધારેમાં વધારે આઠમા સહસ્ત્રાર સુધી જઈ શકે છે. આજીવિકા સાધુએ જે ગેાશાલાના મતને અનુસરનાર, આ ભે!ગી-આ સાધુ જે જંત્ર મંત્ર તંત્ર કરનારા અને દેશ વતિ આરાધક શ્રાવક સમતિધારી ખ.રમા અચ્યુત દેવલાક સુધી જાય છે. સાધુના રસ્તે રણુ આદિ વેષને ધારણ કરનારા તે ક્રિયાના બળે કરી દવિધ ચક્રવાલસમા ચારીના પ્રભાવે મરીને મિથ્યાદ છે અસભ્યની પેઠે નવત્રૈવેયક સુધો જાય છે, કારચુકે તે સાધુઓને ચક્રવર્તી બલદેવ વાસુદેવ વિગેરે મેટા ા અને ભકતો તરફથી પૂજા આદર સત્કાર માત દાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy