________________
શ્રી સ્વાર્થ પરિશિષ્ટ. अष्टोचा द्वादशचतुर्मूलोपरिपृथुलाजगत्यः ॥१३॥ | શબ્દાર્થ–-દરેક સમુદ્રની જગતીઓ એટલે કિલ્લાઓ આડ
જન ઉચી બાર જજન મુલની અંદર પહોળી અને ડેડ ટેચ ઉપરે ચાર જે જન પહોળી હોય છે.
વિસ્તારાર્થ-જેમ તળાવને અથવા કેઈ નગરને ફરતે કિ બાંધે છે તેવી રીતે દરેક સમુદ્રને ફરતા ગઢની માફક શાશ્વતી જગતીઓ હોય છે, તે પાણીની સપાટીથી આઠ જન શ ચી હોય છે. મૂલમાં બાર એજન પહોળી હોય છે પછી જેટલા જેટલા જન ઉપર ચડતા જાય તેટલી તેટલી ઓછી જાડી હેય છે એમ કરતા ઠેડ ટેચ ઉપર જતા ચાર એજન પહેલી હેય છે, તે જગતીઓ વાય છે અને જાત જાતની મણી ના કમાડ, ઉંબરા અને ભુગલવાળા દરવાજાએ કરીને શોભી રહી છે, બધા દ્વિપ અને સમુદ્રને વીંટાઈ રહેલી છે. ૧૩ दिपादगव्युतोच्चायामावेदिका ऊनद्वययोजनवनशिरस्का ॥ १४ ॥ ન શબ્દાર્થ-બે ગાઉ ઉંચી અને પાંચસે ધનુષ્ય પહોળીશીખર ઉપર બંને બાજુએ બે એજનની અંદર ઓછા વન વાળી વેદિક છે.
વિસ્તારાર્થ-તે જગતિની ઉપર બીજા નાના દિલાની માફક બે ગાઉ ઉંચી અને પાંચસો ધનુષ્ય પહોળી વેદિકા છે. અને તે વેદિકાની બન્ને બાજુએ જગતિની ટોચ ઉપર દેઢધનુષ ઓછા એવા છે જેમના વિસ્તારવાળા વન છે, વળી તે જગતિને ફર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org