________________
૧૧૬
શ્રી તવા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
विंशतिः सहस्राणि घनोदधिः ॥ १०४ ॥ શબ્દાર્થ-ધનાધી વીસ હજાર યેાજન સુધી નારકીની
નીચે છે.
વિશેષા—દરેક નારકીની પૃથ્વી નીચે જે ઘણેાધિ ધન વાત, તનુવાત અને આકાશ રહેલા છે. તેમાંથી પહેલી નારકીની નીચે જે ધનેાધી છે તે વીસ હજાર ચેાજન સુધી રહેલા છે તેની નીચે અસંખ્યાતા ચેાજન સુધી ધનવાત રહેલા છે તેની નીચે અસંખ્યાતા યાજન પ્રમાણુ સુધી તનુવાત રહેલા છે. તેની પછી અસંખ્યાતા યાજનના પ્રમાણુ સુધી આકાશ રહેàછે અને તેની પછી મીજી નારકીની પૃથ્વી આવેલી છે, એવી રીતે બીજી નારકીની નીચે પણ ધનેધિ ધનવાત, તનવાત અને આકાશ રહેલા છે તેમાં દરેક નારકીની નીચેના ધનાઢધીનું પ્રમાણ ૨૦ હજાર ચેાજનજછે અને ખીજાઓનુ પ્રમાણ જે અસંખ્યાતા અસ ંખ્યાતા ચેાજન પ્રમાણુછે, તે એક બીજાની અપેક્ષાએ અસંખ્યાતા વધારે વધારે સમજવા.
એવી રીતે સાત નારકીની નીચે ઘનાદી ધનવાત તનુવા અને આકાશ રહેલા છે અને સાતમી નાકીમાં આકાશની નીચે અલાક રહેલા છે, ૧૦૪ તેનું યંત્ર નીચે પ્રમાણે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org