________________
છઠ્ઠી
નારકી
શ્રી તરવાર્થપરિશિષ્ટ પૂલ અને ભાષાનાર. ૧૧૭ પાના ૭૬ નું યંત્ર સૂત્ર ૧૦૪ પછી.
નારકી ઘનોદધિ
૨૦ હજાર જન ઘનવાત ––– અસંખ્યાતા જન તનુવાત ————
યોજન આકાશ –––
યોજન સાતમી ઘનેદધિ
૨૦ હજાર યોજન ઘનવાત – અસંખ્યાતા જન તનુવાત ———- છ ચાજન આકાશ------ આ યાજન
અલેકાકાશ... ... ...
આ છઠ્ઠી અને સાતમી નારકીના ઘનદધી આદિનું યંત્ર આપેલ છે એવી રીતે જ દરેક નારકીના સમજી લેવા. षडर्धपश्चमसार्धयोजनेंर्धनाम्बुधनतनुवातैवलयं ॥१०॥
શબ્દાર્થ-૭, સાડાચાર અને દેઢ જન સુધી વલયાકારે ઘને દધી ઘનવાત અને તનુવાત પહેલી નારકીને છે.
વિશેષાર્થ–પહેલી નારકીને ચારે બાજુ ફરતા કેટની પેઠે. છ જન સુધી ઘદધી છે, સાડા ચાર જન સુધી ઘનવાત અને દેઢ જન સુધી તનુવાત છે પછી અલેક આવે છે. અર્થાત પેહેલી નારકીના પૃથ્વી પીંડથી ૧૨ યેાજન છેટે અલાક છે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org