________________
શ્રી તત્ત્વા પરિશિષ્ટઃ
એકી વખને ૧૦૮) મેક્ષે જાય છે. બાકી સ્ત્રી કે નપુ ંસક થયા હાય તા ૧૦૮ ન જાય.
૪ ગૃહસ્થલિંગ એટલે સાધુપણુ લીધા શિવાય શ્રાવક પણાની અંદર એક સમયની અંદર ઉત્કૃષ્ટા એકી વખતે ૪ માક્ષે જાય.
૫ અન્યલિગ એટલે તાપસાદિક, સન્યાશી વિગેરેના વેશવાળા જીવા એક સમયની અંદર એકી વખતે ૧૦) સિદ્ધિ પામે છે.
૬ સ્વલિંગ એટલે સાધુ પણ લઈને સાધુના વેષ રાખેલે હાય તે તે એક સમયની અંદર એકીવખતે ઉત્કૃષ્ટ ૧૦૮) માક્ષે જાય છે.
૭ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એટલે ૫૦૦) ધનુષનુ શરીર હાય તેવા એક સમયની અંદર ૨) મેાક્ષે જાય. અહીંયા કોઈ ને શંકા થશે કે માદેવીમાતા ૫૨૫) ધનુષ ઉંચા હતા તેા પછી તે કેમ મેક્ષે ગયા ? તેનું કારણ એછે કે આજે ઉત્કૃષ્ટ અવગહના ૫૦૦) ધનુષ્યની કીધી છે તે તીર્થંકરને આશ્રીનેજ કીધી છે પર’તુ સામાન્ય કેવલીને આશ્રીને કીધી નથી.
૮ જઘન્ય અવગાહનાવાળા એટલે મે હાથ ઉંચી કાયાવાળા એક સમયની અંદર ઉત્કૃષ્ટા ચાર માક્ષે જાય, અહીંયા કોઈને શકા થશે કે જઘન્ય સાત હાથવાલુ શરીર ચાગ્ય છે, તેા પછી કુર્માપુત્ર જે એ હાથનાશરીરવાલા હતા તે કેમ મેક્ષે ગયા તેનુ કારણુ એ જે જધન્ય સાત હાથ શરીર કહ્યું છે તે તીર્થંકરને શ્રીને કહ્યું છે પણ સામાન્ય કેલીને આશ્રીને કહ્યું નથી, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org