________________
૧૨૬
શ્રી તીર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
આ યંત્ર પાંચમી નારકીના ચેથા પાટડાને વિશે જે દિશાની અંદર છ છ અને વિદિશાની અંદર પાંચ પાંચ નરકાવાસ છે તેનું ચત્ર છે એવી રીતે દરેક પાટડાના સમજી લેવા. નરકાવાસ વિમાનની માફક ગોળ ત્રિખુણ અને ખુણ પાછા ગેળ ત્રિખુણ અને ખુણ એકની ઉપર એક એવી રીતે રહેલા છે.
સ્થાપના:O KO KO KI
KO
VVVVVVV7) OOOOOOOO
છઠ્ઠી નાકી પાટડા ૩ પાંચમી નારકી પાટડા ૫
સાત મી નારકી
KO પાટડ ૧
પાંચમી નારકીના પટાથી માંડીને સાતમી નારકીના પાટડા સુધી ઇંદ્રક નરકાવાસની ચારે દિશામાં જે નરકાવાસે રહેલા છે તે સમજાવવા માટે ફક્ત એકજ દિશાના નરકાવાસ યંત્રની એ દર માપેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org