SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તવાથપરિશિષ્ટ મૂલ અને ભાષા. વિશેષાર્થ –સંભૂતલ પૃથ્વીથી તારા ૭૯૦ જન ઉંચા રહેલા છે, તેના કરતા દશ એજન વધારે એટલે ૮૦૦ જન સૂર્ય, ત્યાંથી ૮૦ એજન વધારે એટલે ૮૮૦ જન ચંદ્રમા, ત્યાંથી ચાર એજન વધારે એટલે ૮૮૪ ચાજન નક્ષત્ર, તેનાથી ચાર વધારે એટલે ૮૮૮ બુધ ઉંચે, તેનાથી ત્રણ વધારે એટલે ૮૯૧ જન શુક ઊંચો, તેનાથી ત્રણ વધારે એટલે ૮૪ જન ગુરૂ ઉંચે, તેનાથી ત્રણ વધારે એટલે ૮૯૭ જન મંગલ ઊી ચ અને તેનાથી ત્રણ વધારે એટલે ૯૦૦ જન સર્વથી ઉચે શનીશ્ચરનું વિમાન છે. એવી રીતે સંભુતલા પૂથ્વીથી ૭૯ જન ઉંચા ત્યાંથી માંડીને ૧૧૦ એજનની અંદર ચર તિષીના વિમાન રહેલા છે, તે વિમાને મેરૂપર્વતથી ૧૧૨૧ જન ચારે તરફથી દૂર છે અને ૧૧૧૧ જન અલકાકાશથી માંહેની તરફ છે એટલે ૧૧૧૧ જન ચર જ્યોતિષ ચકથી અકાકાશ દૂર છે. ૧. હવે વિમાનનું પ્રમાણ કહે છે. एकषष्ट्यंशाः षट्पञ्चाशदष्टचत्वारिंशचन्ड. સૂર્યવિમાના શબ્દાર્થ –એક જનના ૬૧ ભાગ કરીએ એવાં પદ ભાગ ચંદ્રનું વિમાન લાંબુ પહોળું તથા ૪૮ ભાગ સૂર્યનું વિમાન લાંબુ પહેલું છે. વિશેષાર્થ – એક એજનના ૬૧ ભાગ કરીએ તેવા પદ ભાગ જેટલું ચંદ્રનું વિમાન લાંબુ અને પહોળું છે, તથા ઉંચું લિંબઈથી અડધું એટલે ૨૮ ભાગ જેટલું છે. સૂર્યનું વિમાન અડતાલીસ ભાગ લાંબુ અને પહેલું છે તથા તેનાથી અડધુ ૨૪ ભાગ જેટલું ઊંચું છે. આવી રીતે જેટલા સૂર્ય અને ચંદ્ર છે તે બધાના વિમાનનું પ્રમાણ સરખું જાણવું; પરંતુ મનુષ્યક્ષેત્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy