________________
૧૦૨ શ્રી તત્ત્વા પરિશિષ્ટ મૂત્ર અને ભાષાન્તર..
પછી આહાર અને સાત સ્નાક પછી એક ઉચ્છવાસ હોય છે. વિશેષા:––ભુવનપતિને અન્તરમાં જે જધન્ય દશતુજાર વર્ષની સ્થિતિવાળા દેવતા છે તે આહારની અભિલાષા એક એક દિવસને આંતરે મનથીજ તૃપ્ત કરે છે કલાહાર નથી અને સાત સ્તાકે એક ઉચ્છવાસ થાય છે. શરી、ની અંદર પ્રાણુરૂપ પત્રન તે જ્યારે સાત સ્તાક પૂરા થાય ત્યારે ખાહેર નીકળે તેને ઉચ્છ વાસ કહે છે. ૯૭
यासागराद् दिवस मुहूर्त्त पृथक् वायां ॥८॥
શબ્દા :--એક સાગરોપમ સુધી સ્થિતિવાળા દેવતાના દિવસ પૃથકત્વે આહાર અને મુહૂત્ત પૃથકત્વે ઉચ્છવાસ હોય છે.
વિશેષા:-દશહન્તર વર્ષ સ્થિતિની ઉપર સમય, આવલી, મુહૂર્ત, દિવસ, માસ, વ, એક-બે પધ્યેાપમ વિગેરે વધારે હાય ત્યાંથી માંડીને એક સાગરોપમની અંદર કાંઈક આછી એવી સ્થિતિવાળા દેવતાઓના આહાર દિવસ પ્રથાવે હાય છે અને ઉચ્છવાસ મુહૂર્ત પ્રયત્ને હોય છે. ૯૮ परतोऽनरसम पक्ष वर्ष सहस्राच्यां |||| પા શબ્દાર્થ:- આગળ સાગરે પમ જેટલા પક્ષ અને તેટલા હેન્તર વર્ષે આહાર અને ઉચ્છવાસ હોય છે.
----
વિશેષા:-પૂરેપૂરા એક સાગરાપમથી માંડીને ૬૩ સાગરોપમ સુધિ સ્થિતિવાળા દેવતાઓના આહાર જેટલા સારાપમનું આયુષ્ય હોય તેટલા પખવાડીઆ પછી અને તેટલાજ હજાર વર્ષ પછી ઉચ્છવાસ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org