Book Title: Suratni Jain Directory
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Jivanchand Shakarchand Zaveri
Catalog link: https://jainqq.org/explore/034620/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જાવ કરવા શેઠ હીરાચંદ ખૂબચંદ જૈન પુસ્તક સીરીઝ, પુષ્પ ૧ લું, સુરતની જૈન ડીરેકટરી ૨૨૧૨૦૧૧૧૧૧૧૧૨૦૦૬ લેખકપિપટલાલ પૂંજાભાઈ પરિખ. 4666KKKKKKKKKKKKKKKKKRRR* પ્રકાશક જીવણચંદ શાકરચંદ ઝવેરી. વીર ૨૪૫૪.] વિક્રમ ૧૯૮૪ [ઈસ્વી ૧૨૮ મૂલ્ય ૯-૧ર-૦ એકઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ મલવાનું ઠેકાણું શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદાર ફન્ડ શેઠ દેવચંદ લાલભાઈ ધર્મશાળા ગોપીપુરા-સુરત, પ્રકાશક જીવણચંદ સાકરચંદ ઝવેરી ૧૨૧-૧૨૩ ઝવેરી બજાર મુંબઈ સુરત–ચટાના પુલ ઉપર આવેલા “શંકર પ્રીન્ટીંગ પ્રેસમાં નારાયણરાવ લક્ષ્મણરાવ નકમે છાપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ KO0002001200X9XOFD00000600X KOD02 :090:00200030* ગુરૂસ્તુતિ. શિખરિણી છંદ. (રચનાર. શાહ ભીખાભાઈ છગનલાલ, મુંબઈ.) ગુરૂરાજે આજે, નયન યુગલે, અંજન કર્યું, જિક્તા વાણીએ, પ્રવચન સુધા, કર્ણથી ભર્યું રૂડું એ આશ્ચર્ય, પ્રતિપળ સ્મરૂ છું હૃદયમાં, સ્મરૂં હું ના શાને, સ્મરણ શરણું, દિવ્ય જગમાં. છે હરિગીત છેદ, આનંદ સાગર ઊછળે આનંદ સાગર દર્શને, કૃષીકાર દયાનંદ ઉછળે મેઘ કેરા દર્શને અટવી ભયંકર ભવ ભ્રમણના ભેદને ગુરૂ ભેદતા, ગુરૂ ચરણ શરણે ભવ્ય છે ત્વરિત શિવપદ ભેટતા. જન્મી જગતમાં માનવી કંઈ કંઈ કરે છે અવનવાં, કંઈ દ્રવ્ય યુવતિ પુત્ર માટે નૃત્ય કરતાં અવનવાં, ગુરૂવાણ કેરી મોરલીના દીવ્ય મધુરા નાદમાં, ક્ષણ એકપણ ડેલે યદિ, સામ્રાજ્ય ભિક્ષુક ભાગ્યમાં. આત્મા અનાદિકાલથી ભટકે કુસંગ તરંગથી, આનંદ, શેળે કયાં મળે સત્સંગને સે નથી, ગુરૂ ચરણ શરણેની હૃદય આનંદની ઈચ્છા યદિ, આનંદ-સાગર સદગુરૂ આનંદ સાંપડશે તહિં. The C]\0G0L._Sagpi___0_0 _0_0__ D0D0D0DXDXD0200000000" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ >>>>K અર્પણ. હરિગીત છંદ. આગમાદ્ધારક સૂરિશ્રી સાગરાનંદ ચરણુમાં, મહાવીર-શાસન-ગગન-રવિ, સાહિત્ય સાક્ષર ચરણમાં, વાદી ગજ મદ ભુંજને વીર કેશરી સૂરિ ચરણમાં, વ'ના સહુ,નમ્ર ભાવે, ગ્રંથ અપણુ ચરણમાં, ૧ ભારડવત્ અપ્રમત્ત જીવન સ્તંભ-શાસન ચરણમાં, વ્યાખ્યાનમાં વાચસ્પતિ શાસન-પ્રભાવક ચરણમાં, અગણિત ગુણુ ગુરૂદેવના, સ*ક્ષિસમાં સૂરિ ચરણમાં, વંદના સડ, નમ્ર ભાવે, ગ્રંથ અણુ ચરણમાં, ર શ્રી આગમાદય સમિતિની સ્થાપના થઈ આપથી, દેવચંદ લાલભાઇ પુસ્તકાષ્ઠાર ફ્રેંડ એ પણ આપથી; નગીનભાઈ મધુભાઇ કુંડ જૈનસાડિત્યના, ઉદ્ધારનુ –આ સર્વ છે ઉપકાર શ્રી સૂરિ આપના, ૩ શ્રી જૈન આન પુસ્તકાલય ગ્રંથ સ'ગ્રહ ભેટ દઈ, વિસ્તારવા વાંચન-નિરૂપમ સાંસ્કૃતિ એ આપની; શ્રી રત્નસાગર જૈનશાળા કાયમી ફંડ આપથી, શ્રી જૈન ત—મેધશાળા એ બધુ એ આપથી. ૪ આ ક્ષેત્ર સુરતને અહે। સૂરિ આપના ઉપકાર છે, ગુરૂદેવ ગણગણતીમાં આ લેખિણી લાચાર છે; ગુરૂદેવ વંદન આપને, આ પુષ્પ પાંખડી આપને, ડીરેકટરી સુરત તણી એ ગ્રંથ અણુ આપને, ૫ LiLeed Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Is noliness JAINACHARYA ANANDSAGARSURI, 5 आगमोद्धारक व्याख्याप्रज्ञ सिद्धान्तशिरोमणि जैनाचार्य श्रीमद् आनन्दसागरसूरीश्वर. जन्म सं. १९३१ कपडवंज पंन्यासपद सं. १९६० अमदावाद, दीक्षा सं. १९४७ लींबडी. आचार्यपद सं. १९७४ सुरत. Page #7 -------------------------------------------------------------------------- ________________ A GA 3 TITATIO સમર્પણ. અનેક આગમ અને શાસ્ત્ર ગ્રન્થાને જીર્ણો- વસ્થા માંથી ઉધ્ધાર કરનાર, વ્યાખ્યાપ્રજ્ઞ, સિદ્ધાન્ત શિરામણી, આચાર્ય વર્ય, શ્રીમદ્ આનંદ સાગર સૂરીશ્વરજીના હસ્તકમલમાં, સમણુ. ચૈત્ર શુકલ પૂર્ણિમા સ. ૧૯૮૪ } પ્રકાશક 쉬어어어어어어어어어어어어어어어 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat tread www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmas શેઠે હીરાચંદ્ર મુખચંદ્ર અવેરીaragyanbhandar.com G Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી શાંતિ: બે બોલ સુરતની જૈન ડીરેકટરીને શેઠ હીરાચંદ ખુબચંદ જૈન પુસ્તક સીરીઝના પ્રથમ પુખ તરિકે હાર આપતાં પરમ આહલાદ પ્રાપ્ત થાય છે. સુરતની જન જનતાએ અદ્યાપિ પર્યત સમાજના છે અભ્યદયાળું શા શા કાર્યો કર્યા છે તેને સુંદર ખ્યાલ આ પુસ્તક આપે છે. પુસ્તકમાં દર્શાવેલી વિગતો આ ચાલું સૈકાની હકીકતે છે, તે સાથે સુરતની પ્રાચિનતા સિદ્ધ કરનાર પ્રાચિન ચૈત્ય પરિપાટીઓ. અને જૈન મેઘદૂતના ઉતારા પણ આપવામાં આવ્યા છે. સમાજ માટે આવી ડીરેકટરીની ખાસ આવશ્યક્તા હોય એ સ્વાભાવિક જ છે. જે આવી ડીરેકટરીઓ દરેક હોટા મહેટા શહેરની બહાર પાડવામાં આવે તે જૈન સમાજને જવલંત ઈતિહાસ ઘણે ખરે ભાગે હંમેશ ટકી રહેવા સંભવ છે. ભાવી જનતાને એ ઇતિહાસ જણે ઉપયોગી નિવડે એમ ઈચ્છી વિરમું છું. અતુ. ચૈત્ર શુકલ પૂર્ણિમા સં. ૧૯૮૪. ચલણથ૪ સાકરથ દ ઝવણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પાd : ૧૦-૨૦ ૧૦-૨૦ અનુક્રમણિકા. વિષય. પ્રસ્તાવના કેળવણી વિભાગ પ્રકરણ ૧ લું શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા ) અને શ્રી જૈન બેટિંગ હાઉસ પ્રકરણ ૨ જી જ ઝવેશ નગીનભાઈ ઘેલાભાઈ જૈન હાઈસ્કુલ પ્રકરણ ૨ જું જ શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ પકરણ ૩ જુ કેલવણું સહાધ્યક સંસ્થાઓ શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન એજ્યુકેશન ફન્ડ શેઠ ગુલાબચંદ રાયચંદ ઓલરશીપ ફન્ડ શેઠ કલ્યાણચંદ નવલચંદ જૈન પ્રાઈઝ ફન્ડ - પ્રકરણ ૪ થું ધાર્મિક કેલવણી અને પાઠશાળાઓ વડાચાટા જૈન વિદ્યાશાળા ૨૩-૨૫ ૨૮-૩૫ ૩૬-૩૯ ૪૦ ૪૧-૪૯ ૪૯-૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલજી જેનું પાડવાશ ૪૯-૫૦ શેઠ ભુરાભાઈ નવલચંદ પાઠશાળા છાપરીયા શેરી જૈન પાઠશાળા ૧૨ શ્રી સિદ્ધિ વિજય જૈન પાઠશાળા સગરામપુરા શ્રી નવાપુરા જૈન પાઠશાળા ૫૩. પ્રકરણ ૫ મું. . ની કેળવણું શ્રી જૈન વનિતા વિશ્રામ ૫૪-૬૨ ઝવેરી બાલુભાઈ અમરચંદ જૈન કન્યાશાળા (વડાટા) ૬૨-૬૩ શ્રી જૈન તત્વબોધ પાઠશાળા ગેપીપુરા શ્રી જયકાર જ્ઞાન ઉઘોગશાળા ગેપીપુરા સાહિત્ય વિભાગ પ્રકરણ ૬ ઠું જૈન સાહિત્ય અને સુરત ૬૭-૭૩ - પ્રકરણ ૭ મું શ્રી વિજ્યકમલ સૂરિશ્વરજી પ્રાચિન પુસ્તકે ધાર ફન્ડ ૭૪-૭૫ સાહિત્ય પ્રકાશન સંસ્થાઓ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફન્ડ તથા આગમેદય સમિતિ ૭૫-૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ શેઠ નગીનચંદ મંછુભાઈ જૈન સાહિષ્કાર ફન્ડ ૮૮ જન સાહિત્ય ફન્ડ સાહિત્ય સંગ્રહ તથા વાંચનાલય શ્રી જૈન આનંદ પુસ્તકાલય શ્રી મોહનલાલજી જ્ઞાન ભંડાર શ્રી જીનદત્તસૂરિ જ્ઞાન ભંડાર શ્રી હુકમ મુનિજીને જ્ઞાન ભંડાર શ્રી દેવસુર ગચ્છને સંગ્રહ શ્રી આનસુર ગચ્છ સંગ્રહ શ્રી મંદીર સ્વામિને ભંડાર. વડાટા. શ્રી જ્ઞાનભંડાર વાટા શ્રી મગનભાઈ પ્રતાપચંદ જૈન લાયબ્રેરી અને વાંચનાલય ૯૩-૯૪ જિન ચૈત્ય વિભાગ પ્રકરણ ૮ મું જિન ચૈત્ય ૯૭–૧૦૫ - પ્રકરણ ૯ મું સુરત જિન ચૈત્ય ૧૦૬-૧૦૮ પ્રકરણ ૧૩ મું ચિત્યેની જીવસ્થા અને શ્રી સુરત ધરમચંદ ઉદયચંદ જૈન છદ્ધાર ફન્ડ ૧૦૯–૧૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ શેઠ ઘેલાભાઈ લાલભાઈ ઝવેરી કેશર બસ ફન્ડ ૧૧૨-૧૩ જૈન ઉપાશ્રય અને ધર્મશાળાઓ - પ્રકરણ ૧૧ મું જ જન ઉપાશ્રય ૧૧૬-૧૧૮ સુરતના જૈન ઉપાશ્રય ૧૧૯-૧૨૧ - પ્રકરણ ૧૧ મું જ શ્રી જૈન ધર્મશાળાઓ ૧૨૨-૨૬ સુરતની ધર્મશાળાઓની નોંધ ૧૨૬-૧૭ આરોગ્ય વિભાગ પ્રકરણ ૧૩ મું જૈન સમાજ અને આરોગ્ય ૧૩૧-૧૩૬ શેઠ નગીનચંદ મંછુભાઈ વ્યાયામશાળા-સુરત ૧૩૬-૧૩૭ પ્રકરણ ૧૩ મું શેઠ નગીનભાઈ મચ્છુભાઈ જૈન વે. આરોગ્ય ભુવન-સુરત. ૧૩૯ શેઠ મચ્છુભાઈ જીવણચંદ જૈન ભવે. આરોગ્ય - ભુવન–સલાહ ૧૩૯ શેઠ સાભાગ્યચંદ માણેચંદ જૈન વે. આરોગ્ય ભુવન-અગાસી ૧૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ સાધામક વાત્સલ્ય વિભાગ - પ્રકરણ ૧૪ મું સાધર્મિક વાત્સલ્ય ક ૧૪-૧૪૭ શ્રી જૈન પંચાયત ફન્ડ તરફથી શ્રી જૈન જનશાળા ૧૪૭–૧૪૯ શ્રી જૈન સહાચ્યક ફન્ડ ૧૪-૧૫૦ કાયમી સાધર્મિ વાત્સલ્ય . ૧૫૧-૧૫૨ - જાહેર સેવામાં જનેને ફાળો પ્રકરણ ૧૫ મું શેઠ પ્રેમચંદ રાયચંદ કન્યાશાળા અને ધર્મશાળા ૧૫૫-૫૬ ઝવેરી નગીનચંદ ઝવેરચંદ ઈન્સ્ટીટયુટ શેઠ નેમચંદ લાપસંદ નસીગ હેમ ૧૫૭ શેઠ મગનલાલ ધનજીભાઈ હેસ્પીટાલ ૧૫૭ ઝવેરી નવલચંદ હેમચંદ દેશી ઔષધાલય ૧૫૮ શ્રી સુરત પાંજરાપોળ ૧૫૮ જીવદયા ફન્ડ ૧૫૯ -વ્યતિગત સેવાઓ ૧૫-૧૬૦ ૧૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપુરની પ્રાચિનતા પ્રકરણ ૧૬ સુ સૂર્યપુરનું પ્રાચિન અસ્તિત્વ :: પ્રકરણ ૧૭ સુ સૂર્યપુરની પ્રાચિનતા અને જૈનનુ સ્થાન પ્રકરણ ૧૮ સુ. · વસ્તી પત્રક પ્રકરણ ૧૯ સુ જૈન મેઘદૂત શુ કહે છે ? પ્રકરણ ૨૦ સુ સુરતની ચૈત્ય પરિપાટી ( લાષાશાહ કૃત) સુરતની ચૈત્ય પરિપાટી ( ઉપાધ્યય વિનયવિજયજી કૃત) પ્રકરણ ૨૧ સુ પ્રતિમા લેખા. પ્રકરણ ૨૨ કૈં. નગરરોકાઈ પ્રકરણ ૨૩સુ. ઉપસવાર ૧૬૩૧૨૫ ૧૧૨–૧૦૧ ૧૭૨-૧૭૩ ૧૭૪–૧૦૨ ૧૭૭–૧૮૯ ૧૯૦-૧૯૬ ૧૭-૨૦૨ ૨૦૩૨૦૮ ૨૦૯ ૨૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પત્રક, પૃષ્ઠ. શુદ્ધ લુંટ ગારવ દાખવતું ૭ શુદ્ધિ લીટી. અશુદ્ધ લુટ ૧૮ ગારવ નામનું ૨૦ બધાવી બેડિઓ સહાયક ૧૫ માકર્સ જૈન ૧૮ બંધાવી એડિ. સહાધ્યક 38 જૈન ૧૩ માર્કસ ફ પૂર્વે Me ૧૦ ૧૬ ધામિક સુલચા જેન એ નો મગ્રી ૧૮ ધાર્મિક સુલાસા જૈન એ તે કર્મગ્રન્થ જૈન ઉદ્યોગોને જવલન્ત જૈન ૧૧ ૭૫ ૧૨ ઉઘેગેને જલવન્ત જન જન જનત્વની ક જેને જૈનત્વની ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કતવ્ય કર્તવ્ય પસાથે પ્રમાણે જીનાલયે ધમ જીનાલયા અક. જૈના એક ૧૦૧ જૈને ૧૦૨ ચ ચિ. - ૧૫ ૧૩ ૧૦૭ ૧૦૪ જૈનેતરે ચિની ચ સંભાળ્યા. ૯ ૧૧૧ ૧૧૨ ૧૩૭ ૧૩૭ ૧૪૬ જનેતરે ત્યેની ચ સંભલાવ્યા જન જનની જન સમજ જને કાર્યવાહક જનને જને મતિ હુલ્ડ જન જેનેની જૈન સમાજ જેનો કાર્યવાહકે જેને ૧૫૦ ૧૫૬ ૧૫૭ જેને ૧૭e મૂર્તિ ૨૦૭ હુલ્લડ ૨૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. સુરતનું જમણ અને કાશીનું મરણ એ લેકેતિ એ પ્રસિદ્ધ થયેલા સુરતની સુરત સાચેજ બેનમુનું છે. પણ સુરત કેવળ તેના જમણથીજ પ્રસિદ્ધ થયું છે એમ નથી. સત્ય વાત તો એ છે કે સુરત તેના ઔદાર્યથી, તેની દાન પ્રીયતાથી, અને તેના આતિથ્ય સત્કારથીજ પ્રસિધ્ધ થયું છે. એથી જ સુરત એ રડતી સુરત નથી પણ કર્તવ્યનિષ્ઠ સુરત છે. સારાય ભારતનું નંદનવન કાશ્મીર અને ગુજરાત છે. ગુજરાતનું નંદનવન સુરત છે. એક વખત સુરતની યાત્રા કરનાર વ્યકિત શત્ મુખે ભાખે છે કે “ખરેજ સુરત સ્વર્ગ પુરી છે. સુરતને આંગણે વસંત છે. વસંતને સ્વભાવ છે કે પિતે ખીલી અન્યને ખીલવે. સુરત ખવ્યું છે, ખીલે છે અને સાથે ગુજરાતને પણ ખીલવે છે. સુરતના દર્યથીજ તેનું જમણ વખણાય છે. તેની દાન પ્રયતાથીજ સુરત જગમશહુર છે. સુરતના આતિથ્ય સત્કારથી જ અંગ્રેજો ભારતમાં પિતાના થાણું નાખી શકયાં. એ સૌ ઇતિહાસ પ્રસિદ્ધ છે. પણ એટલામાંજ સુરતની સુંદરતા નથી આવી જતી. સુરતનું સિંદર્ય નિહાળવું હોય તો સુરતના આંતરપટ ઉકેલવા જોઈએ. સુરતની સુંદરતા તે સુરતે જે કારી “ઘા” અલ્યા છે અને તે છતાંય જગને પડકાર આપતું ઉભું છે તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ છે. એથી જ સુરતે અખીલ ભારતને જમણને સ્થાને સહિષ્ણુતાને આદેશ આપે છે એમ કહી શકાય. સુરતે અનેક જલપ્રલય જોયા છે, સુરતે અનેક દાવાનળે અનુભવ્યા છે, સુતે અનેક લુટે આપી છે અને એવા અનેક કરી “ઘ” ઝીલ્યા છે એથી તો ભારતનું નાનું બાળક પણ જાણીતું છે. - સુરત એટલેજ સાહિત્ય, સુરત એટલેજ વેપારને ધીકતે ધંધે, સુરત એટલેજ કારીગરીને ઉત્તમ નમુને, સુરત એટલે જ સંસાર સુધારાની જવલન્ત મૂર્તિ, સુરત એટલેજ રાજકીય ઉથલપાથલનું કેન્દ્ર સ્થાન. આથીજ સુરતની સુરત સારાય ભારતમાં બે નમુન છે. 1 સુરતને આ જગ જુને ઈતિહાસ ભાતે નિહાળે છે અને તેમાંજ તેની મહત્તા છે. સુરતના પ્રત્યેક બાળ વૃદ્ધને પૂછીએ કે સુરતની સુંદરતા કયાં છે? સુરતની દાન પ્રીયતા કયાં વસે છે? સુરતનું સૌંદર્ય કયાં નજરે ચડશે? તે તરતજ જવાબ મલશે કે “નાણાવટ અને ગોપીપુરામાં અને એ નાણાવટ અને ગોપીપુરાના માલીકે કેણું કે જેમણે આ સંસ્કૃતી જાળવી રાખી? તે એક બાળક પણ કહી શકશે કે એક વખતના શુદ્ધ ક્ષત્રિયે અને હાલના જ. ગોપીપુરા કે નાણાવટમાં દાખલ થતાંજ ગગન ચુમ્મત જીન મંદિર, ઉપાશ્રયે, ધર્મશાળાઓ, જ્ઞાન ભંડાર, જસપિ, એડિગે, સ્કુલના, રમ્ય દર્શન થાય છે. આ વૈભવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ આજના હિ પણ મેઘદુત રચાયા ત્યારના છે. આથીજ ગુજરાતનું નંદનવન સુરત અને સુરતનું નંદનવન નાણાવટ અને ગોપીપુરા ગણવામાં જરાય અતિશકિત નથી. અન એ નાણાવટ અને ગોપીપુરાના માલીકે જૈને એટલે શું? ભગવાન મહાવીરની અનુયાયી પ્રજા. એ પ્રજોએજ જગને પ્રાણી માત્ર સાથે, મિત્રતાના પાઠ સમજાવી “અહિંસા પરમ ઘમ !” ને વિજય વાવટા ફરકાવ્યો છે. Universal brotherhood” હજુ તે ગઈ કાલેજ જગતે જાણું પણ આ જગત્ વલ્લભ ભગવાન મહાવીરે અનેક સદીઓ પૂર્વે વિશ્વપ્રેમ ગાયે છે, ઉપદે છે. આથી જ પ્રત્યેક બાળ વૃદ્ધ જૈન અનુયાયી સવાર સાંજ પ્રાર્થના કરતાં ગાય છે કે, ખામેમિ સવ્ય જીવે. સવે છવા ખમંતુમે મિનિમે સવ ભૂસુ, વેરે મઝ ન કેણઈ આથીજ જૈન પ્રજા માનવ દયા તે શું પણ પ્રાણી માત્ર પ્રત્યેની દયા, અરે, “પુષ્પ પાંખડી જ્યાં દુભાય ત્યાં નવરની નહિ આજ્ઞા સમજી છે. અને તદાનુસાર તે પ્રજાનું વર્તન છે, અને રહેશે. આથીજ જૈન ધર્મ એ કેમી ધર્મ નહિ પણ રાષ્ટ્ર ધર્મ છે, અરે વિશ્વ ધર્મ છે. જ્યાં જ્યાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અર્થ, અને અપરિગ્રહના સિદ્ધાતે પ્રવર્તે છે ત્યાં ત્યાં જૈન ધર્મ છે. એ સિદ્ધાન્તાનુસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ વર્તનારાઓ પછી ભલે તે દુનિયાના ગમે તે ભાગમાં વસતા હેય તેઓ ભગવાન મહાવીરના અનુયાયીઓ ગણશે. પણ સુરતની આ ચેન પ્રજામાં એવું શું છે કે તેણે નંદનવનને પિતાને આંગણે ખડુ કર્યું ? તે પ્રજામાં એવી કઇ વિશિષ્ટતા છે કે તે આટ આટલી મહત્તાને પામી ? તે પ્રજામાં નર્મદે ગાયેલા પ્રેમ અને શાર્ય છે, ભૂતદયા એ એ પ્રજાને જીવન સિદ્ધાન્ત છે અને તેના પાલનમાંજ તેનું શૈર્ય છે. એ સદગુણેના સમન્વયથી એક ન સદ્દગુણ ઉત્પન્ન થયા અને તે દાન પ્રીયતા. પાલીતાણું જાવ કે આબુજી જાવ, ગીરનાર જાવ કે સમેત શીખરજી જાવ, પાવાગઢ જાવ કે કેશરીયાજી જાવ, જ્યાં ત્યાં સુરતનું જૈનત્વ તેની દાન પ્રીયતાએ ઝળકતું દેખાશે. પણ આ દાન પ્રીયતા આવી કયાંથી? એ પ્રજાના જન્મતઃ સંસકારથીજ. પણ તેના સાથને શાં? તેની વેપાર પ્રીયતા અને દેશાટન. આજે મુંબઈના પ્રખ્યાત પેઢીદાર સુરતીઓ છે. એરેબીયા, ઇંગલેન્ડ, કે ફ્રાન્સમાં આ પ્રજાએ પિતાના થાણું નાખી દીધા છે. જરી અને મોતીના વેપાર તે સુરતી જૈને પોતાનાજ ગણાવે છે. આ સાહસ ખેડવામાંજ સુરતના જૈન શર્ય છે. એથી સુરતની જૈન પ્રજા એ સાહસપ્રીય પ્રજા છે. જેમ સુરતે ભારતને સહિષ્ણુતા શીખવી તેમ સુરતના જૈનેએ ભારતને સાહસ પ્રીયતા પણ શીખવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પણ આ સાહસોનું ફળ શું? અઢળક લક્ષ્મીનું આગમન. ત્યારે એ લક્ષમીને આદર સુરતી જેને એ ક રાખ્યો? સુરતી જનેએ માન્યું છે કે આ લક્ષ્મી કુવાનું જળ છે. જેમ વપરાશે તેમ નવું પેદા થશે. જેનેના શાસ્ત્રકારોએ પણ ઉપસ્યું છે કે લક્ષ્મીના ત્રણજ માર્ગ છે. દાન, લેગ અને નાશ. આથી સુરતી જૈનોએ દાન આપવામાં બાકી નથી રાખી તેમ ભેગ જોગવવામાં પણ ખામી નથી રાખી. સુરતના જૈનેએ સ્વાર્થી બની આ દાનનો ઉપયોગ કેવળ પિતાનાજ આંગણે નથી કર્યો એ તે જગ જાહેર છે. સુરતના જન આંગણેથી કેઈપણ ભિક્ષુક હિલ મહેયે પાછો નથી ગયે. આથી સુરતી એ પિતાના મઢે જેમ ખુબસુરત રાખ્યા છે તેમ અન્યના રાખવામાં પણ ગ્ય ફાળે આપે છે. તે છતાંય સુરતના આંગણે આ પ્રજાએ પિતાના દાનના વારી કયાં કયાં અનુકુળ ક્ષેત્રમાં વહાવ્યા છે એજ આ પુસ્તક પ્રકાશીત કરવાને ઉદ્દેશ છે. સુરતમાં ચાલતી કેળવણીની સંસ્થાઓ, કેળવણી પિષક સંસ્થાઓ, જ્ઞાન ભંડારે, ઉપાશ્રયે, ધર્મશાળાઓ, પાઠશાળાઓ, દવાખાનાઓ, આદિ સર્વ સામાછક સંસ્થાઓની ઉત્પત્તિ, આવશ્યકતા-ઉદેશ અને તેને અને થતે અમલ, જાહેર પ્રજાને જણાવવા અને તેવી નવી સંસ્થાએ ઉભી કરવા વિનવવાને આ પુસ્તક પ્રકાશીત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રજા માત્ર સુરતમાંજ નથી વસતી એ તે સારાય ભારત વર્ષમાં પથરાયેલી છે, અને એજ જૈન ધર્મની વિશાળતાનું સુચન છે. આમ સારાય ભારતમાં વસ્તી જૈન પ્રજાની છેલ્લી સદીમાં કઈ પરિસ્થિતિ હતી? એ પ્રજાને અજ્ઞાનતાએ આવરી હતી, તેના પરિણામે બાળ લગ્ન, વૃદ્ધ લગન, કન્યા-વિક્રય આદિ જીવલેણ પ્રથાઓ શરૂ થઈ, રૂલ વશતાને કારણે અનેક ગરીબડી ગાયશી બાળાઓની હાય, અને વિધવાઓના આર્તનાદુ પણ આ પ્રજાએ સાંભળ્યા છે, પિતાના ધમી બધુઓને નિસ્તેજ, નિર્ય, અને પેટ પીડા માટે ટળવળતાં નિહાળ્યાં છે, વધમી બધુઓને અન્યધ થતાં પણ નજરે જોયા છે. આ પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થઈ ત્યારેજ આ પ્રજા જાગૃત થઈ. આ સમયે સારાય ભારતમાં પણ કર્તવ્ય યુગને ઉદય થયે. પ્રત્યેક જ્ઞાતિ અને સમાજ પિતાની ઉન્નતિ માટે તલસી રહી. અવનતિને અસ્ત અને જ્ઞાતિના ઉદયના ભાવી ચિત્ર સૈને નજરે ચડયાં ત્યારે જૈન સમાજ પણ તેથી વંચીત ન રહી. તેણે પણ સમાજવાદને પિતાનામાં અપનાવ્યું અને જાગૃતિના ઝરણામાં આ પ્રજા પણ સ્નાન કરવા લાગી. ' આ કર્તવ્ય યુગના ઉદય–સમયે સુરતની દાનેશ્વરી પ્રજાએ સમાજના સેવાયજ્ઞમાં યથાશક્તિ ફાળે આપવા દઢ નિશ્ચય કર્યો. સામાજીક અવદશા મિટાવવા પ્રભુવીરના આદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ પુનઃ અમલમાં લાવવાં–જૈનત્વને સાક્ષાત્કાર કરાવવા અને પિતાની પુણી સંસ્કૃતિ જાળવી રાખવા સુગ્નની જૈન પ્રજા પણ સમયના પ્રવાહમાં જોડાઈ. આમ અવ તિને અસ્ત લાવવાં સુરતી જનેએ જે જે સામાજીક સંસ્થાઓ ઉભી કરી છે તેના ટુંક ઈતિહાસ આપવાનેજ આ પુસ્તકને ઇરાદે છે. અન્ય સ્થળેની જૈન સમાજ સુરતની સામાજીક સંસ્થાઓના આ ઈતિહાસમાંથી અવશ્ય કોઈને કોઈ ગ્રહણ કરે એજ લેખકની મહેચ્છા છે. અસ્તુ. લેખકને સુરતમાં આવી વસવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું ત્યારથી જ તેની ખાસ ઈચ્છા હતી કે સુરતે તેને આંગણે જે જે ઉભું કર્યું છે તે જાહેર જૈન પ્રજાને ન જણાવવું એ એક જાતને અન્યાય છે. લેખકના એક વખતના મિત્ર અને હાલના મુનિશ્રી ચિત્તવિજયજીએ પણ આ સંબંધી વિચાર કરેલ. સદ્ભાગ્યે બનેના મિત્ર ધર્મપ્રેમી યુવાન બધુ શ્રીયુત કેશરીચંદ હીરાચંદ ઝવેરી મળ્યા. આ ઈતિહાસ સંબધે વિચારણા થઈ અને આ પુસ્તક પ્રકાશીત કરવાનું સ્વીકાર્યું. પરિસ્થીતિ સાનુકુળ થતાં “સુરતના જનાનું ગારવ” નામનું સામાજીક સંસ્થાઓના ઈતિહાસનું આ પુસ્તક જનતા સમક્ષ મુકતાં લેખકને અત્યંત હર્ષ થાય છે. આ સાથે લેખકે જણાવી દેવું ઘટે છે કે સુરતની સામાજીક સંસ્થાને આ ઈતિહાસ હાર આપવામાં લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ અને પ્રકાશકને સુરતની જૈન સમાજને યથાશક્તિ સેવા અર્પવાને જ ઉદેશ છે. કેઈપણ સંસ્થાને ઉતારી પાડવાને કે તેનાપર અછાજતી ટીકા કરવાને મુદલ ઈરાદો નથી. જે જે સાધને પ્રાપ્ત થયાં તે પરથીજ આ ઈતિહાસ બહાર આ છે. આથી જ પ્રત્યેક સંસ્થાના વહિવટદારેને અમારી વિજ્ઞપ્તિ છે આ પુસ્તક લેખનમાં કાંઈ પણ અસંબંધ હકીકત હોય તે અમને ક્ષેતવ્યભાવે નિહાળી જણાવશે તે લેખક સહર્ષ સ્વીકારશે. અને તેની બીજી આવૃત્તિ સમયે એગ્ય સુધારણા થશે. આ પુસ્તક પ્રકાશીત કરવામાં મુનિશ્રી ચિત્તવિજયજીની પ્રેરણા અને સલાહ માટે લેખક તેમને સારું છે તે સાથે શ્રીયુત કેશરીચંદ હીરાચંદ ઝવેરીની આથીક સહાગ્ય અને અગીત સેવા માટે પણ લેખક તેટલેજ આણી છે. પ્રીય વાંચક બધુ, ' લેખકની લેખનકાર્યને પુસ્તકરૂપે બહાર લાવવાને આ શરૂઆત છે ત્યારે શક્ય છે કે તેમાં અનેક દેશે હશે છતાં તે પ્રત્યે સંતવ્ય ભાવ દાખવી આ પુસ્તક પ્રકાશીત કરવાના ઉદેશને પહોંચી વળવાને હું પણ યથાશકિત ફાળે આપે એ વિજ્ઞપ્તિ અને મહેચ્છા સાથે લેખક વિરમે છે. પોપટલાલ પૂંજાભાઈ પરિખ. * ગૃહપતિ-જન વિદ્યાર્થી આશ્રમ સુરત. અને મહેર છે પણ એક પ્રકાશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ કેળવણી વિભાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ. ( કેળવણી વિભાગ. ) શ્રો રત્નસાગરજી જૈન વિદ્યાશાળા તથા જૈન બેડિંગ શ્રો વિદ્યાશાળા. ૧૯૫૭માં સ્થાપના, મેનેજરઃ-શ. છેટુભાઈ ગુલામચંદ વકીલ. હેડ માસ્તર-૨૧. ધનપ્રસાદ એલ ઇરૂ. શ્રી રત્નસાગરજી જૈન બેડિંગહાઉસ, ૧૯૫૭માં સ્થાપના, મેનેજઃ-રા. માતીચ ગુલાભચંદ ઝવેરી. ગૃહપતિ–રા. દલીચ... તારાચંદ, સમકાલીન ભારતમાં જ્યારથી કર્તવ્યયુગના ઉન્નય થયા છે ત્યારથી પ્રત્યેક માનુષી હૃદયમાં એજ ભાવના ઉદ્ભવી છે કે 'દેશ-સમાજ કે જ્ઞાતિને અંગે હું પણ કાંઇક કરૂં.' એ સદ્ભાવનાથીજ ભારતમાં જુના યુગનું પ્રવર્તન થવા લાગ્યું છે. સૌ કાઇ નવયુગની પ્રવર્તનાર્થે તલસી રહ્યા છે. સુરત જૈન સમાજ સારાય સમાજના ભીતરમાં ઉતરી ત્યારે તેને જણાયું કે સમાજના વિદ્યાથીઓ સરસ્વતીદેવીના સાચા ઉપાસકા નહિ પણ ઉત્તર પૂર્વ અર્થે કેળવણી લઈ રહ્યા છે. સમાજના યુવાને ધર્મસેવા યજ્ઞમાં તન્મય નહિ પણ કેવળ માજશેાખમાંજ તન્મય છે. સમાજના ગૃહસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ર વર્ગ બહુધા પેટ પીડામાંજ પડયે છે. એ ઉપરાંત સમાજ આળ અને વૃદ્ધલગ્ન-કન્યાવિક્રય આદિ જીવલેણ રૂઢિએથી અવનતીના ઉંડા કૃપમાં સખડે છે તેનુ મુખ્ય કારણ્ મજ્ઞાનતાજ છે. આ સ્થીતિ નિઢ઼ાળતાં સુરતની જૈન પ્રજાએ આ અજ્ઞાનતાના નિવારણ અર્થે શુ કરવુ એજ પ્રશ્ન પ્રથમ તા તેની પાસે ખડા થયા. આ સમયે સુરતની જૈન સમાજને એમ ચાકસ લાગ્યું કે આપણી કામ કેળવણીમાં અન્ય કામા કરતાં ઉતરતી છે. કેળવણી સિવાય કોઈપણ સમાજ કે દેશ આગળ વધ્યું નથી, વધવાના પણ નથી. અન્ય કામાને પેાતાની આંખ આગળ વધતી દ્રુઈ જૈન સમાજને તેની ઈર્ષોં ન થઈ પણ સ્પર્ધા કરવાની વૃત્તિ ઉત્પન્ન થઇ, અને સા કોઇ એમ વિચારવા લાગ્યા કે આપણી કામ બીજી કામા કરતાં ઉતરતી શા માટે હાય? આથી સુરતી જૈનાનુ' દ્રઢ મતવ્ય થયું કે ગત્ ગારવ પુનઃ સ્થાપવું હાય તા ભાવી પ્રજાને સુસંસ્કારી બનાવવા તેમને ચેાગ્ય કેળવણી આપી તેમનું ઘડતર કરવું. જ્યારે જ્યારે સમાજમાં નવું જોમ આવે છે, આગળ ધ્રુપવાની ભાવના થાય છે ત્યારે ત્યારે તેને માર્ગ કા મળી આવે છે. તેમ સુરતના જૈનાએ ભાવી પ્રજા ઘડવાના વિચાર કર્યાં, ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિ સુરીશ્વરજી તથા ૫. મહારાજ શ્રી ચતુરવિજયજી તથા પૂજ્ય માહન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ લાલજી મહારાજનું આગમન સુરતમાં થયું, અને ઉપરોકત મુનિરાજની હાજરી વચ્ચે પૂજ્ય આચાર્યશ્રીની પ્રેરણા-સ ભાવના અને ઉપદેશથી તેઓશ્રીનાજ શુભ હસ્તે એક જાહેર મેળાવડા સમક્ષ સંવત ૧૫૭ માં શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા અને બોર્ડિંગની સ્થાપના કરવામાં આવી. આ કેળવણીની સંસ્થા સ્થપાઈ ત્યાર પહેલાં ઘણા વર્ષોથી કેળવણીની સંસ્થાઓ હિંદભરમાં સ્થપાઈ ચુકી હતી. એથી જ સૌ કેઈને અનુભવ હતો કે નિશાળોમાં અપાતી કેળવણીમાં અનેકવિધ ખામીઓ છે. કેળવણી તેનું જ નામ કહેવાય જે શારીરિક-માનસિક-નેતિક અને આધ્યાત્મિક વિકાસો કરે. ખરી કેળવણી તેજ કહેવાય જે વિદ્યાર્થીઓને સત્યપ્રિય, આત્મપ્રિય, અને ધર્મપ્રિય બનાવે. કેળવણીને આદશ એજ હોઈ શકે કે જે સમાજમાં સ્વાભિમાન-ધર્મભિમાન અને સ્વદેશાભિમાન જાગૃત કરે. આથીજ આ શાળાએ ગતાનગતિકે’ એમ ન કરતાં અન્ય શાળાઓથી સ્વતંત્ર ઉદ્દેશ ઘડે અને આજ સુધી એજ ઉદેશ કાયમ રહે છે. આ વિદ્યાશાળાને ઉદેશ. હાલમાં અપાતી કેળવણીમાં ધાર્મિક જ્ઞાન-શિક્ષણને સ્થાન ન હોવાથી વિદ્યાથીઓની અસંસ્કારિતા અને ધર્મ વિષયક અજ્ઞાનતાને દૂર કરવા, જૈન ધર્મના પૂનિત સિદ્ધાન્ત બાળકોને સમજાવી તેમનું ભાવી જીવન ઉજવળ કરવા, ચાલુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કેળવણી સાથે ધમિક શિક્ષણ આપવાનું છે.” ઉપરના ઉદેશને પહોંચી વળવા આ વિદ્યાશાળામાં વ્યહવારિક તેમજ ધાર્મિક ઉભય કેળવણી આપવામાં આવે છે અને આ રીતે સુરતના જૈનેએ બાળ કેળવણીને લગતા પ્રશ્ન પિતાના પુરતે ઉકેલી લીધું છે. તે આ શાળામાં ધાર્મિક અભ્યાસક્રમ ગુજરાતી ધોરણથી અંગ્રેજી-ત્રીજા ધોરણ સુધીમાં નવકાર મંત્રથી પંચપ્રતિક્રમણ-જીવ વિચાર–નવતત્વ સુધીને ગઠવવામાં આવ્યો છે, અને અન્ય વિષયેની માફક તેની પણ પરિક્ષા લેવામાં આવતી હેઈ સારી તૈયારી થાય છે. વ્યહવ રિક કેળવણીની બાબતમાં આ શાળા ગુજરાતી બાળ ધારણથી ગુજરાતી સાત એટલે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીને અભ્યાસ યુનીવરસીટીના અભ્યાસક્રમે આપે છે, જેથી આગળ ભણવા માંગતાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અડચણ પડતી નથી. આ શાળાને લગતી એક વસ્તુ તે ખાસ અભિમાન લેવા ગ્ય છે અને તે એજ કે આ સંસ્થા જૈનેનાજ પિસાથી ઉભી થઈ છે, હજુ પણ જૈને જ આ શાળા નભાવે છે છતા જૈનેની સ્વાભાવીક ઉદારતા મુજબ આ શાળામાં જૈન અને જૈનેતરો બનેના બાળકે કઈ પણ જાતના પક્ષપાત સિવાય અભ્યાસ કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાશાળાનું મકાન. - કેટલીય વખત એવું બને છે કે ઉચ્ચ ઉદેશે ઘડાયેલી સંસ્થા એ સાધના અભાવે નષ્ટ થાય છે. આથી આ સંસ્થાના કાયમી અસ્થિત્વ માટે સુરતના જાણીતા શેઠ નેમચંદ મેલાપચંદે એક મકાન બ ધાવી આપ્યું છે. પૂર્ણ હવા ઉજાસ માટે આ મકાન સુંદર છે. શેઠ સાહેબે આ મકાન બંધાવી આપી સંસ્થાનું ભાવી ઉજવળ બનાવ્યું છે. છતા અર્વાચીન શાળાઓની રેગ્ય જરૂરીયાતે લક્ષમાં લેતાં પૂર્ણ સગવડતાવાળું તે આ મકાન લેખી શકાય નહિ, મકાન નાનું હોઈ બધા વર્ગો લગોલગ બેસાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચે એ સ્વાભાવીક છે. બહુજ શાન્તીથી સરલતા સાથે સરસ્વતી દેવીની ઉપાસના કરવા વિદ્યાથીઓને બીજા એક મકાનની આવશ્યકતા છે, દાન મશહુર સુરતની જૈન જનતાં આ બાબત લથામાં કે તે એકજ સખી ગૃહસ્થ આ સગવડ પુરી પાડી શકે છે. આથી જ આ શાળાને લગતી મકાનની જરૂરીયાત અવશ્ય લક્ષમાં લેવી ઘટે છે. શાળાનું નિભાવ ફન્ડ, સંવત ૧૯૭૩ પૂર્વે આ સંસ્થા કેટલાક સખી ગૃહસ્થાની છુટી મદદથી નિભાવવામાં આવતી પશુ એ સ્થિતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનું કાયમી અસ્થિત્વ ન ગણાય, આથી ૧૯૭૩ ના પર્યુષણના પવિત્ર દિવસોમાં આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સૂરિશ્વરજીના સતત ઉપદેશથી એક કાયમી ફન્ડ થઈ શક્યું છે. તેનું ટ્રટ ડીડ પણ કરવામાં આવ્યું છે. છતાં આ નિભાવ ફ્રેન્ડ આ સંસ્થાની સર્વ જરૂરીયાતને કાયમને માટે સ્વતંત્ર પહોંચી શકે તેટલા પ્રમાણમાં નથી. વળી આ સંસ્થાને રિપોર્ટ નિહાળતાં આ સંસ્થા બહુ કરકસરથી ચલાવવામાં આવે છે છતાં દર વર્ષે ઉપજ કરતાં ખર્ચ વધે છે અને એ. ખર્ચને પહોંચી વળવાને પુરતું ફન્ડ ન હોવાને કારણે પણ કેટલાક સાધને ન જ શકાતા હોય તે સ્વાભાવિક છે. સુરતની લક્ષ્મી પૂજક જૈન જનતાં આ સરસ્વતી પૂજામાં પણ પિતાને યથાશક્તિ ફાળો આપે એ ઈચ્છવા એગ્ય છે. - આ શાળાને વહીવટ કરવા એક સ્થાનિક કમિટિ નિમવામાં આવી છે. શાળાના મેનેજર તરીકે શ્રીયુત છોટુભાઈ ગુલાબચંદ વકિલ ચલાવે છે. આ શાળાને એક સારા મકાનની તેમજ સારા કાયમી ન્ડની જરૂરીયાત છે. તે ઉપરાંત આ જરૂરીયાતેથી વધુ જરૂરીયાત શાળાને લગતા રમત ગમત અને કસરતશાળાને રોગ્ય મેદાનની છે. સમાજના વિદ્યાર્થીઓની અત્યારની શાસરિક સ્થિતિ સમાજને તદ્દન અછાજતીજ છે. જ્યાં ત્યાં એસી ગયેલાં ડાચાં, ઉડી ગયેલી આંખે, નિસ્તેજ, નિવિર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૭ હાડપિંજરો નજરે તરે છે. વિદ્યાથીએ બ્રહ્મચારીઓ હોવા છતાં બ્રહ્મચર્યનું તેજ ક્યાંયે દેખાતું નથી. આવી જૈન સમાજની બહુધા અવદશા છે. જેનોએ પિતાના ઘર સાચવવા જેટલી તાલીમ તે અવશ્ય મેલવવી પડશે. નિર્બળ મનુષ્ય માટે જગતમાં ક્યાંયે સ્થાન નથી, જમાને નિર્બળતાને નથી પણ સબળતાને છે. આથી જ શારીરિક તાલીમ બાલ્યાવસ્થાથી જ આપવામાં આવે તેજ સમાજની આ અવદશા સુધરી શકે, કારણકે કુમળું ઝાડ જેમ વાળીએ તેમ વળે, મેટ થયે કાંઈજ ન બની શકે. આથી જ કસરતશાળા અને રમત ગમતને લગતી સર્વ વ્યવસ્થા કરવાને વહીવટદારનું લક્ષ ખેંવું ઘટે છે. આ ઉપરાંત વિદ્યાશાળાને લગતાં એક સમૃધ્ધ પુસ્તકાલયની આવશ્યકતા છે. સ્થાનના અભાવે અત્યારનું પુસ્તકાલય નજીવું જ ગણાય. વિદ્ય થ એ કેવળ Book worms પુસ્તકોના કીડાજ નથી. તેમને બહારની દુનિયાનું જ્ઞાન પણ અપાવું ઘટે છે. પણ આ સિા વ્યવસ્થા કરવામાં તેને પહોંચી વળવા જેટલું સારૂ કાયમી ફન્ડ હેવું જોઈએ, અને સુરતના ઉદાર જેને એ બાબતમાં લક્ષ આપે તે તે સારામાં સારો ટ્રેઈડ સ્ટાફ ગોઠડી આ શાળાને તેના આદર્શ પહોંચાડવાને જરાય વિલંબ ન લાગે. અસ્તુ. શ્રી રત્નસાગરજી જૈન બોર્ડિંગ હાઉસ. આ શાળાને લગતી એક બોર્ડિંગ પણ છે જે શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ રત્નસાગરજી જૈન બેડિગહાઉસને નામે ઓળખાય છે. ગામડાની જેમ જનતા સાધનના અભાવે કેવલ અજ્ઞાનતામાંજ જીવતી અને મરતી. તે પ્રજાના બાળ ને ઉધ્ધાર કરવા, તેમને રહેવા અને જમવાની સગવડ આપવા ઉપરોકત સંસ્થા સ્થાપવામાં આવી છે. લગભગ ૭૦ વિદ્યાર્થી ઓ દર વર્ષે આ સંસ્થાને લાભ ચે છે અને પિતાના ભાવી જીવને ઘડે છે. - આ બે ગને માટે પણ એક સારા મકાનની જરૂર રયાત હતી પણ તે સવ, શેઠ ગુલાબચંદ દેવચંદ જેઓ "કેળવણીના પ્રખર હિમાયતી હતા તેમણે પુરી પાડી છે. આ મકાન તેઓશ્રીના પિતાશ્રીના નામ પર ધર્મશાળા તરિકે ઓિળખાતું હતું. આજની સુરતની ધર્મશાળાઓ જોતાં અને તેની મુલાકાત લેતાં સમજાય છે કે આ ધર્મશાળાઓમાં ભાગ્યે જ એકાદ બે યાત્રિકો હોય છે. એટલે જે ઉદેશે ધર્મશાળાઓ સ્થાપિત થાય છે તે ઉદ્દેશ સંપૂર્ણ જળવાતે હિય એમ ભાગ્યેજ કહી શકાય. એ સ્થિતિ જોતાં સ્વ. શેઠ ગુલાબચંદભાઈએ પિતાની આ ધર્મશાળાની માલીકી અર્પણ કરી એ સાચેજ જેને માટે આનંદપ્રદુ પગરણ છે. આજે એ મકાનને સી-તેર સીતેર જીવન યાત્રિકો લાભ લઈ રહ્યા છે, જ્યારે બીજી ધર્મશાળાઓમાં ભાગ્યે જ એકાદ બે વ્યકિત નજરે ચડે છે. આજે આ મકાન જયારે નિર્દોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ બાળકોના આનંદી કલરવથી ગાજી રહે છે ત્યારે તેને દષ્ટા જરૂર કહે છે કે “સાચી ધર્મશાળા તે આજ છે આ રિતે અન્ય ધર્મશાળાઓના માલીકે અને વહીવટદારોને સ્વ. શેઠ સાહેબે એગ્ય દિશા સુચવી છે તેમ તેઓ પણ સુરતની અન્ય સંસ્થાઓ જેને જેને આવા સાધનોની જરૂરીયાત હોય તેને તેને આપે તે ખરેજ સુરતની બધી જ સંસ્થાઓ વિના ખર્ચે કાયમી થઈ જાય અને એ વહીવટદારો પણ ભાવી જૈન ઇતીહાસમાં પિતાના નામ અમર કરે. આ બેડિંગને લગતું એક બાબતમાં લક્ષ ખેંચાવું ઘટે છે કે બેડિમે માત્ર હોસ્ટેલે નથી. જમીને વિદ્યાર્થીઓ નિશાળે જાય તે પુરતું બેડિ સ્થાપવામાં નથી આવતી. આથી આ સંસ્થામાં ધર્મની આવશ્યક ક્રીયાઓમાં વિદ્યાથીઓને પારંગત કરવામાં આવે છે તેમ વિદ્યાર્થીઓના શારીરિક-માનસિક-નેતિક વિકાસ સાધવા અન્ય સાધને ઉભા કરવાની આવશ્યકતા છે. એ માગે આ સંસ્થા પણ પિતાને આદર્શ વહેલી મેળવી શકશે. આ સંસ્થાના મકાનની વિશાળતાં જોતાં હદય આનંદ પામે છે, પણ આ મકાનમાં વિદ્યાર્થીઓ માટે બે વિશાળ હોલ હેવાથી એકી સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે નહિ. એથી એ મકાનની પાછળની પંડાલીઓ પર હોટેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ માફક રૂમે બાંધવામાં આવે તે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા ઘણીજ સરળતા થઈ જાય. સુરતના ઉદાર જૈને આ બાબતપણુ લક્ષમાં લેશે એમ ખાત્રીભરી આશા છે. આ સંસ્થાના મેનેજર તરિકે શેઠ મોતીચંદ ગુલાબચંદ ઝવેરી વહીવટ ચલાવે છે. ઉપરની અને સંસ્થાએ સુરતનું ઘરેણું છે. ઘરેણું તે શોભાજ અપાવે. પણ કેટલીક વખત પૂ માવજત ન રાખવામાં આવે તે તેના પહેરનારને શરમાવે છે. એ સ્થિતિથી આ સંસ્થા વંચીત રહે એમ સે કોઈ ઈછે. આ બને સંસ્થાએ પિતાના માગે પિતાના આદર્શને પહોંચી વળવા યથાશકિત પ્રયત્ન કરી રહી છે. એ તેના વહીવટદારને આભારી છે. એ વહીવટદારે પણ સમાજમાં આ સંસ્થાઓ સાથે પોતાના નામ અમર કરી રહ્યા છે. શાસનદેવ આ સંસ્થાને તેના આદર્શો પહોંચાડો એજ મરછા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ઝવેરી નગીનચંદ ઘેલાભાઈ જૈનહાઈસ્કુલ-સુરત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ - -- - - -- ----- ઝવેરી નગીનચંદ ઘેલાભાઈ જૈન હાઈકુલ-સુરત સુરતમાં શ્રી રત્ન સાગરજી જૈન વિદ્યાશાળા સ્થપાઈ ત્યારથી જ સુરતે કેલવણીના ક્ષેત્રમાં ઝુકાવ્યું. કે એક ગીરીરાજ પ૨ ધોધમાર વરસાદ પડતે હેય છતાં તે કરામતે નથી, સખત ઠંડીના વાયરા વાય છતાં તે સંકોચાતું નથી, અમોઘ અગ્નીના વરસાદ વરસે છતાં તે પીગળતે નથી. મહાન વજઘાત પડે કે વિજળીના કડાકા થાય છતાં તેની કાંકરી પણ ખસતી નથી, કારણ કે તેના પાયા ન ખોદાય કે નભંગાય તેવા હોય છે. તેના પાયા ક્ષણ-જીવી નહિ પણ ચીરંજીવી હોય છે. તેમ જિન સમાજ મંદીરના પાયા ચીરંજીવી કરવા તેની ભાવી પ્રજા ઘડવાને સુરતના જેનોએ સંકલ્પ કર્યો. એ સંકલ્પને સંકલ્પરૂપેજ ન રાખે પણ ક્રીયા માર્ગે ઉતાર્યો. સુરતે પ્રથમ તે શ્રીરત્ન સાગરજી વિદ્યાશાળા અને બેકિંગ સ્થાપી, અને ત્યાર પછી શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ-સુરત એમ ક્રમે ક્રમે કેળવણીની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, પણ સરસ્વતિની ઉપાસનામાં સુરત આટલેથીજ ન અટકયું. હજુ તે સુરતના જિનેને ઘણાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મને ર છે. આ સાહસ-પ્રીય અને શ્રી પ્રજા પોતાના મનોરથને કહેવા માગે ભેજી બતાવે છે કારણ જેના કેમ એ વણીક કેમ છે. તેનામાં ભુત અને ભવિષ્ય પારખવાની શકિત છે. શકિત અને સાધનને વિચાર આ પ્રજા કરી શકે છે. તેમાં જ જૈન કોમનું ડહાપણું છે. લોકો કહે છે કે જેને માત્ર બેલીજ જાણે છે, વાન્ યુધેજ ખેલી જાણે છે, પણ સુરતી જૈનોએ એ લોકોકિત પોતાનું કાર્ય બતાવી ખોટી ઠરાવી છે સુરતના જૈને વચનઘેલા નથી પણ કાર્યઘેલા છે અને ઉપરની સંસ્થાએ તેના સ્પષ્ટ સુચન પુરતું બસ છે. પ્રાથમીક ધોરણથી માંડી અંગ્રેજી ત્રીજા ધેરણ સુધીને અભ્યાસ શ્રી રત્ન સાગરજી વિદ્યાશાળા જૈન બાળકને આપતી અને આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને રહેવા અને ખાવાની સગવડે શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ આપતું પણ હાઈસ્કૂલનું ઉચ્ચ શિક્ષણ જૈને માટે મફત ન હતું. આથી જ એક જૈન હાઈસ્કુલની જરૂર તે સુરતને હતી અને એ પરિસ્થિતિ પણ સુરતના જેનેના ખ્યાલ બહાર ન હતી. સદ્દભાગ્યે તે સગવડ પણ સુતે પુરી પાડી છે. સમયજ્ઞ મૂનિ મહારાજ શ્રી માણેકમૂનિજીના સદુપદેશથી સ્વ. શેઠ નગીનચંદ ઘેલાભાઈના સ્મરણાર્થે જેન હાઈસ્કુલની સ્થાપના અર્થે રૂા. બે લાખની નાદર રકમ મલી. તેના મુખ્ય ટ્રસ્ટી તરિકે સ્વ. શેઠ ગુલાબચંદ દેવચંદ હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૫ સંવત ૧૯૮૩માં શુભ દિવસે શ્રી નગીનચંદ ઘેલાભાઇ જૈન હાઇસ્કૂલ'ની સ્થાપના થઈ. આ સ્થાપના સ્વ. શેઠ ગુલાબચંદ દેવચંદના સુપ્રયાસનુંજ ફળ છે. આ રિશ્તે જૈન કામના ભાવી ઈતીહાસમાં સ્વ. શેઠે ગુલાબચંદ દેવચંદ ઝવેરીએ સ્વ. શેઠ નગીનચંદ્ર ઘેલાભાઈનુ નામ અમર કર્યું છે. તેના યશ તેમનેજ ઘટે છે. આ હાઇસ્કુલના ઉદ્દેશ એ છે જે હાઇસ્કુલની ઉચ્ચ કુલવણી લેવા માંગતાં જૈન વીધાથી એને કાઇપણ પ્રકારની ફી ન લેતાં તદૃન મફત શિક્ષણ આપવુ. આમ વિદ્યાર્થીઓને હાઇસ્કુલની ઉચ્ચ ડેલવણી આપવા ઉપરાંત વિદ્યાર્થીઓને જૈનત્વના સંસ્કાર આપવા, ધનુ' ઉંડું' રહસ્ય શિખવવા, ધાર્મિક કળવણી પણ આ સસ્થા આપે છે. આ સ‘સ્થાની વ્યવસ્થા અત્રેની સાર્વજનીક સેાસાયટીને સાંપવામાં આવી છે તે સબધી ભલે એમન્હાય છતાં સંસ્થાની આવશ્યકતા વિષે તે બેમત છેજ નહિ. સદહુ સંસ્થા ટુંક સમયથીજ શરૂ થયેલી હાઈ હાલ તે આટલા ટુંક નિવેદનથી સંતેષ માનવા પડયા છે. આ સંસ્થા પણ દિન પ્રતિદિન કેળવણીના ક્ષેત્રમાં પેાતાના સંપૂર્ણ કાળા આપે એજ પ્રત્યેક જૈનની મહેચ્છા હાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આ સંસ્થાના મુખ્ય વહીવટદાર તરીકે ઝવેરી જીવણુચ’ સાકેશ્ય ચલાવે છે. સૌ કોઈ ઇચ્છે કે તેઓશ્રી આ જ્યાને તેના આદર્શે પહાંચાડે એટલે કે જૈન હાઈસ્કુલમાં જેમ જૈન વિદ્યાર્થીઓ શ્રી અભ્યાસ કરી શકે છે તેમ જૈનેતર વિદ્યાર્થીઓ માટે પુરતુ ક્રૂડ કરી તેઓને પણ લેવાતી ફી માંથી મુકત કરી ફ્રી જૈનહાઈસ્કુલ બનાવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ aa aauf Ata+-—gd. ས ས མ་ལ་ ཡ་ས་བད་ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ. લ) શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ-સુરત, સ્થાપના, સંવત ૧૭૫માં મનિમહારાજશ્રી માણેકમૂનિજ તથા રત્નવિજયજીના સદુપદેશથી. પ્રમુખ રા. શેઠ દલીચંદ વીરચંદ. માનદ મંત્રી રાવ હરિલાલ શિવલાલ શાહ. B. A. ટ્રેઝરર રા. શેઠ હીરાચંદ હરખચંદ. ગૃહપતિ રા. પિપટલાલ પુંજાભાઈ પરિખ, સુરતમાં જ્યારે શ્રી રત્ન સાગરજી જૈન વિદ્યાશાળાનું સ્થાપન થયું તે સમયે નવયુગના આછા અજવાળા ભારતે નિહાળ્યા હતાં. સિા કોઇ યુગ પટા માટે તલસી રહ્યું હતું. પણ એ સમયે સમાજ ગૃહના મંદીરે મંદીરે ન હતાં. સાચા જૈનત્વને તે માત્ર ભણકારાજ રહ્યાં હતાં. એ મંદીરમાં વસતા બધુઓની શારીરિક સ્થિતિ શેકજનક હતી. કેળવણીના અભાવે માનસિક સ્થિતિ કલંકીત હતી. નૈતિક બંધારણના પાયા હલમલી રહ્યાં હતાં, આત્મન્નિતિના માત્ર સ્વજ હતાં. તેના પરિણામે જૈનેના તિર્થો ભયમાં આવી પડ્યાં હતાં. જૈનેનું સાહિત્ય છીન્ન ભીન્ન સ્થિતિમાં વેરાયેલું હતું, અને ભંડારેમાં કીડાઓને જ ભેગા થઈ પડયું હતું. આર્થિક પરિસ્થિતિમાં તે કેટલાય જૈનેને પેટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પોષણ માટે ફાંફાં મારવાં પડતાં. આ સ્થિતિમાંથી બચવા એકજ ઉપાય હતા અને તે ‘કેળવણી' આથીજ સુરતે પ્રથમ તા શ્રી રત્નસાગરજી વિદ્યાશાળા' સ્થાપી. પછી તેા જમાનાના પ્રવાહ આગળ વધતાં પ્રજા સપૂર્ણ જાગૃત થઈ ચુકી હતી. તેથીજ નિકા પેાતાનું ધન, વિદ્વાના વિદ્વતા, વિચારકા વિચાર આ દિશામાં ખર્ચવા લાગ્યા. એના પરિણામે સમાજનું' આત્મ મંથન થયું. એ આત્મ-મથનથી એ પણ જણાયું કે આ પરિસ્થિતિ પ્રવર્તન કરી નવયુગ લાવવાની શિત નવયુવકોમાંજ છે કારણ નવયુવકાજ સમાજના સાચા સેવક છે, નેતા છે. આથીજ નવયુવકોની જેટલી અને જેમ પ્રગતિ વ્હેલી તેટલીજ સમાજની પ્રગતિ વ્હેલી ! એ સાએ સ્વિકાર્યું એ સમયે સારાય વિશ્વમાં નજર કરતાં સાને સમજાયેલું કે દરેક દેશ-સમાજ અને જ્ઞાતિના ઉદ્ધારકેા યુવાનેજ છે. મહારાષ્ટ્રોના ભાવી યુવાનાએજ ઘડયા છે. આથીજ જૈનસમાજ પણ પેાતાના નવયુવાને ઘડવા હુાર પડી. : પછી તા જાગૃતિને જબ્બર વંટોળીએ ચડયા. સા તે સાથે ઉડયા અને સ્થળે સ્થળે પાઠશાળાઓ-મેગે અને ગુરૂકુળ સ્થપાયા. એક સારી સુશિક્ષિત માતા સે સારા શિક્ષકની ગરજ સારે છે પણ તેવી માતાએ અજ્ઞાનતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ 30 કારણે સમાજમાં ભાગ્યેજ દૃષ્ટીગાચર થતી. આથી ભાવી યુવાના ઘડવા ઉપરની સંસ્થાએ સર્વત્ર સ્થપાઇ. સા સ’સ્થા એકજ ઉદ્દેશે સ્થપાઈ કે બાળકોને સદ્ગુણી અને સતનથાળી બનાવી સાચા જૈન રત્ના ઉત્પન્ન કરવા અને એ માગે સમાજનું ગત્ ગૈારવ પૂનઃ પ્રાપ્ત કરવું. યુવાનાના શારીરિક-માનસિક-નૈતિક-અને આધ્યાત્મિક વિકાસ કરી તેમને આત્મપ્રીય-ધર્મપ્રોય-અને સેવાપ્રીય બનાવવા અર્વાચીન આશ્રમાએ ોખમદારી વ્હારી, ત્યારેજ આ સસ્થાને સમજાયું' કે વિદ્યાર્થીઓને મેટ્રોક કે બી. એ. બનાવવામાં કવ્યની પૂર્ણાહુતી નથી. સંસ્થાઓની મુલા કાતે આવનાર ગૃહસ્થાને કૃત્રિમ વિનય ભરેલુ વર્તન બતાવનાર નિર્મળ ચુવાના ભેગા કરવામાં પરિપૂર્ણતા નથી. પણ સસ્થાઓએ તે યુવાનાને વ્યહવારિક તેમજ ધાર્મિક અને કેળવણીમાં પારંગત કરી, તેમના સર્વાં વિકાસેા સાધી, તેમનામાં સેવા અને સજ્જનતાના સરકારી રેડી, જેમ આદજૈને કહી શકાય તેવા કરવાના છે. ત્યારેજ આ બધી સંસ્થાની સાર્થકતા ગણાય. આ કારણથી અને સુરતમાં શ્રી રત્ન સાગરજી વિદ્યાશાળામાં અને બેડિંગમાં અંગ્રેજી ત્રીજા ધેારણના અભ્યાસ પછી આગળ અભ્યાસ કરવાને જૈન વિદ્યાર્થીઓ માટે એક સાધન ન હતુ. આથી આગળ વધવા ઈચ્છતાં વિદ્યાર્થીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૧. માટે એક સારી સંસ્થાની જરૂરીયાત સુરતના જૈનેને ભાસી. જમાને કેળવણીને છે. આ કેળવણીના યુગમાં સુરત જીલ્લાના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ કેળવણ પ્રાપ્ત કરવાના સાધને ન હોય તે સુરતની દાનવીર પ્રજા કેમ સહન કરે ? આથી જૈનત્વની પ્રબળ શ્રધ્ધાના અભિમાને ભૂતકાળમાં જેનેનું જે ગારવ હતું તે પુનઃ પ્રાપ્ત કરવાની મહેચ્છાએ સંવત ૧૯૭૫ના કાર્તિક સુદી સાતમને રવિવારે મુનિશ્રી રત્નવિજયજી તથા સમયજ્ઞ મુનિશ્રી માણેકનિજીના શુભહસ્તે. શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ–સુરત, ની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપના માટે અને તેની જરૂરીયાત વિષે પછી તે બે મત ન જ રહ્યા, કારણ કે એતે સુવિદિત છે કે જૈન કેમ કેળવણીમાં પછાત હેઈ બીજી કેમે કરતાં ઉતરતી કેટીમાં ગણાતી. આથીજ ભાવી પ્રજાને ઘડવાને એકજ ઘેરી માર્ગ સમજો અને તે કેળવણી. કારણ આ પ્રજા સમજી ગઈ કે કેવળ ધન પ્રવૃતિમાંજ કેમની ઉન્નતિ નથી. પણ તે સાથે પ્રજામાં વિદ્યા-જ્ઞાન–ચારિત્ર અને સદ્દગુણ પ્રાપ્તિની પણ અભ્યદયા આવશ્યકતા છે. અને એ તે નિર્વિવાદ છે કે જ્ઞાન-વિદ્યા -અને કલામાં જેમ જેમ આગળ વધશે તેમ તેમ લક્ષ્મી તે સ્વયમેવ પાછળ ઘસડાતી આવશે. આથી સુરતના ગામડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૨ એમાં વસનાર જૈનાના બાળકોને હાઇસ્કુલ અને કોલેજની ઉચ્ચ કેળવણી લેવા જે સસ્થાની સુરતને જરૂર હતી તે આ સંસ્થાએ પુરી પાડી પેાતાની આવશ્યકતા સિદ્ધ કરી છે. જૈનાના વિદ્યાર્થીઓને અંગ્રેજી ચાથા ધાણુથી કેાલેજના B. A કલાસ સુધીના કેળવણીના સાધને મફત પુરા પાડવા સાથે તેમનેા સર્વદેશીય વિકાસ સાધવે, તેમનામાં ધાર્મિક સૉંસ્કારનું સિ’ચન કરવું, અને આદર્શ જૈનેા કહીએ તેવા ઉત્પન્ન કરવામાં યથાશિત ફાળો આપવા એજ આ આશ્ર મને મુખ્ય ઉદ્દેશ છે. આ સંસ્થામાં શ્રી રત્નસાગરજી જૈન એડિંગ માફ્ક કોઈપણ પ્રકારનું લવાજમ લેવામાં આવતું નથી. ઉપરાંત દરેક વિદ્યાર્થીને દૈનિક જરૂરીયાતના સાધનો પુરા પાડવામાં આવે છે. ઉપરાંત ગરીખ વિદ્યાર્થીઓને સ્કુલફી તથા પરચુરણ ખર્ચને પહાંચી વળવા સંસ્થાના ફ્રેન્ડના પ્રમાણમાં ગુપ્ત મદદ પણ અપાય છે. સામાન્યતઃ જૈને શરીરબળમાં પછાત છે. આથીજ શારીરિક ખીલવણીના પ્રશ્ન સમાજ સન્મુખ ખડા થયે છે આથી આ સસ્થામાં દરેક વિદ્યાર્થીને સવારમાં ફરજીયાત કસરત કરાવવામાં આવે છે રમતગમતના સાધને પણુ પુરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ પાડવામાં આવે છે. છતાં એટલું તે અવશ્ય જણાવવું જોઈએ કે એક વ્યાયામશાળાની આ આશ્રમને પરમ આવશ્યકતા છે, જે દ્વારા વિદ્યાથીઓના શારીરિક વિકાસમાં સંગીન પ્રગતિ થઈ શકે. સુરતના જૈને અને સંસ્થાના વહીવટદારેએ આ બાબત પર લક્ષ આપવાની પરમ આવશ્યકતા છે. માનસિક વિકાસ અર્થે એક નાનકડું પુસ્તકાલય પણ આ સંસ્થામાં છે. તેમાં ધાર્મિક-નૈતિક અને સામાજીક પુસ્તકને સંગ્રહ કરવામાં આવ્યું છે છતાં તેને વિશાળ કરવાની જરૂરીયાત તે છે, ઉપરાંત એક વાંચનાલય પણ છે જેમાં દૈનિક-અઠવાડિક-અને માસીક પત્રે મંગાવવામાં આવે છે, જે દ્વારા વિદ્યાર્થીઓને ઐતિહાસીક જ્ઞાન સાથે બહારની દુનિયાને પણ અનુભવ મળી શકે છે. વિદ્યાર્થીઓમાં વકતૃત્વ શકિતને વિકાસ થાય, તેઓ ખુલા દીલથી બોલી શકે, અને પોતાની ભાષા પર કાબુ મેળવી પિતાના વિચાર સંગીન પણે જાહેરમાં વ્યક્ત કરી શકે એ આશયથી એક વકતૃત્વ સભા Debating Society પણ ચલાવવામાં આવે છે. વિદ્યાથીએ પિતાની લેખન શકિતને વિકાસ કરી પિતાના વિચારો સંભકારી ભાષામાં જાહેર કરી શકે અને સાહિત્ય જેવા વિષયમાં તેઓ રસ લેતા થાય એ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ “પ્રભાત' નામનું હસ્ત લીખિત માસિક તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની એ સંગીન પ્રવૃતિ છે. જગતને વિદ્યાર્થી વર્ગ પ્રગતિમાં છે, ત્યારે આપણે પણ એ વર્ગ એ પ્રગતિથી વંચીત ન રહે માટે સમાજની યથાશકિત સેવા કરવા અત્રેના વિદ્યાથીઓએ એક સ્વયં સેવક મંડળ ઉભુ કર્યું છે જે સુરત અને સુરત જીલ્લાના ગામમાં સમાજ સેવામાં યથાશક્તિ ફાળે આપે છે. આત્મિક વિકાસ માટે ધાર્મિક અને નૈતિક કેલવણી આવશ્યક છે. ધાર્મિક કેલવણી એ જીવનને પાયે હે ઈ તે પર આ સંસ્થામાં પણ લક્ષ આપવામાં આવે છે. દરરોજ પ્રભુ પૂજા, સવાર સાંજ પ્રાર્થના, પંચતિથી પ્રતિ કમાણ પણ આ સંસ્થામાં થાય છે. દરરોજ એક કલાક ધાર્મિક અને નૈતિક શિક્ષણ આપવામાં આવે છે. દર રવિવારે વિદ્યાર્થીઓ ગુરૂવંદન અને ઉપદેશ શ્રવણ કરવા જાય છે. આમ અનેક વિદ્ પ્રવૃતિઓ કરતું આ આશ્રમ સમાજની એક ઉપયોગી સંસ્થા છે. સમાજની ઉન્નતિમાં તે યથાશક્તિ ફળ આપે છે. તેથી જ તેની જરૂરીયાત માટે મતભેદ નથી. ટૂંકી મુડીમાં સંગીન કાર્ય આ સંસ્થા કરે છે તે તેના કાર્યવાહકોના સુપ્રયત્નને આભારી છે. આપણ અન્ય સંસ્થાઓમાં સમયાનુકુળ અને સગાનુસાર ત્રુટિઓ હોય છે તેમ આ સંસ્થા પણ તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વંચીત નથી. આ સંસ્થાને સ્વતંત્ર મકાનની જરૂરીયાત છે એમ તેના રિપોર્ટ પરથી જણાય છે અને આ સંસ્થાના ઉજવળ ભાવી અર્થે આ સાધની પરમ આવશ્યકતા લેખાય. આ સંસ્થા સ્વ. શેઠ જમનાદાસ લાલભાઈના મકાનમાં તેના ઉદારચિત્ત ટ્રસ્ટીઓની ઉદારતાથી રહે છે. સંસ્થાનું સ્થાઈ ફન્ડ પણ હજુ રૂા. ૧૦૦૦૦) આશરેનું છે જે સંસ્થાની જરૂરીયાતો અને ઉપયોગીતા જોતા તદ્દન નજીવુંજ ગણાય. આથી સુરતની દાનવિર પ્રજા આ સંસ્થાની જરૂરીચાતે પુરી પાડવા અને તેનું કાયમી સારૂ ફન્ડ કરવા લક્ષ પર ત્યે તે આ સંસ્થા સમાજોત્કર્ષમાં સુંદર ફાળે આપે તેમાં તે શકજ નહિ. આ સંસ્થાના વહીવટદારોમાં પ્રમુખ તરિકે શેઠ દલીચંદ વિરચંદ અને નરરિ સેક્રેટરી તરિકે હરિલાલ શિવલાલ શાહ B. A. ચલાવે છે. આ સંસ્થાની પ્રગતિ તેમને જ આભારી છે. સા કેઈ તેને ઉત્તરોત્તર અભ્યદય ઈછે એજ મહેચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ. કેળવણ સહાયક સંસ્થાઓ. શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન એજ્યુકેશન ફન્ડ. (૧) જૈનેની એક વખતની પાટણની પ્રભુતાને વિચાર થતાં અત્યારની અવદશા માટે નેત્રે રહે છે. કયાં એક વખતની જેની કરેડાની સંખ્યા અને કયાં આજની જુદા જુદા ફીરકાઓ, ગચ્છ, પેટા ગચ્છ અને સંઘાડામાં છીન્ન ભીન થયેલી ચાર લાખની સંખ્યા? કયાં એક વખતના કેટયાધિપતિઓ અને લક્ષાધિપતિઓની જેની જાહેરજલાલી અને કયાં આજની બેકાર દશા? રાજકીય ક્ષેત્રમાં જનની, હાક વાગતી. જ્યાં ત્યાં જેનેજ મુત્સદીઓ, પ્રધાને, કારભારી તરિકે અગ્રભાગ ભજવતાં. કયાં એ સ્થિતિ અને કયાં આજની ૧૫ થી ૨૦ રૂપીયા માટે ટળવળતાં લાખે જૈન યુવાનોની પરિસ્થિતિ? પણ ભૂતકાળ ગમે તેટલે ગરવ યુક્ત હય, બાયદાદાએ ગમે તેવા મહાન હૈય, તેની ગમે તેટલી બુમે પાડીએ પણ તેથી શું વળનાર છે? ગત્ ગૌરવ સાચવવું, અને તેમાં વૃદ્ધી કરવી એજ સમાજનું ધ્યેય હોવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આથીજ ભૂત અને ભવિષ્ય તે જગના ગણાતા ડહાપણ માટે રાખી વર્તમાન ઘડવાને જ યુગ ધર્મ આવી લાગે છે, અને એમ થશે ત્યારેજ નવયુગના કિરણે ઝળહળશે. સુરતમાં કેળવણી માટે શાળાઓ, પાઠશાળાઓ, લે અને બેકિંગ સ્થપાઈ છતાં સંપૂર્ણ કેળવણી (Higher Education) કેવળ નાણુની સગવડને અભાવેજ વિદ્યાર્થીઓ ન લઈ શકતાં. ઈંગ્લેન્ડ-અમેરિકા આદિદેશોમાં જઇ સુશિક્ષીત થવાને જેને માટે એક પણ સાધન નહતું. તે સ્થિતિ સુધારવાને એક સારા ફન્ડની આવશ્યકતા હતી જે મારફત સગવડ મેળવી યુવાને પિતાને સંપૂર્ણ વિકાસ સાધી શકે તે સગવડ પણ સુરત જૈન સમાજે પુરી પાડી છે તે અતિ હર્ષની વાત છે. અને તે સગવડ તે, શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન એજ્યુકેશન ફન્ડ. આવા ફન્ડની જરૂરીયાત સિદ્ધ થતાં સુરતના જાણીતા વતની શેઠ લલ્લુભાઈ ધરમચંદ, શેઠ જીવણચંદ ધરમચંદ, શેઠ ગુલાબચંદ ધરમચંદ તથા શેઠ મગનલાલ ધરમચંદે પિતાની કંપની તરફથી સને ૧૯૦૭થી આગળ વધવા માગતાં વિદ્યાથીને લેનથી સ્કોલરશીપ આપવી શરૂ કરી. આથી શુભ પરિણામ આવેલું જોઈ આ ફન્ડને વધારી સમસ્ત જૈન સમાજને તેથી સારે લાભ મળે તેવી ઈચ્છાએ, રૂા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૬૦૦૦૦)ની નાદર રકમ તેમાં રૂ. ૩૯૯૪૧) રેકડા તથા રૂા. ૨૦૦૫૯) જુદા જુદા વિદ્યાર્થીઓને આપેલી લેન મલી રૂ. ૬૦૦૦૦)નું એક ટ્રસ્ટીડ આ શુભ કાર્ય માટે થયું. સમસ્ત જૈન કેમના વિદ્યાર્થીઓને આગળ વધવા જરૂરી પ્રસંગે લેનથી નાણા ધીરી, તેઓ કમાય ત્યારે પાછા આપે એ ઉદ્દેશથી ઉપરના સદગૃહસ્થોએ પિતાના પૂજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે “શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન એજ્યુકેશન ફન્ડની સને ૧૯૧૭ની સાલમાં સ્થાપના કરી જે ખરેખર જૈન કેમનું ભારેમાં ભારે સેવા બજાવી રહ્યું છે. - આજ સુધીમાં આ ફન્ડને ઘણાએ લાભ લીધે છે, અને તેઓ વિલાયત અને અમેરીકા જઈ સંપૂર્ણ અભ્યાસ કરી શક્યા છે જે આ એજ્યુકેશન ફન્ડ અસ્થિત્વમાં ન હેત તે બની શકે કે કેમ તે શંકાસ્પદ છે. આ લેનથી આગળ વધેલાઓએ સારી પ્રતિષ્ઠા પામી સમાજસેવામાં પણ યથાશકિત ફાળે આપે છે તે નેંધ લેતાં અત્યન્ત હર્ષ થાય છે. આ ફન્ડથી આગળ વધેલા અને સમાજસેવાથી પ્રખ્યાત થયેલાં પિકી છે. વલ્લભદાસ નેણસી, રા, મકનજી જુઠાભાઈ બેરીસ્ટર, ૨, અમરચંદ નેમચંદ શરાફ. B. A. L. M. B. ડૉ. ટી. એ. શાહ. એફ. આર. સી. એસ. લંડન. ૨. હીસ. લાલ છોટાલાલ ગાંધી. A. M. C. T. A. M. C. G. I. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ S રા. નગીનદાસ જગજીવનદાસ P. H. D. વિગેરેની સમાજ સેવાથી સૌ કોઈ જાણીતું છે. આ રીતે આ ફન્ડને લાભ લઈ પિતાની અને સમાજની ઉન્નતિમાં ફાળો આપી તેના લાભ પામેલાએ આ ફન્ડની આવશ્યકતા સિદ્ધ કરી છે. - આ ફન્ડને અને એક સ્ત્રી કેળવણું ફન્ડ પણ છે જેમાંથી આગળ વધવા માંગતી સ્ત્રીઓને અભ્યાસ કરવા નાણા ધીરવામાં આવે છે. આ રીતે સ્ત્રી કેળવણીની પરમ આવશ્યકતા પણ આ ફન્ડે સ્વીકારી છે જે માટે જૈન સમાજ તેની ત્રાણી છે. છેલાજ વર્ષમાં આ ફન્ડમાંથી રૂ. ૧૭૩૫૦)ની લોન અપાઈ છે. આ સૈ પ્રગતિ તેના મુખ્ય વ્યવસ્થાપક શ્રીયુત જીવણચંદ ધરમચંદને આભારી છે. આ ફન્ડની વ્યવસ્થા કરવા ટ્રસ્ટીઓની વ્યવસ્થાપક કમીટી છે જેના મુખ્ય વહી. વટદાર તરીકે શ્રીયુત જીવણચંદ ધરમચંદ ચલાવે છે. હજુ પણ આ ફંડને વિશાળ બનાવી જન યુવાનને દેશ પરદેશ મેકલી સમાજને ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચાડવાને તેના ટ્રસ્ટીઓ મહા પ્રયત્ન સેવે એજ હદયેચ્છા. શેઠ ગુલાબચંદ રાયચંદ કેલરશીપ ફેડ જૈન વિદ્યાથીઓને કેલેજ અને આગળ અભ્યાસ કરવાના કાર્યમાં શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન એજ્યુકેશન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ફન્ડે મહાન સેવા બજાવી છે એ ઉપરાંત કેળવણીના પ્રચાર માટે જેટલું થાય તેટલું સ સમાજને ઉપયોગી છે જ. આથી બીજા કેલરશીપ ફડે પણ છે તેમાં. શેઠ ગુલાબચંદ રાયચંદ કેલરશીપ ફન્ડ' પણ એક ઉપયોગી ફ છે. જેમાંથી રૂા. ૧૦૦) સેની એક સ્કોલરશીપ એમ છ સ્કોલરશીપ રૂા. ૬૦૦)ની દર વર્ષે અપાય છે. તે ફન્ડ મેટ્રીક પછી આગળ અભ્યાસ કરવા માંગતા કેઈ પણ જૈન વિદ્યાર્થી માટે છે. આ ફન્ડ પણ જૈન સમાજની સારી સેવા બજાવી છે તે તેના મુખ્ય મેનેજીંગ ટ્રસ્ટી શેઠ નેમચંદ અભેચંદ ઝવેરીને આભારી છે. ( ૩ ) શેઠ કલ્યાણચંદ નવલચંદ જૈન પ્રાઈઝ ફન્ડ. આ ઉપરાંત “શેઠ કલ્યાણચંદ નવલચંદ જૈન પ્રાઈઝ ફન્ડ પણ છે. આ ફંડમાંથી મેટ્રીકમાં સાથી વધારે માકર્સ મેળવનાર જન વિદ્યાર્થીને દર વર્ષે રૂ. ૧૨૦) નું ઈનામ આપવામાં આવે છે. આ ફન્ડથી જૈન વિદ્યાથી જનતામાં પણ સારે ઉત્સાહ ફેલાય છે. તેના મેનેજીંગ ટ્રસ્ટી શેઠ હીશચંદ ફૂલચંદ ઝવેરી છે. આ સૈ કેળવણી પ્રચારક સંસ્થાઓ અને તેના ટ્રસ્ટીઓને સમાજના અનેક વિઘુ આશિર્વાદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. ધાર્મિક કેલવણ અને પાઠશાળાઓ, એ તે નિર્વિવાદ સિદ્ધ થઈ ચુકયું છે કે ચારેય ભારત જાગૃતિના ઉછાળામાં ઉછળી રહ્યું છે. જૈન કોમ પણ તેથી વંચીત નથી રહી. જમાનાના પ્રવાહમાં જૈન કેમ પણ સાથે જોડાઈ. કેલવણના ક્ષેત્રમાં પણ જન કેમ એક કેમ તરિકે સિધ્ધ થઈ ચુકી, અને આ રીતે ભારતીય જનતામાં જેને કેમે પિતાનું ગૈારવ જાળવી રાખ્યું છે તેથીય આગળ વધીને કહીયે તે કેલવણીની ઉણપ પણ જૈન સમાજે સાથી પ્રથમજ જનતા સમક્ષ રજુ કરી. કેલવણજ મનુષ્યને ધર્મપ્રિય અને આત્મપ્રિય બનાવે છે પણ તે કઈ કેલવણી ? માત્ર વ્યહવારિક કેલવણી તે માટે બસ નથી. અર્વાચીન કેલવણીમાં મેટામાં મેટે દેષ હેય તે તે ધાર્મિક કેલવણીને અભાવ છે, અને એજ ભારતીય અધઃપતનનું પ્રથમ પગથીયું છે. જ્યારથી કેલવણીને યુગ શરૂ થયે છતાં ધાર્મિક કેલવણી ભૂલી કેવળ વ્યહવારિક કલવણીની જ મેહજાળમાં ફસાયા ત્યારથી જ આત્વ ગુમાવ્યું, અને ધાર્મિક કેલવણીના અભાવને જૈન સમાજે મોટામાં માટે દેષ માન્ય અને તે દેષ દૂર કરવાને પણ ન સમાજે પ્રથમજ બીડું હાથ ધર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધાર્મિક કેલવણી એજ જીવનના પાચેા છે જેનાપર ભાવી મ્હેલાતા ચણી શકાય. નૈતિક કેળવણી એ ધાર્મિક કેલવણીનું અંગ છે. નિતિ અને ધર્મ સિવાયનું જીવન એ જીવનજ નથી. તેથી તે ભ્રષ્ટતાને આવકાર અપાય છે. મનુષ્ય માત્રનુ ધ્યેય આત્માને પરમાત્મા બનાવવાનુ છે, અને તે જેમ જેમ આત્મવિકાસ થાય તેમ તેમ ધ્યેય પ્રાપ્તિ તરફ વ્હેલી કુચ થઈ શકે, શારીરિક અને માનસિક ઉન્નતિ તે ઉત્સાહથી મેળવાય છે, નજરે જોઈ શકાય છે, અને તેના પરિણામા પ પ્રત્યક્ષ જોઈ શકાય છે, અનુભવી શકાય છે. પણ આત્મિક ઉન્નતિ જે વધુ શ્રમ અને ઉત્સાહથી મેળવાય છે તે અગેાચર હાય, નજરે જોઈ શકાતી ન હેાય અગર તેના ફળ પ્રત્યક્ષ ન અનુભવી શકાતા હાય છતાં તેની શ્રેષ્ઠતા ચિખ કરવાને આર્ય પ્રજા માટે શબ્દાર્ડ બરની લેશ માત્ર આવશ્યકતા નથી. આત્મિક ઉન્નતિ ખેતા ભારતના આદર્શ છે અને રહેશે, અને જૈન સમાજ માટે એ નવીન વસ્તુ નથીજ. જૈન સમાજ તે તેમાંજ સભ્ય માનતી આવી છે અને માનશે. આજ કારણે વિદ્યાર્થીઓને વ્યહવારિક કેલવણી સાથે ધાર્મિક કેલવણીની પરમ આવશ્યકતા જણાયાથી અર્વાચીન કેળવણીમાં જે વિરૂદ્ધ મતવ્યા ઘર કરી બેઠા છે તે દૂર કરવાને, પાશ્ચિમાત્ય છત્રનની અસરથી માને અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ભાવી પ્રજાને સુવિચારી, અને સદાચારી બનાવવાને ઠેર ઠેર જૈન પ્રજાએ પિતાના પૈસે પાઠશાળાઓ ચાલુ કરી. જૈનત્વની પ્રબળ ભાવનાઓ, વિદ્યાર્થીઓ પર જૈનત્વના ઉચ્ચ સંસ્કાર રેડવાને અને ભાવી પ્રજાને શાસન પ્રેમી અને ભક્ત બનાવવાને આવી પાઠશાળાઓ નભાવવામાં શ્રીમન્તએ લાખ રૂપીઆ જૈનોદય અર્થે વાપર્યા. વ્યહવારિક કેળવણી ભલે શ્રીમતે બનાવે, ડોકટરો, વકીલે અને બેરીસ્ટર પિતાના આંગણે ઉભા કરે પણ તેમાં કેળવણીની પરિપૂર્ણતા નથી એ તે ચેકસ. આથી વિદ્યાર્થીએ નિશ્વાર્થ વૃત્તિવાળા થાય, સેવાપ્રિય અને ધર્મપ્રિય બને, ઉદાર અને પ્રમાણેક ઉદ્દભવે, જૈન આચાર વિચારમાં ચુસ્ત થાય, અને જીવનની મહત્તા. સમજે, એ માટે જે કઈ વસ્તુની પરમ તે શું પ્રથમ જરૂરીયાત હોય તે ધાર્મિક કેળવણીને પ્રચાર એકજ વસ્તુ છે. આથી જ અર્વાચીન કેળવણીમાં ધાર્મિક કેળવણીને અભાવ એ મોટામાં મોટી ખામી મનાઈ છે. આથી જ પ્રત્યેક આશ્રમ-બર્ડિગ અને પાઠશાળા મારફત આ ધાર્મિક કેળવણીથી એક નાનું બાળક પણ વંચીત ન રહે તે માટે મહાન કાર્ય જૈન સમાજે ઉપાડી લીધું છે અને એ રીતે ધાર્મિક કેળવણીને પ્રચાર સર્વત્ર થઈ રહ્યું છે. હવે જૈન સમાજે એટલું જ જવાનું અવશેષ રહે છે કે આ ધાર્મિક કેલવણ અગર તેની પ્રથા ધાર્મિક કેળવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ગણીને ઉદ્દેશ સાચવે છે કે કેમ? સહેજે પ્રશ્ન ઉદ્ભવે કે આટ આટલી પાઠશાળાઓ મારફત થતે જેનેની લક્ષ્મીને ઉપયોગ કેળવણીને હેતું સાચવે છે કે કેમ? એથી સામાજીક જીવનમાં પરિવર્તન થયું કે કેમ? - એક તરફથી જૈન સમાજ દિન ભર દિન ઘટતી જાય છે, બીજી તરફ જે જૈને રહ્યા છે તેમનામાંથી પણ જૈનત્વના સંસ્કારને બહુધા, લેપ થતું જાય છે. આ સ્થિતિમાં જેને સુશ્રાવક કહી શકાય તેવા શ્રાવકો આંગળીના વેઢે ગણી શકાય તેટલાંજ સમાજમાં અરિથવ ધરાવતાં હવે એ જૈન સમાજના ઓછા કમ્ ભાગ્ય નથી. છતાં પણ તે સ્થિતિમાંથી બચવા આપણું આ પાઠશાળાઓએ શું કર્યું? . Some thing is better than nothing X-212 અગર ગેળ અંધારે ખવાય અગર અજવાળે ખવાય છતાં ગળપણને સ્વાદ્દ લાગવાને જ, તેમ અત્યારે અપાતી ધાર્મિક કેળવણી અર્થ શુન્ય તે નથી જ. એટલું છે તે પણ ઉપયોગી તે છેજ. છતાં તેમાં રહેલ ન્યુનતા તરફ આપણું હાલ ન ખેંચાય તે ડાહી ગણાતી જૈન કેમનું ડહાપણ ત્યાં નિદાય છે. આથી જ એ ન્યુનતા તરફ સિનું ધ્યાન ખેંચાવું ઘટે છે. આજની પાઠશાળાઓ અને સંસ્થાઓને અનુભવ લેતાં અને વિદ્યાથી જનતામાં ધાર્મિક કેળવણ પ્રત્યે માનસ શાસ્ત્ર વિચાર કરતાં સમજાય છે કે અત્યારે આપણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ધાર્મિક કેળવણી મહુધા રસહીન થઈ પડી છે તેમાં તાત્વિક દ્રષ્ટિએ બહુ ઓછુ ધ્યાન આપવામાં આવતું હાઇ મેટી ઉંમરના વિદ્યાથીઓને એકલીજ ગોખણપટ્ટી પ્રચલીત કેળવણીના ખેાજામાં વધુ આજે નાખે છે એ સ્થિતિ સુધારવી ઘટે છે. અત્યારે નવકાર મત્રથી કગ્રન્થમાદિ સુત્રા ગાખણુપટ્ટીથીજ શીખવવામાં આવે છે પણ એ જીવવિચારનવતત્વ-કે કર્મગ્રન્થ ભણનાર ભાઇ અગર મ્હેનને પૂછીએ કે ‘જીવનુ* સ્વરૂપ શું ? જગને નવતા શા માટે જોઇએ ? કર્મ અને આત્માના શા સબન્ધ ?” તે તે પ્રશ્નેાના જવાબ આપણને સતાષકારક તા નહિજ મળે, અરે સામાન્ય પ્રશ્નો પૂછીએ કે ‘પ્રભુ વીરના ગૃહસ્થાશ્રમને આદર્શ કયે સંપ્રતી અને શ્રેણીક ક્રાણુ અને કયારે થયાં ? આપણા પ્રત્યેક તિર્થની મહત્તા શુ ? મરૂદેવી-ત્રોશલા અને રાજીમતિ કાણુ ?' તે પણ તેના જવાબ ભાગ્યેજ મલશે. વળી સ્હેજ ભાવે પૂછીએ કે દહેરાસરજીમાં જવાની દર્શન વિધિ કઈ ? ગ્રુપ કે દિપક પૂજા કેમ કરાય? સાચાદેવ ગુરૂ અને ધર્મ કાને કહેવાં ?” એના પણ જવાબ અર્થ શુન્યજ આવશે. આથી એક તરફ કર્મ-ગ્રન્થઆદિ ભણાવવામાં આવે જ્યારે બીજી તરફ આવું વ્યહવારૂ જ્ઞાન પણ ન આપવામાં આવે ત્યારે તે ધાર્મિક કેળવણીમાં જરૂર ન્યુનતા ગણાય. આથીજ ધાર્મિક કેળવણીની પ્રથા સુધારવી ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ જમાને કેળવણને છે. અંગ્રેજી કેળવણીને પ્રચાર થઈ રહે છે તે સાથે તેમાં રહેલ ને પણ પ્રચાર થઈ રહે છે તે ભૂલવું જોઈતું નથી. જેનો લેપ થતે અટકાવવાને આ કેળવણું વ-તે એ છે જવાબદાર રહેશે. આપણું જૈન જનતાં સુવિચારક હોય, જૈનત્વ મય હાય, આચાર-વિચાર અને ક્રિયા કાન્ડમાં ધર્મ ચુસ્ત હય, તે સહેજે જૈનેતરે આપણે તરફ આકર્ષાય, વળી અંગ્રેજી કેળવણીના પ્રચાર સાથે વિચારતાં વધતી જાય છે. જે કેળવાયેલાઓને ધર્મના ગુઢ રહસ્ય પધ્ધતિસર સમજાવવામાં આવે, સમજાવટ ભરેલી પધ્ધતિએ વૃત–નિયમને શીખવવામાં આવે, તે સહેજે તેઓ ધર્મ ચુસ્ત થાય, આચાર વિચારમાં દ્રઢ થાય. સમજ્યા વિનાને સ્વિકાર પ્રાયઃ કરીને લાંબે સમય ટો નથી, તેમાં ન્યુનતા રહેવાને સંભવ છે. કેટલીક વખત પતીત પણ થવાને ભય રહે છે. સમજ્યા વિના, ગળે ઉતર્યા વિના ન સ્વિકારવું એ અંગ્રેજી કેળવણીથી આવેલ દેષ છે. તે દોષ જરૂરી છે કે બીનજરૂરી તે મતભેદને પ્રશ્ન ભલે હોય પણ તેમાં વિચારકતાને અવકાશ છેજ. તેમ સમજાવટથી કાર્ય લેવામાં આવે તે લાભા લાભની દ્રષ્ટિએ તેમાં ઘણજ લાભ છે. હાલની કેળવણી પામેલા યુવાનેને આમ પદ્ધતિસર તનું જ્ઞાન આપવામાં આવે અને તેવા ઉપદેશકે અગર શિક્ષક તૈયાર થાય તે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ જમાનામાં પણ સાચા જૈનત્વને ભાસ કરાવી શકાય. એવાજ ઉપદેશકની આ જમાનાને મેટી જરૂર છે એમ શ્રી વીરચંદ રાઘવજી જેવાઓએ અમેરીકા અને યુરોપમાં ફરી જૈનત્વને દિગૂ વિજ્ય કરી આપણને સમજાવ્યું છે, આથી પણ ધાર્મિક કેળવણીની પ્રથામાં પુનઃ રચના થવી ઘટે છે. જૈનત્વને વિજય હસ્તગત કરવાને પ્રથમ તે જૈન સમાજના પૂજ્ય આચાર્યો, વિદ્વાન મુનિરાજે, સમાજ નેતાઓ, અને કેળવણીના પ્રખર હિમાયતીએ પિતાની કેળવણીની એક પરિષદ બોલાવી વ્યહવારિક અને ધાર્મિક ઉભય કેળવણને જૈન સમાજને લગતો ફડ કરી નાખવું જોઈએ. આ પરિષદ્ યુનીવરસીટીની માફક એક સેનેટ નિમે જે મારફત વ્યહવારિક અને ધાર્મિક કેળવણી વિચારી તેને પ્રચાર કરે. જેને પાસે પિતાની પ્રાથમિક શાળાઓ, મિડલકુલે હાઈ સ્કુલો અને પાઠશાળાઓ છે અને ધારે તે જૈન સમાજ પિતાની યુનીવરસીટી પણ ઉભી કરી શકે છે. માત્ર સંગઠ્ઠનનાજ અભાવે લાખે અને કરડેને ખર્ચ થવા છતાં જોઈએ તેવા ફળ નિપજાવી શકાતાં નથી. એ શોચનીય સ્થિતિમાંથી ઉગરવા ઉપરના સંગઠ્ઠનની પ્રથમ જરૂરીયાત છે. તે છતાં કમભાગે એ સંગઠ્ઠન ન થઈ શકે ત્યાં સુધી પ્રત્યેક શહેરના આગેવાનેએ મળી ધાર્મિક કેળવણીને પ્રશ્ન તે ઉકેલી નાખજ જોઈએ, અને બધીજ પાઠશાળાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ એમ પ્રદ્ધતિસર શરૂ કરાવવી જોઈએ. તેજ ભાવી જનતાને ગ્ય માર્ગ દેરી શકાશે. - આ ફડા લાવવાને એક મુકેલી એગ્ય શિક્ષકની છે. ઘણા સ્થળે એવી ફરીયાદ છે કે ગમે તેટલું પગાર આપવા છતાં એગ્ય શિક્ષકે મલતાં નથી તેમ કેટલાક શિક્ષકેની પણ ફરીયાદ છે કે જ્યાંસુધી ઉદર પિષણ અર્થે ચાલુ જમાનાની જરૂરીયાત મુજબ ચગ્ય પગાર ન મળે ત્યાં સુધી પ્રાણ રડીને અભ્યાસ કયાંથી કરાવી શકાય? આથી બંને પરિસ્થિતિ સુધારવી ઘટે છે. શિક્ષકેએ એમ સમજવું જોઈએ કે ભાવી યુવાનની ધાર્મિક અને નૈતિક સુધારણાની મહાન જોખમદારી પિતાના શીર છે તેથી માત્ર પગાર તરફ નજર ન કરતાં ભાવી ઉદયની ખાતર પિતાની ફરજ અદા કરવામાં સદા સાવધાન રહેવું જોઈએ, અને પાઠશાળાના સંચાલકોએ માત્ર આઠ કે દશ રૂપી આને એકાદું પગારદાર માણસ “બેલે પિપટ સીતારામ વાળું શિક્ષણ આપી જાય, જેનામાં ચારિત્રનું નામ નિશાને ન મળે, તેવા શિક્ષકે જતા પૂર્વે વિચાર કરો ઘટે અને ગ્ય લાયકાતવાળા શિક્ષકોને તેમની લાયકાત મુજબ યેગ્ય વેતન આપી તેમને ઉત્સાહીત કરવા ઘટે. અને આવીજ કન્યા પાઠશાળાઓની પણ સ્થિતિ છે. આજે ઘણા સ્થળે મહિલાવિદ્યાલય-વિધવાશ્રમ-શ્રાવિકાશ્રમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૯ અને પાઠશાળા ખેલાય છે પણ ઉપરનાજ કારણે તે વર્ગમાં પણ પ્રગતિ નથી તે સ્થિતિ સુધારવાને પણ પ્રયત્ના કરવા જોઇએ, અને એ રીતે કેળવણીના પણ ફ્ચે વાવવા જોઇએ. આ રીતે જો જૈન સમાજ એકત્ર મહી પેાતાની કેળવણીના ફડચે! લાવે તે જૈનાય હસ્તગત્જ છે, સુરતમાં પણ સ્થળે સ્થળે આવી પાઠશાળાઓ છે. તેનુ વિગપત્ર લત્તાવાર નિચે આપ્યુ. છે. સુરતની દરેક પાઠશાળાના સંચાલકો સાથે મળી ખુબ વિચારપૂર્વક ધાર્મિક કેળવણીનું બંધારણ ઘડે તે ટુંક સમયમાંજ ધાર્મિક કેળવણી સર્વાંગ સુઉંદર બનાવી, ભાવી પ્રજાના ઉષ્કાર કરી, તેમના અનેકશઃ આશિર્વાદ પામી શકે. શાસનદેવ, સૌને સન્મતિ અર્પી ! અસ્તુ. વડાચોટા (૧) વડાચાટા જૈન વિદ્યાશાળા, ધાર્મિક કેલવણીની આવશ્યકતા સિધ્ધ થતાં ઉપરોકત પાઠશાળા પ્રથમજ સુરતમાં સ્થપાઇ. આ પાઠશાળા જુનામાં જુની છે. વાચેટાના પંચાયત ખાતાના મકાનમાંજ આ પાઠશાળ! ચલાવવામાં આવે છે, આ પાઠશાળા છે.કરાએ માટેજ હાઇ હાલમાં ૩૭ કરાએ તેના લાભ લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પાઠશાળાને અંગે એક નાનકડી લાયબ્રેરી પણ છે. અભ્યાસમાં પંચ પ્રતિક્રમણ અને મોટા અતિચાર ચાલે છે. પાઠશાળાને નિભાવ લેન લીધી છે તેમાંથી થાય છે. નિયમિત હાજરી માટે છેકરાઓને પાઈ પાઈ ઈનામ આપવામાં આવે છે. પાઠશાળાનો સમય સવારમાં નવથી સાડા દશને રાખવામાં આવેલ છે. આ સંસ્થાને વહીવટ તેના મેનેજીંગ ટ્રસ્ટીઓ કરે છે. મુખ્ય વહીવટદાર તરિકે રા. મગનલાલ પુરૂષોતમદાસ બદામી (વકીલ) કરે છે. બધી પાઠશાળાઓને જરૂર છે તેમ શિક્ષણક્રમ ગોઠવવાની જરૂર છે. શિક્ષક તરિકે માસ્તર ખીમચંદ વ્રજલાલ કામ કરે છે.. ગેપીપુરા. શ્રી મેહનલાલજી જૈન પાઠશાળા આ સંસ્થા પ્રાતઃસ્મરણીય મોહનલાલજી મહારાજ સાહેબના સ્મારકરૂપે જાણીતા શેઠ નગીનચંદ કપુરચંદ તરફથી સ્થપાઈ છે. આ પાઠશાળા શ્રી મોહનલાલજી જ્ઞાનભંડારના મકાનમાંજ ચલાવવામાં આવે છે. તેનો ખર્ચ પણ શેઠ નગીનચંદ કપુરચંદ તરફથી નિભાવવામાં આવે છે. હાલમાં ર૫ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે. પાઠશાળાની સમય ૭ થી ૮ રાખવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને નવકાર એથી જીવ વિચાર નવ તત્વઆદિ શિખવવામાં આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પા દર મહિને ઈનામ પણ આપવામાં આવે છે. અન્ય સંસ્થા એની પેઠે અત્રે અભ્યાસક્રમ ગોઠવવાની જરૂર છે. વહીવટદાર તરીકે શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરી તથા શેઠ ચુનીલાલ ગુલાબચંદ દાલીયા છે. શિક્ષક તરીકે માસ્તર ગોરધનદાસ ગીરધરલાલ કામ કરે છે. ' શેઠ ભુરાભાઈ નવલચંદ જૈન પાઠશાળા આ પાઠશાળા સંવત ૧૮૦ માં સ્થપાઈ છે. તેને ખર્ચ શેઠ ભુરાભાઈ તેિજ આપે છે. ૨૫ વિદ્યાથીઓ આ સસ્થાને લાભ લઈ રહ્યો છે. નવકાર મંત્રથી નવ મરણ આદી ભણાવવામાં આવે છે. ઈનામ પણ તેમનાજ તરફથી અપાય છે. પાઠશાળા માટે સ્વતંત્ર મકાન નથી. સમય રાતના છા થી ૮ રાખવામાં આવેલ છે. આ પાઠશાળાને વહીવટ પણ તેઓ પોતે જ કરે છે. અન્ય સંસ્થાઓની માફક અભ્યાસક્રમ અને લાયબ્રેરીની ગુટિઓથી આ સંસ્થા પણ વંચીત નથી. શિક્ષક તરીકે માસ્તર ગોરધનદાસ ગીરધરલાલ કામ કરે છે. છાપરીયા શેરી જૈન પાઠશાળા * આ સંસ્થાની સ્થાપના સંવત ૧૯૮૨ના ભાદરવા શુદ પાંચમના રોજ થયેલ છે. આ સંસ્થા શેઠ નગીનભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ પર જેચંદભાઈ જરીવાલાએ શરૂ કરાવી છે અને પિતાનાજ ખર્ચે તે ચલાવે છે. સંસ્થાને વહીવટ પણ પોતે જ કરે છે. આ પાઠશાળાને લાભ છેકરા અને છોકરીઓ જુદા જુદા ટાઈમે ચે છે. બન્નેની સંખ્યા ૨૫+૨૫ મળી ૫૦ થાય છે, અભ્યાસમાં પંચ પ્રતિક્રમણ તથા નવ તત્વ ચાલે છે. ઈનામ પણ અપાય છે. સંસ્થાને લાયબ્રેરી તથા અભ્યાસક્રમની જરૂર છે. શિક્ષક તરીકે માસ્તર ગોવીંદજી કસ્તુરચંદ ચલાવે છે. સગરામપુરા શ્રી સિદ્ધિ વિજય જૈન પાઠશાળા. આ પાઠશાળા સગરામપુર સંઘ તરફથી સ્થપાઈ છે. તેની વ્યવસ્થા કરવાને એક કમિટિ નિમવામાં આવી છે. તેના મુખ્ય વહિવટદાર શેઠ ઉમેદચંદ ખીમચંદ છે. આ સંસ્થાને લાભ જુદા જુદા સમયે છોકરાઓ, છોકરીઓ તથા બૈરાઓ ભે છે. છોકરાની સંખ્યા ૩૦- છોકરીઓની સંખ્યા ૨૦ તથા બૈરાઓની સંખ્યા ૧૫ની છે. અભ્યાસમાં નવકાર મંત્રથી-નવસ્મરણ-વિચાર-નવતત્વ-મોટી સંઘયણ ભાસ્ય સહીત ચાલે છે. આ સંસ્થામાં ઇનામ અપાય છે. લાયબ્રેરી તથા અભ્યાસક્રમની જરૂર છે. સંઘે કરેલા ફન્ડમાંથી આ સંસ્થા ચલાવવામાં આવે છે. શાળાને ટાઈમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૩ " સવારમાં ૮ થી ૯ બપોરના ૧ થી ૨ અને સાંજના ૭ થી ૮ એમ રાખવામાં આવેલ છે. માસ્તર તરીકે શાહ નાનચંદ કસ્તુરચંદ ચલાવે છે. નવાપુરા શ્રી નવાપુરા જૈન પાઠશાળા આ સંસ્થા નવાપુરા સંઘ તરફથી સ્થપાઈ છે અને સંઘે કરેલા ફન્ડમાંથી આ સંસ્થા નભાવવામાં આવે છે. તેના મુખ્ય વહીવટદાર શાહ મગનલાલ રણછોડદાસ તથા શાહ મગનલાલ દેવચંદ ચલાવે છે. આ પાઠશાળાને લાભ છોકરા-છોકરીઓ તથા બેરા યે છે. અભ્યાસમાં નવસ્મરણ આદિ શિખવવામાં આવે છે. ઈનામ અપાય છે. છેકરા માટે રાતના ૬ થી ૮, છોકરીઓ માટે બપોરના ૧ થી ૪ રાખવામાં આવેલ છે ને સાથે બિરા પણ અભ્યાસ કરે છે. છોકરાના શિક્ષક તરીકે માસ્તર જગજીવન કસ્તુરચંદ કામ કરે છે. છોકરીઓ તથા બિરામાં શિક્ષિકા તરીકે બાઈ કમલાબાઈ કામ કરે છે. આ સંસ્થાને અભ્યાસક્રમ ગોઠવવાની જરૂર છે. એકંદર સંખ્યા ૫૦ ની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રકરણ ૫ મુ (સ્રી કેળવણી) શ્રી જૈન વનિતા વિશ્રામ-સુરત, સ્થાપના. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજય વલ્લભસૂરિજીના સદુપદેશથી સવત ૧૯૭૧માં પ્રમુખ. ફકીરચંદ નગીનચંદ ઝવેરી. ટ્રેઝરર. શેઠ દલીચંદ વીરચંદ સેક્રેટરી. ઝવેરી ખીમચંદ કલ્યાણચંદ અવેરી કેશરીચ'દ હીરાચંદ , વિસમી સદીના કર્તવ્ય યુગમાં કાઇપણ પ્રજા હાથ જોડીને બેસી રહે તે આવેલ પ્રવાહ ચાલ્યા જતાં તે પ્રજા હાથ ઘસતીજ બેસી રહે, અને ભાવી વિસમ બને. આથીજ સુરતની જૈન પ્રજાએ કેળવણી ક્ષેત્રમાં એક પછી એક સંસ્થાએ ઉભી કરી અને સમાજને ચેાગ્ય માર્ગે વાળી.. છતાં સારીય જૈન પ્રજા એક વેપારી પ્રજા છે. વ્યાપાર મનુષ્યને બુદ્ધિમત્તા, ધૈર્ય, સહનશીલતા, ગંભીરતા અને ડહાપણના પાઠ શીખવે છે અને તે જૈન પ્રજા શીખેલીજ છે, છતાં ડાહી ગણાતી જૈન પ્રજા એક દીશાએ પેાતાનું ડહાપણ ભૂલી છે, અને તે ભૂલને પરિણામે જૈન પ્રજાને ઘણું ઘણું સહન કરવુ' પડયુ છે, અને તે સ્ત્રી કેળવણી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫ આજે જૈન સમાજનુ... આંતરપટ ઉકેલતાં જણાય છે કે આ વગ જે પ્રજાનેા ઘડનાર-સનહાર છે, તે આજે ભયંકર અજ્ઞાનતામાં સબડે છે, તેથી જૈન પ્રજા વિસમી સદીમાં નહિ પણ ઓગણીશમી સદીમાં છે, એ જૈનેતરાના આક્ષેપ! આ કાર્ય પરત્વે સત્યથી વેગળા નથી. સ્ત્રી વર્ગની કેવળ અજ્ઞાનતાથીજ પ્રજા અધગતિના મુખ તરફ દોરાઈ રહી છે કારણુ જૈન પ્રજા ભૂલી ગઇ છે કે જેના હાથમાં પારણાની ઢારી છે તેનાજ હાથમાં સમાજની ઉન્નતિની ઢારી છે. આથી આ વર્ગમાં અધશ્રદ્ધા પેસવા પામી છે. આજે બાળ અને વૃદ્ધ લગ્નને ભાગ થઈ પડેલી ખાળાએ, તેને અંગે થયેલાં તેમના કુટુ સ'સારા, તેના મૂળ રૂપ પરણે મળતુ વૈધવ્ય, વૈધવ્યના કારણે ગરીબડી ગાયશી માળાએના આર્તનાદે, પરિણામે થતાં અત્યાચાર અને અનાચાર, અને ખાળ જીવાની હિંસા આ સા અજ્ઞાનતાનાજ કટુ ફળા છે એમ કયા વિચારક નથી સ્વિકારતા સમાજને આજે વસ્તુપાળ અને તેજપાળ, ભામાશાહ અને જગડુશા, હેમ અને હીર, યશ અને આનંદના દર્શનની ખાટ પડી છે. તે સ્ત્રી કેળવણી પ્રત્યે રખાતી એરકારી અને અવગણનાનુ ફળ છે એમ કંયા મનુષ્ય નથી સ્વિકારતા 22 19 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી એ પુરૂષનું ડાબું અંગ છે. સારાય વિશ્વના ડેકટરને અનુભવ છે કે ડાબું અંગજ શરીરને ઉત્તમ ભાગ છે. તેજ અંગ પ્રત્યે બેદરકાર બની કે મનુષ્ય આરોગ્યની આશા રાખી શકે? તેમજ જૈન સમાજનું અંગ પણ સડેલું છે. ત્યારે અથાગ પરિશ્રમ છતાં ઉન્નતિ કે અસ્પૃદયની આશા રાખવી એ આકાશકુસુમવત્ છે એમ કેણ નહિ સ્વિકારે? સ્ત્રીએજ રત્નની ખાણ છે, એ જ ઉન્નતિનું મુળ છે, સ્ત્રીઓ જ સમાજની સર્જનહાર છે, એમ માનવા છતાં તેમની કેળવણી પ્રત્યે રખાતી અવગણનાજ આપણી અવનતીને શ્રાપ છે એમ કેના મુખમાંથી શબ્દ નહિ કરે? સ્ત્રીઓ સુલચા કે ચંદનબાલા, મરમા કે મલયા સુંદરી, સીતા કે દ્રૌપદીના અવતારે છે, આર્યવની સાચી પ્રતિમાઓ છે, આદર્શ સતીત્વની પૂજારણો છે, ઉત્કર્ષના ઉચ્ચ શિખરે દેરનારી માતાઓ છે, તે જાણવા છતાં તે વર્ગને અજ્ઞાન રાખવામાં આવે તે તે જૈન સમાજ હેટામાં મહેટું પાપ કરે છે, એમ વિના વિલંબે કહી શકાય. એ તે ખચીતજ માનવું કે સ્ત્રીઓને કેળવણી આપવાથી તેઓ કર્તવ્ય ભ્રષ્ટ નથી થતી, શિથિલાચારી કે સ્વછંદી નથી બનતી, હેલી મૃત્યુને નથી પામતી કે વહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ રાંડતી પણ નથી, ઉ, કેળવાયેલ અને ગુણીયલ સ્ત્રી તે ઘરને શણગાર છે, તેની પાસેથી ગૃહજીવીને પિતાના સુખદુઃખમાં આશ્વાસન પામી શકે છે, તેના અસ્થીત્વથીજ ગૃહ શેભાને પામે છે, એજ ગ્રહની રાજા છે, એજ ભાવી જીની ઉપદેષ્ટા અને માતા છે, તેને જ પોતાની ફરજોને વધુમાં વધુ ખ્યાલ હોય છે અને એવી કેળવાયેલ અને ગુણીયલ સ્ત્રીઓ સમાજમાં ઘેરે ઘેર જન્મશે ત્યારેજ જાગૃતિને ઝળહળતે સુર્યોદય થશે. આથીજ સ્ત્રીઓ જેનાપર ગૃહજીવનની સંપૂર્ણ જોખમદારી છે તેને જ્ઞાની બનાવવાની આ જમાનાને મોટામાં મોટી જરૂર છે. આ જરૂરીયાત સમજીનેજ સુસ્તી જૈન પ્રજાએ પિતાના આંગણે, “શ્રી જેન વનીતા વિશ્રામ નામની સંસ્થા ઉભી કરી છે. સુરતને આંગણે આ સંસ્થાને સ્થપાયા, લગભગ બાર વર્ષ થયા છે. એટલે સંવત ૧૯૭૧માં મહા વદ પાંચમના જ પુજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય વલ્લભસૂરિશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી આ સંસ્થા અસ્થિત્વમાં આવી છે. સંસ્થાને ઉદ્દેશ જૈન બાળાઓને ધાર્મિક-નૈતિક-વ્યવહારિક અને ઔદ્યોગિક શિક્ષણ આપી સ્ત્રી સમાજમાં સંરકારે રેડવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આ સંસ્થાને ઉદ્દેશ છે. જૈન બાળાઓ સાદુ અને પવિત્ર જીવન ગાળતાં શીખે, ધર્મ અને નીતિનું ઉરચ જ્ઞાન પ્રાપ્ત કરે, તેમનું આધ્યાત્મિક અને વ્યવહારિક જીવન ઉચ્ચ બનાવે, એજ આ સંસ્થાનું ધ્યેય છે. આ સંસ્થામાં દરેક બાળાને પાંચ વાગે ઉઠી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી પ્રતિક્રમણ કરવાનું હોય છે. પ્રભુ દર્શન-પ્રતિકમણ અને ધાર્મિક શિક્ષણ ફરક્યાત છે. ગામડાઓ જ્યાં ધાર્મિક અને વ્યવહારિક કેળવણીના સાધને નથી તેવા સ્થળની બાળાઓને તેમના ખર્ચે આ સંસ્થામાં દાખલ કરવામાં આવે છે, ઉપરાંત પોતાના ખર્ચે ન રહી શકનાર સામાન્ય સ્થિતિની બાળાઓને આશ્રમના ખર્ચ દાખલ કરવામાં આવે છે. તેમને શિક્ષણના તમામ સાધને પુરા પાડવામાં આવે છે. શ્રીમન્ત અને ગરીબ બને આ સંસ્થાને લાભ લે છે, બાળાઓને ઉત્તમ ગૃહિણીઓ બનાવવા ધાર્મિક અને વ્યહવારિક બને કેળવણું આ સંસ્થામાં આપવામાં આવે છે. વ્યહવારિક કેળવણી મહીલા વિદ્યાલય દ્વારા આપવામાં આવે છે. ગુજરાતની જન સમાજમાં આ એકજ સ્ત્રી કેળવણીની સંસ્થા છે. કેળવણીના આદર્શ મુજબ સમયાનું કુલ અન્ય સંસ્થાઓની. પેઠે અત્રે પણ કેટલીક ત્રુટિઓ છે પણ તે સહાગ્ય, સદ્દભાવથી દૂર કરી શકાય તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ '' આદર્શ કેળવણી–સ્રી કેળવણી કેવી હાવી જોઈએ શ્વેતા પ્રખર કેળવણીકારોના વિષય છે છતાં સ્ત્રી કેળવણી એવી હાય જેથી નીચેની આશાએ ફળીભૂત થાય. " The virtue dwell in her heart, The modesty play on her brow, The sweetness flow from her lips, That the industry occupy her hand. ' કારણ કે Knowledge and virtue, truth and grace, These are the robes of richest dress,' આવી સ્રો કેળવણી પ્રાપ્ત કરવાને શું કરવુ' ગ્ય છે તેતા દરેક સ્ત્રી સસ્થાએ વિચારવુંજ જોઈએ. આ પ્રગતિમાનૢ જમાનામાં ઉત્તમ ગૃહિણી થવાને કેટકેટલુ આવશ્યક છે. તે વિચારવુ જ ઘટે. આથી દરેક ઓમાં (૧) ભાતૃભાષામાં સારી રીતે વાંચી લખી શકે તેટલું શબ્દજ્ઞાન તા હાવુ જોઈએ. (૨) મોડ્યુંછુ માતા હૈાવાથી સુંદર રસાઇની કુશળતા ઢાવી જોઈએ. (૩) ગૃહે આંગણું સુ ́દર અને સુÀાભીત રાખવાની કળા હાવી જોઈએ. (૪) ગૃહવ્યવસ્થા ઉત્તમાત્તમ રાખવાનું ગૃહવારિક જ્ઞાન હાવુ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ (૫) ગુહની તમામ જોખમદારી તેના શીર હેવાથી ગૃહવ્યવસ્થામાં સરસામાનની ગોઠવણી સ્વહસ્તે કપડા સીવવાની કળા-સાદાઈ અને સુઘડતા રાખતાં, સગાનુસાર કરકસર કરતાં, ઘરમાં વસતા સર્વે ન્હાના મોટા માટે સેવા ભાવના, અને જીવન સુખમય વિતાવવાનું સામાન્ય જ્ઞાન હેવું જોઈએ. (૬) હદયની પવિત્રતા બહારની પવિત્રતાની આવશ્યકતા છે, આથી પિતાની પ્રતિષ્ઠાને શોભે તેવા સ્વચ્છ, સુંદર અને સાદા કપડાં પહેરતાં શીખવું જોઈએ અને સદાહીન, વિવેકહીન, પતિના ગમે તેવા સંજોગો હોય છતાં મુલામય વર પહેરવાની ભાવનાને સદંતર નાશ થવા જોઈએ. (૭) ઘરમાં માંદગીના પ્રસંગે આવવાને હંમેશા સંભવ છે. તે સમયે સ્ત્રી પિતાની હાજરીથી અડધા દુખે દૂર કરાવી શકે છે, તેવા માયાળુ સ્વભાવ સાથે ગૃહ વૈદ્યાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. (૮) સંગીત એ તે જગતમાં અત્યુત્તમ ભેટ છે. સંગીતથી ઘરમાં અનેરી મધુરતા વ્યાપે છે. શોક, ચિન્તા, અને વ્યગ્રતાને તેથી નાશ થાય છે. આથી સ્ત્રીના કંઠમાં સ્વાભાવિક કે મળતાં અને માધુર્ય હોવાથી સંગીતની તાલીમ પણ હેવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ (૯) સ્ત્રીઓના હાથ એને ઉત્તમ કળાના નમુના છે. સ્ત્રી એટલેજ કળાની દેવી, આથી ગૃહવ્યવસ્થાના પ્રત્યેક કાર્યમાં કળા હેવી જોઈએ. સાથે ઉત્તમ ભરત ગુંથણ અને સીવણ હેવું જોઈએ. (૧૦) વ્યહવારિક કેળવણી સાથે હૃદયની પવિત્રતા કેળવવા અને જીવનને તેના ઉચ્ચ માગે લઈ જવા, માનુષી જીવનની સાર્થકતા કરવા, ધર્મ અને નિતિનું જ્ઞાન હેવું જોઈએ. આતે સામાન્ય રૂપરેખા છે પણ આવું ઘણું ઘણું પ્રત્યેક સ્ત્રી સંસ્થામાં નિયમ રૂપે હોવું જોઇએ. જો કે તે દિશામાં કેટલુંક કાર્ય થાય છે તે અવશ્ય પ્રશંસાને પાત્ર છે છતાં જૈન સમાજની ભાવી પુનઃ રચના માટે જેટલું આવશ્યક છે તેટલું તે કયે જ છુટકે. આથી આ સંસ્થાના ઉત્સાહી કાર્યવાહકે તે કરવાને નહિ ચુકે એમ ઈચ્છું છું. આથી સારીય જૈન સમાજને સ્ત્રી કેળવણીના નામે હું વિજ્ઞપ્તિ કરૂં છું કે સમસ્ત ગુજરાતમાં સ્ત્રી કેળવણીની આ એકજ આપણી સંસ્થા છે તેને આદર્શો પહોંચાડવાને સે યથાશકિત ફાળો આપે કે જેથી સમસ્ત મહા ગુજરાતના જૈનેનું આ સંસ્થા ગૈારવ સ્થાન બને. પ્રથમ આ સંસ્થાનો વહીવટ સ્ત્રી વ્યવસ્થાપિકા મારફત થતા, પણ ગં. સ્વરૂ૫ રૂક્ષમણીબાઈના અવસાન પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ જાણીતા જન આગેવાનેની એક નવી વ્યવસ્થાપક કમિટી નિમવામાં આવી છે. આ સંસ્થાનું આજ સુધીનું જીવન એ રૂક્ષમણીબાઈને આભારી છે. તેઓ ઘણા ઉત્સાહથી આ સંસ્થાની સેવા બજાવતાં. આ સંસ્થા તેમનું પુણ્ય સ્મરણ છે. શાનતી હે એ ગતના આત્માને! : " આ સંસ્થાના મુખ્ય કાર્યવાહકમાં શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરી (પ્રમુખ) શેઠ દલીચંદ વીરચંદ ટ્રેઝરર) ઝવેરી ખીમચંદ કલ્યાણચંદ (સેક્રેટરી) ઝવેરી કેશરીચંદ હીરાચંદ , સિ ઉત્સાહથી સેવા આપે છે. પણ તેમના ઉત્સાહને પૂર્ણ વેગ આપવા જૈન સમાજ પૂર્ણ ફાળો આપે એજ મહેચ્છા વડાટા. (પડોળીપાળ) (૨) ઝવેરી બાલુભાઈ અમરચંદ જૈન કન્યાશાળા : સંરથાની સ્થાપના સંવત ૧૯૮૧ ના કાર્તિક સુદી પાંચમે થઈ. તેમાં કન્યાઓજ શિક્ષણ લે છે. હાલમાં પણ કન્યાએ આ સંસ્થાને લાભ લઇ રહી છે. નવકાર માથી મિગ્રન્થ સુધીને અભ્યાસ ચાલે છે. કેટલીક બાળાઓ ચોથા કમગ્રન્થમાં પણ છે. આ પાઠશાળામાં કોઇ સારી શિક્ષિકા ખાઈ રાખી બપોરના બૈરાઓને ભણાવવામાં આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૩ તા વડાચાટાના લત્તામાં આ સુંદર સસ્થા થઈ પડે. આશા છે કે આ 'સ્થાના કાર્યવાહુકા આ મામત પેાતાની ઉદાર વૃતિ દાખવશે. શાળાને સારી લાયબ્રેરી તથા શિક્ષક્રમ જરૂરી છે. અભ્યાસને સમય સવારના નવથી સાડાદશને રાખવામાં આવેલ છે. મર્હુમ ઝવેરીના ધર્મ પત્ની ખાઈ ઉમેદકાર આ સસ્થાના વહીવટ અને દેખરેખ રાખે છે. મકાન પણ તેમનું પેાતાનુજ છે. અવાર નવાર તેમના તરફથી ઇનામ પણ અપાય છે. શિક્ષક તરીકે માસ્તર ખીમચક્ર વ્રજલાલ કામ કરે છે, ગાપીપુરા ( માલી ફળીઆ ) (૩) જૈન તત્વ ધ પાઠશાળા આ સંસ્થાની સ્થાપના પૂજ્ય આચાર્ય મહાદાજ શ્રી સાગરાન સૂરિશ્વદજી મહારાજનાં સદુપદેશથી થઈ છે. નવલ બહેને પાઠશાળાના ઉપયોગ માટે પાતાનુ મકાન આપ્યુ હતુ. પણ તે પાઠશાળાને ચાગ્ય ન હેાવાથી ગીપીપુરા જૈન સમાજે નવુ મકાન ખધાવવા અને સંસ્થાના ખર્ચ નિભાવવા એક ફ્રેન્ડ કર્યું જેમાંથી હાલ વ્યવસ્થા કરવામાં આવે છે. નવલ મ્હેન સાથે સ્થાનિક કાર્ય વાઢકાની એક કમીટી નીમાઈ છે જે આ સસ્થાના વહીવટ કરે છે. ગેાપીપુરામાં ધાર્મિક ી કેળવણીની આ એક સારી સસ્થા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ગોપીપુરા, (૪) શ્રી જયકેર જ્ઞાન ઉગશાળા. પૂજ્ય મોહનલાલજી મહારાજના સદુપદેશથી આ સંસ્થા અસ્થિત્વમાં આવી છે. શેઠ હીરાચંદ મોતીચંદ ઝવેરીએ પિતાની પત્નીના સ્મરણાર્થે રૂ. ૨૦૦૦૦) વીસ હજારની ઉમદા સખાવત કરી તથા સ્વતંત્ર મકાન અપ આ સંસ્થાની સ્થાપના કરી છે. જૈન સમાજે પણ આ સંસ્થા માટે રેગ્ય ફાળો આપે છે. હાલમાં કુંદનલાલ હીરાચંદ મેતીચંદ આ સંસ્થાને વહીવટ કરે છે. આ સંસ્થાને ઉદ્દેશ સમાજના સી વર્ગમાં જ્ઞાન તેમજ ઉદ્યોગની કેળવણુ પુરી પાડવાનું છે. જ્ઞાનની બાબતમાં તે આ સંસ્થા પિતાને ફાળે આપી રહી છે, તે પ્રશંસનીય છે. છતાં ઉદ્યોગની બાબતમાં આ સંસ્થા પાસે સારૂં કાયમી ફન્ડ હેવા છતાં કંઈ કાર્ય નથી થતું એમ જોવાય છે. ભરત ગુંથણ સીવણ આદી સ્ત્રી ઉદ્યગોને પ્રચાર આ સંસ્થા મારફત ઘેરે ઘેર થે ઘટે. જન સમાજમાં ગૃહ ઉગે ફરી સજીવન કરવા આ સંસ્થાના ઉત્સાહી કાર્યવાહકે સમાજના હિતાર્થે પૂર્ણ લક્ષ આપશે એમ આશા છે. અમારી તેમને એ માટે વિજ્ઞપ્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય વિભાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું. જૈન સાહિત્ય અને સુરત. સુખ અને દુઃખ, દિવસ અને રાત્રી, તડકે અને છાયડે, ઉન્નતિ અને અવનતી, ત્યાગ અને ભેગ એ પરસ્પર વિરૂદ્ધ દ્વએ અનાદિથી જગતમાં પિતાનું ઘર કર્યું છે. કેઈ પણ દેશ-સમાજ કે વ્યકિત તેની છાયા તળેથી પસાર ન થઈ હેય એ શકય જ નથી, એજ રીતે માનુષી પ્રત્યેક કૃતિને તડ અને છાયડો જેવા પડે છે, પડયા છે. એ સમયને જ પ્રભાવ છે. સમયે સમયે તેમાં પરિવર્તન થયા કરે છે, એથી જ એ સૃષ્ટીકમ ગણાય છે. તેનેજ પરિવર્તનશીલતા કહેવાય છે. એ વિષયમાં કીડીથી કુંજર કે રાયથી રંક કેઈને આગ્રહ કામ આવતું નથી. સિાને તેના પ્રભાવ નિચે દબાવું જ પડે છે. એમજ આપણા જૈન સાહિત્યને ઈતિહાસ છે. જૈન સાહિત્ય પણ કુદરતના આ નિયમનને ભેગા થઈ પડયું છે. હજુય લગભગ તે દશા ભોગવે છે. કયાં સુધી ભગવશે તે જ્ઞાની જાણે, છેલ્લા બે ત્રણ સૈકાથી જૈન સાહિત્ય પેટીઓ અને પટારામાં સડયું, ભંડારમાં ઉષ્માઈઓને ભેગ થઈ પડયું.જૈન સમાજનું એ અણમોલ ધન પાટણ-જેસલમીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ze ભાત-લીંબડીખાદી શહેરાના ડારામાં છીન્ન ભીન્ન થયુ અને જેમ જેમ સમાજ તે પ્રત્યે બેદરકાર બનતી ગઈ તેમ. તેમ આ અખુટ અને અતુટ સાહિત્યના વિનાશ થવા લાગ્યા. એવુજ નામ તડકા અને છાયડા, એજ પરિવર્તનશીલતા. જૈન ધર્મ જગત્ ધર્મ હાઈ, સનાતન અને સત્ય ધર્મ હાઈ, જૈનાનું સાહિત્ય ધન સાથી અધિક હતું અને છે. આજે પાટણ-જેસલમીર–ખંભાત અને લીંબડીના ભડારા તેના પ્રમાણભુત છે. એ ભંડારા તપાસતાં જૈન સમાજને માલુમ પડયું કે જગતમાં એક પણ વિષય એવે નથી જે જૈનાચાÜથી ન લખાયેા હાય, એક પણ વિષય એવે ન હાય જેના અનેક પુસ્તકા જૈન ભડારામાં ન હોય ! જૈન સમાજે સમયે સમયે પ્રખર વિદ્વાના, સાહિત્ય-પ્રેમીએ અને સાહિત્યસેવકે ઉત્પન્ન કર્યા છે. જૈનાએ સાહિત્ય માટે લાખા અને અમજોના સદૃય કર્યો છે, અને એ સાહિત્ય સેવકાએ જૈન સાહિત્ય લક્ષ્મી અપરિમીત કરી છે. એ પૂર્વાચાર્યાએ ભાવી જનતા માટે અનેક વિધ્ પ્રયત્નો આદરી પેાતાના જ્ઞાનના વારસા સાહિત્યમાં અનેક ગ્રન્થા વાટે આપતા ગયા છે. ૫૦૦ ગ્રન્થાની રચના તા શ્રીમદ્ પૂર્વાચાર્ય ભગવાન ઉમા સ્વાતિજીએજ કરી છે. આચાર્ય મહારાજ શ્રી સિધ્ધસેન દિવાકર સૂરિજીએ જૈન સાહિત્યમાં યુગ પલ્ટો લાવી તેને સમૃધ્ધ કર્યુ. આચાર્ય મહારાજ શ્રી હરીભદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીએ ૧૪૪૪ ગ્રન્થની રચના કરી, જૈન સાહિત્યને અખુટ કર્યું. આગના સ્પષ્ટ રહયે તે શ્રીમાન ભદ્ર બાહુ સ્વામિએ જન સમાજને આપ્યા અને જૈનત્વને અમર કર્યું. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળ મહારાજાની દ્રવ્ય સહાધ્યથી સાડા ત્રણ કરોડ કેના પુસ્તકે રચી પાટણના ભંડારો સમૃધ્ધ કર્યા. શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયે એકસો આઠ પુસ્તક રચી જૈન સાહિત્યને અજશમર કર્યું. એવી એવી અનેક સાહિત્ય સેવા પૂર્વાચાર્યોએ અર્પે છે અને એ માર્ગે જૈનવને વિજયધ્વજ ફરકાવ્યું છે. જેનેની આ સમૃધ્ધ સાહિત્ય લક્ષમીએ પુરવાર કર્યું કે જૈન ધર્મ એ જગત્ ધર્મ છે! સારૂય જગત્ તેને ગમે તેટલો લાભ લે તે પણ તે ખજાને ઓછો થાય તેમ નથી. આજ જૈનત્વને વિજય છે. એ તે ઈતિહાસ પ્રસિદ્ધ છે કે આ ભારતવર્ષ પર અનેક લડાઈઓ થઈ. અનેક ધાર્મિક ઝગડાઓ થયાં. બધ્ધ અને જૈનેના ઝગડામાં કેટલુંય સાહિત્ય વિનાશ પામ્યું હિંદિ રાજાઓની અંદરોંદરની લડાઈઓએ કેટલુંય સાહિત્ય ધન ધુળ ભેગું કર્યું. મુસ્લીમ રાજાઓએ ભંડારોના ભંડાર પાણીમાં નાખ્યાં તે છતાં આજે પણ જૈન સાહિત્યને ખજાને કોઈપણ સમાજ કરતાં અધિકતર છે. એજ જૈન સાહિત્યની સમૃદ્ધિ વિષે સાક્ષીભુત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ SO પણ કાળચક્રના પ ́ઝમાં કાણુ નથી સપડાયું ? કાળે કરી સાહિત્ય ધન ગુમાવતાં ગયાં. તે પ્રત્યેની અભિરૂચી ઘટતી ગઈ અને બેદરકારી વધતી ગઇ. વધારામાં સમાજમાં અજ્ઞાનતા પ્રસરી. પરિણામે પાથએ અને પાનાને હાથ પણ ન અડકાડાય. ભડારાના તા માત્ર દર્શનજ થાય, તેને ઉપયેગ તે થાયજ નહિ એવી માન્યતા સમાજમાં ઘર કરી એડી. વૃધ્ધિ કરવાની તે માજીએ રહી પણ હતું તેટલુંય સાચવવાની શક્તિ ન રહી. પરિણામે જૈનેતરાએ લાખાના ખર્ચે આપણું સાહિત્ય લઈ લીધું, સાચુ કહીએ તે આપણે લુટાવ્યું. પરિણામે જે સાહિત્ય જૈનાને વાંચવા ન મલતુ તે ઈંગ્લેન્ડ અને જર્મની અદિ દેશેામાં પહેાંચ્યું અને તેનુ સશોધન થવા લાગ્યુ. સદ્ભાગ્ય માનીએ વાકભાગ્ય પણ જૈનેતરાના હાથે આપણા સાહિત્યના ઉદ્ધાર થયે એમ તે કહી શકાય. જૈનધર્મ નાસ્તિક છે.’ ‘જૈનધર્મ ઇશ્વરત્વ માનતા નથી? જૈન ધર્મ આખ ધર્મની શાખા છે.' જૈન ધર્મ વેદમાંથી ઉતરી આવ્યે છે' ઇત્યાદિ અનેક આક્ષેપેાએ જૈન ધર્મને છેલ્લી સદીમાં વગાવી નાખ્યા. જો તે સમયે જૈનામાં સાહિત્ય પ્રીતિ હાત, જૈના સાહિત્ય-રસીક ત, અને સાહિત્યના સત્ય ઉપયાગ કર્યાં હાત તે આ આક્ષેપે સાંભળવાના સમય ન આવત. છતાં કેટલીક વખત જે મને છે તે સારાજ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૧ એ મુજબ આ આક્ષેપોએ જેને જગાડયાં, જૈનેને સ્વકર્તવ્યનું ભાન કરાવ્યું. જૈનોને જીવનના ઘેરી માર્ગે વાળ્યા. એટલા માટે ઘડીભર તે તે આક્ષેપોને વધાવી લઈએ. - જ્યારે જૈન સમાજ જાગૃત થઈ ત્યારે સાહિત્ય અને સાહિત્ય ભંડારને ઉધ્ધાર એક ઉત્તમ કર્તવ્ય ક્ષેત્ર જણાયું અને કેટલાક સાહિત્ય સેવક-પૂજ્ય આચાર્યો અને સુવિહત મૂનિવરોએ આ દિશામાં એગ્ય ધ્યાન આપવા માંડયું. ધીમે ધીમે સાહિત્ય અને ભંડારોને ઉધ્ધાર થવા લાગે. જેના પરિણામે આજે પાછું જગત જૈન સાહિત્યથી, જૈન ધર્મની વિશાળતાથી, જગત્ વøભ જેન સિધ્યા તેથી, અને જૈન ધર્મની મહત્તાથી જાણીતું થયું. યુરોપ આદિ પશ્ચિમના પ્રદેશોમાં પણ જૈન ધમની યથાતથ્યતા સ્વિકારાઈ. ત્યાંના લેકે પણ જૈનત્વના પ્રશંસકો અને પૂજારીઓ બન્યા. ત્યાંની યુનીવરસીટીઓના અભ્યાસક્રમમાં જૈન સાહિત્યને સ્થાન મળ્યું, અને ભારતને પણ જૈન ધર્મની વિશાળતા અને મહત્તાની ખાત્રી થઈ. ભારતની યુનીવર્સીટીઓમાં પણ જેન સાહિત્ય દાખલ થયું, છતાં પણ જૈન સમાજે તે દિશામાં ઘણું ઘણું કરવાનું છે તે ભૂલવું જોઈતું નથી. આવું ઉત્તમ કર્તવ્ય ક્ષેત્ર મળે અને સુરતની શુરી જૈન જનતા આંખ મીંચી બેસી રહે તે સંભવેજ કેમ? સુરતે પણ આ ક્ષેત્રમાં સાહિત્યના ઉધ્ધાર અર્થે ઝુકાવ્યું.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સુરતને એગ્ય માર્ગદર્શક પણ મલ્યાં, જેમના સુપ્રયત્નનેજ સુરતના જૈનેની જાગૃતિ આભારી છે. તે શ્રીમદ્ આચાર્ય શ્રી સાગરાનંદ સૂરિજી. તેઓશ્રીએ આગમોના ઉધ્ધારનું પૂનિત કાર્ય આરંવ્યું. સાહિત્યના ઉદ્ધાર માટે અનેક વિધ પ્રયત્ન આદર્યા. તેમની એ અનન્ય સાહિત્ય ભકિતના શુભ ફળરૂપ આજે સુરતમાં શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફન્ડ અને “આગમાદય સમિતિ અસ્થિત્વમાં આવ્યાં, જેની કાર્ય-રેખા નીચે આપેલ છે, અને શાસન ભકત સુરતી જૈન જનતાએ પૂજ્ય આચાર્યશ્રીના સુપ્રયત્નોને વધાવી લીધા અને તે મારા પિતાને મળેલી લક્ષ્મીને યથાશક્તિ સદ્વ્યય કર્યો અને પિતાની શાસન ભકિતનું દિગ્દર્શન કરાવ્યું. આ ઉપરાંત પ્રાચીન સાહિત્યની રક્ષા અને ઉધ્ધાર અથ જૈન જનતા બાળ બ્રહ્મચારી સુપ્રભાવ સ્વ. આચાર્ય મહારાજશ્રી વિજ્ય કમલ સૂરિજીની પણ ઝણી છે. તેઓ શ્રીના સદુપદેશ અને જ્ઞાનવૃધ્ધી પ્રત્યેની અથાગ પ્રીતિથીજ “શ્રી વિજ્ય કમલ સુરિશ્વરજી પ્રાચિન હસ્ત લીખિત પુસ્તકચ્છાર ફન્ડ સ્થપાયું. આ ઉપરાંત પુસ્તકેય્યારના પવિત્ર કાર્યમાં યથાશકિત સેવા અર્પવા અને જૈન સાહિત્યને બહાર લાવવા “શ્રી નગીનચંદ મંછુભાઈ સાહિત્ય ઉધ્ધાર ફન્ડ” સ્થપાયું. આ કન્ડ પણ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સૂરિજીના સદુપદેશને જ આભારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૩ આમ સાહિત્યના ઉધ્ધારના પૂનિત કાર્યમાં સુરતમાં, (૧) શ્રી દેવચંદ લાલભાઈ પુરતટેચ્છાર ફન્ડ અને આગોદય સમિતિ. (૨) શેઠ નગીનચંદ મંછુભાઈ જૈન સાહિત્યેષ્ઠાર ફન્ડ. (૩) શ્રી વિજયકમલસૂરિશ્વરજી પ્રાચિન હસ્ત લીખિત પુસ્તકધ્ધાર ફન્ડ અસ્થિત્વમાં આવ્યાં છે. આ ઉપરાંત ખાનગી ગૃહસ્થો અને ભંડારો તરફથી પણ કેટલાક પુસ્તકો છપાયા છે અને હજુ પણ છપાય છે. આ સિા સંસ્થાઓએ સાહિત્યના ઉધ્ધારમાં સંગીન ફાળે આપે છે તેથી તે જૈન સમાજ સુવિદિત છે. આ સંસ્થાઓએ શાસનને શોભાવ્યું છે. આથી જ સારીય જૈન સમાજ ઉપરોક્ત મહાત્માઓ-સંસ્થાઓ-તેના સ્થાપક અને વહીવટદારોની ત્રાણું છે. હજુ પણ આ કાર્યને વધુ યશસ્વી બનાવવાને આ સંસ્થાઓના વ્યવસ્થાપકે તનતોડ પ્રયત્ન આદરશે એમ સમાજને ખાત્રી ભરી આશા છે. સુરતમાં ઉપરની સંસ્થાઓ ઉપરાંત જ્ઞાન ભંડારે, અને લાઈબ્રેરીઓ પણ છે. સૈ જૈન સાહિત્યના પ્રચાર અને ઉધ્ધાર અર્થે યથાશકિત પ્રયત્ન કરી રહ્યા છે. તે અવશ્ય ધન્યવાદને પાત્ર છે. સા સંસ્થાની વિગતવાર નેધ નિચે અપાઈ છે. સિ પિતાના સુપ્રયાસ ચાલુ રાખે અને આ કાર્યને સંપૂર્ણ સફળતાએ પહોંચાડે એજ મહેચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. સાહિત્ય-રક્ષા. “શ્રી વિજય કમલ સૂરિશ્વરજી પ્રાચિન હસ્તલિખિત પુસ્તકેદ્ધાર ફન્ડ-સુરત.' જે જૈન સાહિત્ય હાલ ભંડારોમાં જોવાય છે તે મુખ્યતઃ હસ્તલિખિત છે. તેમાંથી કેટલાય પુસ્તક પ્રકાશિત થયા છે, થાય છે, અને થશે, છતાં શક્ય છે કેટલાક અમુકય પ્રાચિન પુસ્તકો નષ્ટ થયા હોય-થતાં હેય. તેની રક્ષા કરવા એક ફડની જરૂર હતી. તે ઉપરના ફડે પુરી પાડી છે. આ ફંડનો ઉદ્દેશ નહિ છપાયેલા એવા જીર્ણ થતાં હસ્ત લીખિત પુસ્તકો નવેશર લખાવવાને છે. આ ફન્ડ સ્વ. આચાર્ય વિજય કમલ સૂરિશ્વરજીના સદુપદેશથીજ અસ્થિત્વમાં આવ્યું છે. આ ફન્ડ તરફથી હાલ પચાશેક પુસ્તક લખાયા છે. પુસ્તકોની પસંદગી માટે આ ફન્ડના સ્થાપન સમયે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી સાગરાનંદ સૂરિ શ્વરજી તથા આચાર્ય મહારાજશ્રી વિજય કમલ સૂરિશ્વરજી તથા અન્ય સુવિહિત મુનિરાજેની એક સમિતિ જેવું નિમવામાં આવ્યું છે. આ ફન્ડ તરફથી પુસ્તકે લખાવી તે શ્રી જૈન આનંદ પુસ્તકાલયમાં મુકવામાં આવે છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનું ફંડ રૂ. ૨૫૦૦૦) આશરેનું છે. તેની વ્યવસ્થા કરવાને સ્થાનિક બાર ગૃહસ્થની એક કમિટી નિમવામાં આવી છે. તેના સેક્રેટરીઓ તરિકે રા. જેચંદ દયાચંદ ઝવેરી તથા રા. ભાઈચંદ નગીનચંદ ઝવેરી ચલાવે છે. આ સંસ્થા સાહિત્ય રક્ષામાં સુંદર ફળ આપશે એમ સિને આશા છે. સાહિત્ય પ્રકાશન સંસ્થાઓ શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકો ધાર ફન્ડ તથા આગમાદય સમિતિ. સ્થાપના. સને ૧૯૦૯ માં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સૂરિશ્વરજીના સદુપદેશથી મુખ્ય વહીવટદાર રા. જીવણચંદ સાકરચંદ ઝવેરી. સુરત એટલેજ દાનની જલવન્ત મૂર્તિ. સુરતી જૈને લાખ કમાઈ શકે છે અને લાખે સુમાર્ગે વાપરી શકે છે. આ પ્રજામાં જન્મતા જ ઉદારતા વસી છે. સાક્ષર શીરોમણું આગમોધ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદ સૂરિશ્વરજીએ આજ કારણે સુરતને ઉત્તમ કર્તવ્ય ક્ષેત્ર તરીકે પસંદ કર્યું અને તેઓશ્રીના સદુપદેશના અમ્બલીત પ્રવાહથી સુરત જૈન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Ex * સમાજે અનેક સમજોપયેગી શુભ કાર્યો કર્યાં છે. તેમાંય સાહિત્યેાધારનુ જે મહાભારત કામ કર્યું છે. તેથી તે સુરત આજે સારાય સમાજનું પ્રીય સુરત થઇ પડયું છે. તે શુભ કાર્યોમાં શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકાધાર ફ્રેન્ડ' અતિ મહત્વનું કાર્ય થયેલ છે, જે માટે સારીય જૈન સમાજ ગૈારવ લઇ શકે છે અને ગૈારવ લે તેવુ સંગીન કાર્ય આ સંસ્થાએ કર્યું' છે. એજ કારણે સારીય જૈત સમાજ ઉપ રોકત મહાત્માની ઋણી છે. આ રૅન્ડના એકજ ઉદ્દેશ છે અને તે ‘જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ધાર્મિક સાહિત્યની જેવું કે પ્રાકૃત-સ'સ્કૃતમાગધી-ગુજરાતી-અને અંગ્રેજી વિગેરે ભાષામાં લખાયેલાંવહેંચાયેલાં-પ્રાચીન પુસ્તકો-કાવ્યો-નિબધા અને લેખે વિગેરેની જાળવણી-ખીલવણી અને અભીવૃધ્ધિ કરવી. આથી આ ઉદ્દેશાનુસાર આ ફ્રેન્ડે જે કાર્ય કર્યુ છે તેની પ્રગતિ અને સગોનતા જોતાં આ સંસ્થાએ જૈન સાહિત્યમાં યુગ પલ્ટા કર્યાં છે એમ વિના વિલ'એ કહી શકાય. આ ફ્રેન્ડને ટુ'ક ઇતિહાસ પણ જણાવવે જરૂરી છે. મહુમ શેઠ દેવચંદ લાલભાઇ ઝવેરીએ પેાતાના વીલમાં રૂા. ૪૫૦૦૦) પીસ્તાલીસ હજારની ઉમદા રકમ જૈન સાહિત્યે ખાર અર્થે વાપરવા જણાવેલું. પાછળથી તેમના સુપુત્ર શેઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ગુલાબચંદ દેવચંદ ઝવેરીએ પિતાના મહંમ પિતાની યાદગીરીમાં રૂ. ૨૫૦૦૦) પચીસ હજારની રકમ ઉપરોકત રકમમાં ઉમેરી. આ બને રકમને એકઠી કરી પૂજ્ય આચાર્ય. મહારાજ શ્રી સાગરાનંદ સૂરિશ્વરજીના સદુપદેશથી શેઠ. ગુલાબચંદ દેવચંદ ઝવેરીની સંમત્તીથી તેમના પીતાશ્રીના સ્મરણાર્થે સને ૧૯૦લ્માં “શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફન્ડ' સ્થપાયું. એક સમિતિ નિમી તેનું ટ્રસ્ટડીડ કર્યું. આ રિતે આ સંસ્થા સુરતમાં અસ્થિવ પામી શકી છે. શુભ કાર્યો કેઈના અટકતા નથી, તેમ આ કાર્યમાં મહું શેઠ દેવચંદ લાલભાઈના સુપુત્રી તે મમ શેઠ મુળચંદ નગીનદાસની વિધવા બાઈ વીજકેર તરફથી રૂા. ૨૫૦૦૦) પચીસ હજારની રકમ આ સંસ્થાને ભેટ મલી અને ત્યારબાદ આ ટ્રસ્ટ ફન્ડના એક મુખ્ય ટ્રસ્ટી મહેમ શેઠ નગીનચંદ ઘેલાભાઈ ઝવેરીએ પણ પિતાના વીલમાં રૂ. ૨૦૦૦) બે હજાર આ સંસ્થાને આપવા જણાવેલું. તે મુજબ બધી રકમ એકઠી થતાં રૂપીઆ એક લાખનું ફન્ડ થયું. આજ સુધીમાં અનેક ગ્રન્થનું પ્રકાશન જે ભાગ્યેજ બની શકત તે આ સંસ્થા મારફત થયું છે. આજ સુધીમાં લગભગ ૭૦ ગ્રન્થ આ સંસ્થા તરફથી છપાયા છે તેનું લીસ્ટ આ સાથે આપ્યું છે. આ રીતે આ સંસ્થાએ જૈન સાહિત્યની જે સેવા બજાવી છે તે અમુલ્ય છે, તે માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજ આ સંસ્થાની રાણી છે. આ સંસ્થાએ જૈન સમાજમાં સાહિત્ય પ્રિતી વધારી છે, અને જૈનેતર સમાજોમાં જૈન સાહિત્ય પ્રત્યે બહુમાન અપાવ્યું છે. આથી જ સાહિત્ય પ્રકાશનની જૈન સમાજમાં જે મહા સંસ્થાની જરૂર હતી તે આ સંસ્થાએ પુરી પાડી છે એમ કહેવામાં જરાય અતિશકિત નથી. * આ સંસ્થાના મુખ્ય વહીવટદારોમાં કેટલાક સમય મહેમ શેઠ નગીનચંદ ઘેલાભાઈએ પ્રશંસનીય કામ કર્યું છે. ત્યારબાદ આ સંસ્થાને વહીવટ શેઠ જીવણચંદ સાકરપંચ ઝવેરી કરી રહ્યા છે. જૈન સમાજનું ગૌરવ તેઓ વધારી રહ્યા છે. આ સંસ્થાનું કાર્ય “આગળ અને આગળ ધપે એજ અનન્ય શાસન દેવને પ્રાર્થના! શ્રીઆગમેદય સમિતિ તરસ્થી પ્રસિદ્ધ થયેલા ગ્રન્થની યાદી અંક ગ્રંથનું નામ, તેના કર્તા વિગેરે ૧ આવશ્યક ભાગ ૧ શ્રી સુધર્માસ્વામી કૃત, શ્રીભદ્રબાહુ સ્વામીકૃત નિયુક્તિ અને શ્રીહરિભદ્રસૂરિની ટીકા સહિત. ૨ આવશ્યક ભાગ ૨ ઉપર પ્રમાણે, ૩ આવશ્યક ભાગ ૩ ) ૪ આવશ્યક ભાગ ૪ » Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ અંક ગ્રંથનું નામ, તેના કર્તા વિગેરે. ૫ આચારાંગ ભાગ ૧ શ્રી સુધર્માસ્વામીકૃત, શ્રીભદ્રબાહુ' સ્વામીકૃત નિર્યુકિત અને શ્રીશશાંકાચાર્યની ટીકા સહીત. ૬ આચારાંગ ભાગ ૨ ઉપર પ્રમાણે. ૭ ઔપાતિકસૂત્ર શ્રી અભયદેવસૂરિની ટકા સહિત ૮–૧૧ પરમાણુ, નિગોદ, પુદ્ગલ અને બંધ છત્રીસી. ૧૨ ભગવતીસૂત્ર ભાગ ૧ શ્રીસુધર્માસ્વામીકૃત, શ્રીઅભયદેવ સૂરિની ટીકા સાથે. ૧૩ ભગવતીસૂત્ર ભાગ ૨ ઉપર પ્રમાણે, ૧૪ ભગવતીસૂત્ર ભાગ ૩ , ૧૫ સમવાયાંગ ૧૬ નન્દીસૂત્ર શ્રીદેવવાચકગણિત, શ્રીમલયગિરિની ટીકા સાથે. ૧૭ ઓઘનિર્યુકિત શ્રીસુધર્માસ્વામીકૃત શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિકિત અને શ્રી દ્રાણાચાર્યની ટીકા સાથે. ૧૮ સૂત્રકૃતાંગ શ્રીધર્માચાર્યકૃત, શીશીલાંકાચાર્યની ટીકા થે. ૧૯ પ્રજ્ઞાપના સૂત્ર (પૂર્વાર્ધ) શ્રીશ્યામાચાર્ય કૃત, શ્રીમલયગિરિની ટકા સાથે. ૨૦ પ્રજ્ઞાપનાસૂત્ર (ઉત્તરાર્ધ) ઉપર પ્રમાણે, ૨૧ સ્થાનાંગસૂત્ર (પૂર્વાર્ધ) શ્રીસુધર્માસ્વામીત, શ્રીઅભયદેવ સૂરિની ટીકા સાથે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ અંક ગ્રંથનું નામ, તેના કર્તા વિગેરે. ૨૨ સ્થાનાંગસૂત્ર (ઉત્તરાર્ધ) ઉપર પ્રમાણે. ૨૩ અંતકૃદશાદિ ત્રણ સૂત્રે, શ્રીઅભયદેવસૂરિની ટીકા સાથે.. ૨૪ સૂર્યપ્રજ્ઞપ્તિ, શ્રીમલયગિરિસૂરિની ટીકા સાથે. ૨૫ જ્ઞાતાધર્મકથાગ પૂર્વ મુનિવર્યકૃત, શ્રીઅભયદેવસૂરિની ટકા સાથે. ૨૬ પ્રશ્નવ્યાકરણ પૂર્વ મુનિવર્યકૃત, શ્રીભયદેવસૂરિકૃત ટીકા સાથે. ર૭ સાધુ-સમાચારી-પ્રકરણ પૂર્વ મુનિવયકૃત. ૨૮ ઉપાસકદશા શ્રીઅભયદેવસૂરિની ટીકા સાથે. ૨–૩ર (૨) અષ્ટક-પ્રકરણ તથા (૨) પદર્શનસમુચ્ચય, ૩૩ નિયાવલી સૂત્ર શ્રીશ્રીચંદ્રસૂરિની ટીકા સહિત. ૩૪ વિશેષાવશ્યક ગાથાને અકારાદિક્રમ. ૩૫ વિચારસાર પ્રકરણ શ્રી પ્રદ્યુમ્નસૂરિકૃત, શ્રીમાણિકયસાગરે રચેલી છાયા સાથે. ૩૬ ગચ્છાચારપન્ના શ્રીનાવર કષિની ટીકા સાથે. ૩૭ ધર્મબિંદુ પ્રકરણ શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીમુનિચંદ્રસૂરિની ટીકા સાથે. ૩૮ વિશેષાવશ્યક ભાગ ૧ જિનભદ્રગણિકૃત, ગુજરાર્તી ભાષાન્તર કર્તા મી. ચુનીલાલ હકમચંદ. ૩૯ જૈન ફિલસફી (અંગ્રેજીમાં) વીરચંદ રાઘવજી ગાંધીકૃત૪૦ વેગ ફિલેફી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ અંક થતું નામ, તેના કર્તા વિગેરે ૧ કર્મ ફિલોસેફ એ છે ૪૨ રાયપણુસૂત્ર. જય અગ્રવાર, જ નહીસર (બીજી આવૃત્તિ). છપાય છે. ૧. વીરભક્તામર ઉપાધ્યાય શ્રી ધર્મવનગણિત સક તથા નેમિ-ભકતાસર શ્રીભાવપ્રસારિત સીટી, ગુજરાતી ભાષાંતર સાથે. ૨. પંચસંગ્રહ. ૨. વિશેષાવશ્યક ભાગ ૨ ગુજરાતી ભાષાંતર સાથે ૪. આચારપ્રદીપ, ૫. આવશ્યક શ્રીમગિરિકૃત ટીકા સહિત. ૬. નન્દીઆલિ. ૭. ચતુર્વિશતિક આપહિરિકૃત, ટીમ તથા ગુજરાતી ભાષાંતર સાથે. ૮. સ્તુતિ ચતુર્વિશતિકા શ્રીભનમુનિરાજદૂત, ટકા તથા ગુજરાતી ભાષાંતર સાથે. ૯ ચતુર્વિશતિજિનાનનતુતિ શ્રીમવિજયગણિકા, ટીકા તથા ગુજરાતી ભાષાંતર સાથે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સરસ્વતીભકતામર શ્રીધર્મસિંહસૂરિકત, તથા શાન્તિ ભકતામર શ્રી કીર્તિવિમલમુનિરાજકૃત, ટકા તથા ગુજ રાતી ભાષાંતર સાથે ૧૧. ધનપાલ-પંચાશિકા, ટકા તથા ગુજરાતી ભાષાંતર સાથે. ૧૨. ભકતામર-સ્તોત્ર શ્રીમાનતુંગસૂરિકૃત, શ્રીગુણાકરસૂરિ તેમજ ઉપાધ્યાય શ્રી મેઘવિજયકૃત ટીકા સાથે. ૧૩. જૈનધર્મવરસ્તોત્ર શ્રીભાવપ્રભસૂરિકૃત, પજ્ઞ ટીકા સહિત ૧૪. લીંબડી આદિ ભંડારની પ્રતિઓનું સૂચી-પત્ર. ૧૫. લકપ્રકાશ (ગુજરાતી ભાષાંતર સાથે) ૧૬. જીવસમાસ. ૧૭. પ્રવજ્યાદિ કુલકે. ૧૮. સ્તુતિ-ચતુર્વિશતિકા શ્રીભનમુનિરાજકૃત, શ્રીજયવિજય પ્રમુખ ચાર મુનીશ્વરોએ રચેલી ટીકાઓ સહિત. ૧૯ ભવભાવના. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફન્ડ તરફથી " પ્રસિદ્ધ થયેલા પ્રત્યેની યાદી. અંક ગ્રન્થનું નામ, તેના કર્તા વિગેરે. ૧ શ્રીવીતરાગસ્તોત્ર શ્રી હેમચંદ્રાચાર્યકૃત, શ્રીપ્રભાચંદ્રસૂરિએ રચેલી તેમજ મુનિશ્રીવિશાલરાજના શિષ્ય રચેલી ટીકા સહીત. ૨ શ્રમણપ્રતિક્રમણસૂત્રવૃત્તિ પૂર્વ મુનિવકૃત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩ સ્યાદ્વાદભાષા શ્રોશુભવિજયગણિકત, ૪ શ્રીપાક્ષિક સૂત્ર, ખામણું અને પાક્ષિક સૂત્ર ઉપર શ્રીયશે દેવસૂરિકૃત ટીકા સહિત. ૫ અધ્યાત્મમત પરીક્ષા મહામહોપાધ્યાય શ્રીયશોવિજયકૃત પજ્ઞ ટીકા સાથે ૬ શ્રીડશક પ્રકરણ શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીયશવિજય અને - શ્રીયશભદ્રની ટીકા સાથે. ૭ શ્રીકલ્પસૂત્ર શ્રીભદ્રબાહસ્વામીકૃત, શ્રીવિનયવિજય ઉપાધ્યાયની ટીકા સહિત. ૮ વંદારૂ વૃત્તિ, શ્રીદેવેન્દ્રની ટીકા સાથે.. ૯ દાનકલ્પમ (ધન્ના-ચરિત્ર) શ્રીજિનકીર્તિસૂરિકૃત. ૧૦ એગ ફિલસફી (અંગ્રેજીમાં) શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધીકૃત. ૧૧ જ૫કલપલતા મુનિશ્રીરત્નમંડણકૃત. ૧૨ ચોગદષ્ટિ સમુચ્ચય શ્રીહરિભદ્રસૂરિકૃત, પણ ટીકા સાથે ૧૩ કર્મ ફિલેસેફિી (અંગ્રેજીમાં) શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધીકૃત. ૧૪ આનંદ કાવ્ય મહેદધિ મૈતિક ૧ હું ગુજરાતી કાવ્યને સંગ્રહ) ૧૫ શ્રીધર્મપરીક્ષા પંડિત પસાગરકૃત. ૧૬ શાસવાર્તાસમુચ્ચય શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીયશવિજય ઉપાધ્યાયની ટીકા સહિત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કર્મપ્રકૃતિ શ્રી શિવશર્માચાર્યો, શ્રીમલયગિરિસૂરિની ટીકા સહિત. ૧૮ કલ્પસૂત્ર શ્રીભદ્રબાહુસ્વામીકૃત. શ્રીકાલિકાચાર્યની કથા સહિત. ૧૯ પંચપ્રતિક્રમણ સૂત્ર, પ્રાચીન મુનિરાજકત. ૨૦ આનંદ કાવ્ય મહોદધિ મૈતિક ૨ જું (ગુજરાતી કાબેને સંગ્રહ). ૨૧ ઉપદેશરત્નાકર, શ્રીમુનિસુંદરસૂરિકૃત. રર આનંદ કાવ્ય મહેદધિ મકિતક ૩ જી (ગુજરાતી કાવ્ય સંગ્રહ.) ૨. ચતુર્વિશતિજિનાલંદતુતિ શ્રીમેરૂપિયગણિત. ૨૪ પુરૂષચરિત મુનિક્ષેમકરરાણિકૃત. ૨૫ સ્થૂલભદ્રચરિત શ્રીજ્યાનંદસૂરિકૃત. ૨૬ શ્રીધસંગ્રહ ભાગ ૧ શ્રીમાનવિજ્ય ઉપાધ્યાયકૃત. ર૭ સંગ્રહણી સૂત્ર શ્રીશ્રીચંદ્રસૂરિકૃત, શ્રીદેવભદ્રસૂરિની ટીકા સહિત. ૨૮ સભ્યત્વપરીક્ષા (ઉપદેશ શતક) શ્રીવિબુધવિમલસૂરિકૃત, ૨૯ લલિતવિસ્તરા (ચૈત્યવંદન સૂત્ર) શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીમુનિચંદ્રસૂરિની ટીકા સહિત. ૩૦ આનંદ કાવ્ય મહોદધિ મૈતિક ૪ થું ( ગુજરાતી કાવ્ય સંગ્રહ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અનુગદ્વાર સૂત્ર (પૂર્વાર્ધ) શ્રી હેમચંદ્રસૂરિકૃત. ૩ર આનંદ કાવ્ય મહોદધિ મૈ ક્લિક ૫ મું (ગુજરાતી કાવ્ય સંગ્રહ). ૩૩ ઉત્તરાધ્યયન ભાગ ૧, શ્રીભદ્રબાહસ્વામીત નિકિત અને શ્રી શાંતિસૂરિની ટીકા સહિત ૩૪ મલયસુંદરીચરિત્ર શ્રી તિલકસૂરિકત. ૩૫ સમ્યકત્વસતિ શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીસંઘતિલકાચા ની ટીકા સહિત. ૩૬ ઉત્તરાધ્યયન ભાગ ૨, શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિર્યુક્તિ તથા શ્રી શાંતિસૂરિની ટીકા સહિત. ૩૭ અનુગદ્વાર સૂત્ર (ઉત્તરાર્ધ) શ્રી હેમચંદ્રસૂરિકૃતિ. ૩૮ ગુણસ્થાનકમારેહ શ્રીરત્નશેખરસૂરિકૃત, પણ ટીકા સાથે ૩૯ ધર્મ સંગ્રહણી ભાગ ૧ શ્રીહરિભદ્રસૂરિકૃત, શ્રીમલય- ગિરિની ટીકા સહિત. ૪૦ ધર્મકલ્પદ્રુપ શ્રીઉદયધર્મગણિકૃત. ૪૧ ઉત્તરાધ્યયન ભાગ ૩, શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિર્યુક્તિ અને શ્રીશાન્તિસૂરિની ટકા સહીત. ૪ર ધર્મસંગ્રહણી ભાગ ૨ શ્રીહરિભદ્રસૂરિસ્કૃત, શ્રીમલયગિ રિઆચાર્યની ટીકા સહિત. ૪૩ આનન્દ કાવ્ય મહોદધિ મૌતિક ૬ ડું ( ગુજરાતી કાને સંગ્રહ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પિડનિતિ શ્રીભદ્રબાહુસ્વામીકૃત, શ્રીમલયગિરિ - આચાર્યની ટીકા સહિત ૪૫ ધર્મ સંગ્રહ (ઉત્તરાર્ધ) શ્રીમાનવિજય ઉપાધ્યાયકૃત. ૪૬ ઉપમિતિભવપ્રપંચકથા (પૂર્વાર્ધ) શ્રીસદ્ધાષ મુનિરાજત ૪૭ દશવૈકાલિકસૂત્ર શ્રીશઠંભવસૂરિકૃત, શ્રીહરિભદ્રસૂરિની ટીકા સહિત. ૪૮ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર, શ્રીરત્નશખસૂરિની ટીકા સહિત. ૪૯ ઉપમિતિભવપ્રપંચકથા ઉત્તરાર્ધ શ્રીસદ્ધષિ મુનિરાજકૃત ૫૦ જીવાજીવાભિગમ શ્રીમલયગિરિની ટીકા સહિત. ૫૧ સેનપ્રશ્ન (પ્રનેત્તર રત્નાકર) શ્રી શુભવિજયગણિકૃત, પર જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ પૂર્વાર્ધ) શ્રીશાન્તિચંદ્રની ટીકા સહીત. ૫૩ આવશ્યક વૃત્તિ ટિપ્પણ શ્રી હેમચંદ્રસૂરિકૃત, ૫૪ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ (ઉત્તરાર્ધ) શ્રીશાન્તિચંદ્રની ટીકા સહિત. ૫૫ દેવસરાઈપ્રતિક્રમણ પૂર્વ મુનિવર્યકૃત. ૫૬ શ્રી પાલચરિત્ર (સંસ્કૃત) શ્રીજ્ઞાનવિમલસૂરિકૃત. પ૭ સૂકતમુકતાવલિ. ૫૮ પ્રવચનસારેષ્ઠાર (પૂર્વાર્ધ)શ્રીનેમિચંદ્રસૂરિકત, શ્રીસિદ્ધસેન - સુરિની ટીકા સહિત. ૫૯ તંદુલયાલિય (ચરણ) શ્રીવિજયવિમલની ટીકા સહિત ૬૦ વિંશતિસ્થાનકચરિત શ્રીજિનહર્ષગણિત ૬૧ કલ્પસૂત્ર શ્રીભદ્રબાહુ સ્વામીકૃત, શ્રીવિનયવિજ્યની ટીકા સહિત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૭ દર સુએધસમાચારી શ્રીોચદ્રાચાર્યકૃત. ૬૩ સિરિસિરિવાલકડા (શ્રીપાલચરિત્ર) શ્રીરત્નશેખસૂરિકૃત. ૬૪ પ્રવચનસારાધાર (ઉત્તરાધ) શ્રીનેમિચંદ્રસૂરિષ્કૃત, સટીક ૬૫ લાક પ્રકાશ ભાગ ૧ àા દ્રવ્યàાકપ્રકાશ સપૂર્ણ ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત, ૬૬ આનંદ કાવ્ય મહેાદધિ માકિતક છ મુ • ૬૭ શ્રીતત્વાર્થાધિગમસૂત્ર (અધ્યય ૧ થી ૫, પહેલા ભાગ) વાચકવર્ય ઉમાસ્વાતિજીકૃત, સિધ્ધસેનગણિજીની ટીકાસહિત છપાય છે. ૧ પંચ વસ્તુ. ૨ ચાસણપચન્ના. ૩ કથાકાશ શ્રીરાજશેખરકૃત. ૪ અષ્ટલક્ષી (અર્થરત્નાવલી), સમયસુન્દરઉપાધ્યાયકૃત ૫ જિનપ્રભસૂરિકૃત સ્તેત્રાદિ. ૬ લેપ્રકાશ (ક્ષેત્ર લેાક વગેરે). છ નવપદપ્રકરણું, ૮ નવદલવૃત્તિ. હું વિચારરત્નાકર. ૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર (બીજો ભાગ). ૧૨ આનંદ કાવ્ય મહેઇધિ નૈતિક ૮ મુ' (કુમારપાળરાસ), ૧૨ શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્વાપન્નવૃત્તિ, ૧૩ નવ સ્મરણ (ટીક). ૧૪ પ્રિય‘કરન પકથા. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ શેઠ નગીનચંદ મંછુભાઈ જૈન સાહિત્ય દ્ધાર ફડ' સુરત, પરમ પૂજ્ય આગમોધ્ધારક આચાર્ય શ્રીમદ્ સાગરાનંદ સૂરિશ્વરજીના સદુપદેશથી સુરત જૈન સમાજે અનેક શાસન પ્રભાવક કાર્યો કર્યા છે અને તેઓ શ્રી પ્રત્યેને પિતાને પૂજ્યભાવ કર્યો વાટે જાહેર કર્યો છે. તેઓશ્રીની સલાહ સુચના અને સદુપદેશથી જે કાર્યો થયા છે તે પિક ઉપરોકત સાહિત્યઆધાર ફન્ડ પણ એક કાર્ય છે. આ ફંડને ઉદ્દેશ જૈન શ્વે. ધામિક સાહિત્યના પ્રાચીન તથા અર્વાચીન ગ્રન્થ ગુજરાતી થા હિંદી ભાષામાં છપાવી જૈન સમાજમાં સસ્તી કિંમતે વેચી ફેલા કરવાને છે. આવા ઉચ્ચ ઉદેશી કાર્યમાં નાણાની પરમ આવશ્યકતા રહે તે સ્વાભાવીક છે. પૂજ્ય આચાર્ય મહારાજના સદુપદેશથી મહેમ શેઠ નગીનચંદ મંછુભાઈએ પોતાના પાછળ સાહિત્યવ્હારના પૂનિત કાર્યમાં રૂ. ૨૫૦૦૦) પચીસ હજારની નાદર રકમ વાપરવા પિતાના સુપુત્ર અને બધુઓને જણાવ્યું. તે રકમમાં તેમના સ્વ. વડિલ પુત્ર શેઠ મોતીચંદ નગીનભાઈ ઝવેરીએ પિતાની પાછળ રૂ. ૫૦૦૦) પાંચ હજારની રકમ ઉમેરાવી પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે ઉપરનું સાહિત્યધ્ધાર ફન્ડ સ્થપાવ્યું. હાલમાં આ સંસ્થાનો વહીવટ શેઠ ભાઈચંદ નગીનચંદ ઝવેરી કરે છે. જીએ પોતાની જ. વડિલ ન મધુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ આજ સુધીમાં આ ફન્ડ તરફથી અક્ષય કુમાર ચરિત્રનું ભાષાન્તર કરાવી તેના બે ભાગ પ્રગટ થાય છે. ત્રીજો ભાગ ટૂંક સમયમાં જ પ્રગટ થવાનો છે. આ સંસ્થા આવા અનેક ગ્રન્થ બહાર પાડી સાહિત્યની સંગીન સેવા બજાવે એજ હિદા . શ્રી જૈન સાહિત્ય ફન્ડ સુરત. સાહિત્ય-રસિક સુરતે સાહિત્યધ્ધાર અર્થે જુદી જુદી સંસ્થાઓ સ્થાપી સાહિત્યમાં નવયુગ પ્રવર્તાવ્યું છે. આગળ આપેલી સંસ્થાઓ ઉપરાંત બીજી પણ સંસ્થાઓ છે, જે પૈકી શ્રી જૈન સાહિત્ય ફન્ડ પણ એક છે. આ સંસ્થાનું ફેન્ડ રૂા. ૬૦૦૦) છ હજાર આસરેનું છે. તેમાંથી ચાર પુસ્તકો પ્રકાશીત થયાં છે. તેના મુખ્ય વહિવટદાર રા. દીપચંદ મગનભાઈ છે. હજુ પણ આ સંસ્થા બીજા પુસ્તકો બહાર પાડે તે ઈચ્છવા એગ્ય છે. આતે સા સાહિત્ય પ્રકાશનને અંગે વાત થઈ. પણ આ બધું સાહિત્ય પ્રકાશીત તે કર્યું, પણ તેને ઉપયોગ શું? એ સહેજે પ્રશ્ન ઉદભવે. સુરતે તેને વિચાર નથી કર્યો એમ નથી. જે જે સાહિત્ય પ્રકાશીત થયું છે, થવાનું છે એ સૈ પુસ્તકનો સંગ્રહ પણ જુદા જુદા ભંડાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ મારફત કરવામાં આવ્યું છે. એ સિા ભંડારાના પુસ્તકને સંગ્રહ એટલે સુંદર છે કે હિંદુસ્તાનની કેઈપણ સારામાં સારી લાયબ્રેરી સાથે સુરત હરિફાઈ કરી શકે તેમ છે. આ અમારા સુરતનાં ભંડારો એ ભાવના કરતાં જગતને જણાવવા-જગને જૈન સાહિત્યની વિશાળતા અને સમૃદ્ધિનું ભાન કરવા, આ અમારા જ્ઞાનભંડારે, એ ભાવના ઉત્પન્ન થાય એમ સહદય પ્રાર્થના છે. છતાં આ સિા સાહિત્યના બહોળા વાંચન અર્થે દરેક જુદા જુદા ભંડાર છે. તેમાં જેની જેની હકિકત મળી છે તેની ટુંક રૂપરેખા અત્રે આપવામાં આવી છે. ગેપીપુરા–સુરત. શ્રી જન આનંદ પુસ્તકાલય. આ સંસ્થા આચાર્ય મહારાજશ્રી સાગર સૂરિશ્વરજીના સદુપદેશથી ઉત્પન્ન થઈ છે. આ પુસ્તકાલયમાં મેટે સંગ્રહ ઉપરોક્ત આચાર્ય મહારાજને જ છે. છતાં દિન પ્રતિદિન નવું નવું સાહિત્ય હાર પડતું જાય છે, તેને પણ આ પુસ્તકાલયમાં સંગ્રહ કરવામાં આવે છે. તેને માટે એક સ્વતંત્ર નિભાવ ફન્ડ પણ છે. તેને માટે એક સ્વતંત્ર મકાન. પણ છે. ધીમે ધીમે આ સંસ્થામાં ઘણે સારે સંગ્રહ કરવામાં આવ્યું છે. આથી જ આ સંસ્થાને નવા મકાનની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ જરૂર પડી. આથી બીજું મકાન તેની બાજુમાં જ આ સંસ્થાના મકાનની સાથે જ ઉભુ કરવાની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં જૈન પુસ્તકાલયમાં આ સંસ્થાને લાભ સાથી. મોટી સંખ્યા લે છે, અને તેથીજ તેની સગવડતા પણ છે. આ સે તેના ઉત્સાહી કાર્યવાહકના પ્રયત્નને આભારી છે. એકંદર વ્યવસ્થા ઘણી સુંદર છે. તેના મુખ્ય કાર્યવાહક રા. અમરચંદ મુળચંદ ઝવેરી છે. શ્રી મેહનલાલજી જ્ઞાનભંડાર. ગેપીપુરામાં બીજો ભંડાર શ્રી મોહનલાલજી જ્ઞાન ભંડાર છે. આ ભંડારના સંગ્રહકર્તા પૂજ્યશ્રી મેહનલાલજી મહારાજ સાહેબ છે. તેમના શિષ્ય મંડળે પણ પાછળથી પિતાને સાર સંગ્રહ મુક્યા છે. વ્યવસ્થા સુંદર છે. પુસ્તક પણ હેલાઈથી લોકોને વાંચવા મળે છે. આ ભંડાર તરફથી પુસ્તકે છપાવવાનું કાર્ય પણ થાય છે તે અવશ્ય પ્રશંષાને પાત્ર છે. તેનું સ્વતંત્ર સુંદર મકાન છે. આ સંસ્થાના મુખ્ય. કાર્યવાહક . ચુનીલાલ ગુલાબચંદ દાલીયા છે. શ્રી છનદત્તસૂરિ જ્ઞાન ભંડાર આ ભંડારના સંગ્રહ કર્તા શ્રી આચાર્યશ્રી કૃપાચંદ્ર સૂરિજી છે. સ ગ્રહ સારે છે. તેને મકાન પણ સ્વતંત્ર છે. તેના મુખ્ય વ્યવસ્થાપક રા. પાનાચંદ ભગુભાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ લર શ્રી હુકમ મૂનિજીને જ્ઞાન ભંડાર પૂજ્ય હકમ મનિજીના પુસ્તકને સંગ્રહ આ ભડારમાં છે. સમાજના વાંચન અર્થે પુરત કેની વ્યવસ્થા રાખવાની જરૂર છે. જો કે પુસ્તકના રક્ષણના કાર્યમાં નાણાની જરૂર છે. નાણાની સગવડ હાય તેજ કબાટ વિગેરે વસાવી શકાય, આ માટે સુરતની જૈન જનતા યોગ્ય ધ્યાન આપશે કે જેથી ભંડારને સ્વતંત્ર નિભાવ થઈ શકે, અને ત્યારેજ સુંદર વ્યવસ્થા પણ થઈ શકે. આ ભંડારના મુખ્ય કાર્યવાહક છે. રતનચંદ ખીમચંદ છે. શ્રી દેવસુર ગચ્છને સંગ્રહ આ સંગ્રહ શ્રી ધર્મનાથજીના દહેરાસરમાં છે. તેના વ્યવસ્થાપક રા. બાલુભાઈ સંઘવી છે. શ્રી આનસુર પુસ્તક સંગ્રહ આ સંગ્રહ શ્રી આદીનાથજીના દહેરાશરજીમાં છે. તેના વ્યવસ્થાપક રા. નવલચંદ ઘેલાભાઈ છે. વડાટા-સુરત. શ્રી મંદીર સ્વામિને સંડાર - વડાચાટામાં આ પ્રાચિન પુસતકેને ભંડાર છે. તેમાં હસ્ત લિખીત પુસ્તકને સારા સંગ્રહ છે. વ્યવસ્થા સારી છે. તેના મુખ્ય વ્યવસ્થાપક શ. ઠાકોરભાઈ ફૂલચંદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાઘેટા જ્ઞાન ભંડાર વડાટાના આખાય લેતામાં આ સુંદર ભંડાર છે.. મોટા ઉપાશ્રયના મકાનમાં જ છે. તે માટે સવતંત્ર મકાન હવું ઘટે. વડાચારાના જને આ ભંડારને સારો લાભ લે. છે. પુસ્તક સંગ્રહ પણ સારા પ્રમાણમાં છે. વ્યવસ્થા સુંદર છે તેની સુંદર વ્યવસ્થા તેના મુખ્ય વ્યવસ્થાપક શ. ફકીરચંદ ખીમચંદ ઝવેરીને આભારી છે. હાલમાં તેના વ્યવસ્થાપક સા. હીશચંદ હરખ છે. આ ઉપરાંત નવાપુરા–સગરામપુરા-હરિપુરા વિગેરે. લત્તાના ઉપાશ્રયમાં પુસ્તકોને સંગ્રહ કરવામાં આવે છે. કેટલાક સ્થળે લાયબ્રેરી જેવું પણ છે. તેના કાર્યવાહક તેને વિશાળ બનાવશે એમ આશા છે. થી માનભાઈ પ્રતાપચંદ લાઈબ્રેરી અને વાંચનાલય. કેટલાક સામાથી મમ શેઠ મગનલાલ પ્રતાપચંદ તક્ષથી આ લાઈબ્રેરી ખુલ્લી મુકવામાં આવી છે. તેમાં અર્વાચીન પુસ્તકને સંગ્રહ છે. જમતા તેને લાભ યે છે. આ સંસ્થાને શવતત્ર મકાનની જરૂર છે ઉપરાંત આ સંસ્થામાં વાંચનાલય પણ છે, દૈનિકપત્રો, અઠવાડીકપત્ર આવે છે. ગોપીપુશને આ લો આ લાયબ્રેરી તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ વાંચનાલયને સારો લાભ લે છે. આ સાથે તેને સારા સારા ગુજરાતી-હિંદિ-અંગ્રેજી માસીકે પણ મંગાવવાની જરૂર છે. આશા છે કે તેના કાર્યવાહકે આ તરફ એગ્ય ધ્યાન આપશે, અને આ સંસ્થાને સર્વાગ સુંદર બનાવશે. સેક્રેટરી તરીકે શા. હરખચંદ છોટુભાઈ ઉત્સાહથી કાર્ય કરે છે. સાહિત્ય વિભાગ પૂર્ણ કરતાં પહેલાં સુરતના જૈનેને એકજ વિજ્ઞપ્તિ કરવાની છે અને તે એજ કે આપણી સમાજને માટે ભાગ તેમાંય બાળકે અને સ્ત્રીઓ તે ખાસ કરીને પિતાની નિરક્ષરતા વા અજ્ઞાનતાને લીધે આ ભંડાર કે લાઈબ્રેરીઓને લાભ લઈ શકતી નથી. જેના હાથમાં સમાજના ઉધ્ધારની ચાવી છે એજ આમ જ્ઞાનથી વંચીત રહે એ સુરત માટે ભાસ્પદ્ નથી. આથી સ્ત્રીઓબાળકો અને વૃધ્ધોને વાંચન-રસિક બનાવવા તેમનામાં જ્ઞાનને ફેલા કરવા એક ફરતા પુસ્તકાલયની સુરત જૈન સમાજને જરૂર છે. તે પુસ્તકાલય દરેક લત્તામાં પુસ્તકો પુરા પાડે તે સહેજે જૈનમાં જ્ઞાનની અભિવૃધ્ધી થાય. આશા છે કે સુરતના જૈને અગર જ્ઞાનભંડારોના કાર્યવાહકો આ પેજના પ્રત્યે સંપૂર્ણ લક્ષ આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ જિન ચૈત્ય વિભાગ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું. ( જિન ચેતે.) વીસમી સદીના પ્રગતિશીલ જમાનામાં દરેક રાષ્ટહરિક પ્રજા–અને દરેક સમાજ સન્નતિની પ્રબળ ભાવનાઓ આગેકુચ કરી રહી છે. જૈન સમાજ પણ તેથી વંચીત નથી. જૈન કેમ આજે પિતાનું આંતરપટ ઉકેલવા બેસી ગઈ છે. લાંબા સમયની નિંદ્રા ત્યાગી પિતાનું કર્તવ્ય ક્ષેત્ર પછી તે કેળવણી સાહિત્યબાર હા-સમાજ સુધારણા હે-કે તિર્થોધ્ધાર છે તે સંભાળવા જૈન કામ હાર પડી છે. તે કર્તવ્ય ક્ષેત્રમાં સૈધ્ધાર વા જીર્ણોદ્ધાર પણ એક આવશ્યક કર્તવ્ય ક્ષેત્ર છે. જૈનત્વની પ્રબળ ભાવનાએ આપણા પૂર્વજોએ લાખે અને અબજે ચ પાછળ ખર્યા છે અને ત્યાજ આપણું ભૂત ગૌરવ અને જાહેજલાલીનું પૂણ્ય સ્મરણ છે. ગત્ ગારવમાં વૃદ્ધી થવી કે ન થવી એતે કાળના ચોપડે લખ્યું હશે તેમ થશે પણ ગત્ ગરવ સાચવવું એ તે પૂર્વજોના વાર તરિકે આપણું પૂનિત કતવ્ય છે. પૂન્ય પ્રસાધે માનવ ભવ મળે છે અને તેમાંય મહા પૂન્યના ગે જૈન ધમ પ્રાપ્ત થયો છે તેની શું સાર્થકતા ? શુદ્ધ સમીતી બનવું એજ આપણુ મહાધર્મની મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા છે. એ સમ્યકત્વ એટલે શુધ્ધ દેવ-ગુરૂ અને ધર્મમાં સંપૂર્ણ શ્રધ્ધા. એ સમ્યકત્વના આવાગમન અર્થે, એ સમ્યકત્વ ટકાવવા અર્થે આપણા ચિ-છનાલાજ સર્વોત્તમ સાધને છે. માનવ ભવની મહત્તા અનાર એ જીનાલયની પૂજા–સેવા અને દર્શનમાંજ માનવભવની શ્રેષતા છે. લાંબા સમયથી કઠીન કર્મોથી આત્મા અવરાયે છે તેને પુનિત પાવન કરવા પ્રત્યેક બાળવૃદ્ધ જૈન દિવસ ભરમાં અનેકવાર પ્રાર્યું છે કે જાવંતિ ઈઆઈ, ઉના અહેબ, તિરિઅ, એઅ , સવાઈ તાઈ વદે, ઈહ સંતે તથ સંતાઈ” આમ પ્રત્યેક બાળવૃદ્ધ જૈન ચિત્ય પૂજા-દર્શન અને સેવામાં અહેભાગ્ય માને છે અને માનશે, કારણ ચિત્યેજ જૈનાની જાહેરજલાલીનું સ્મરણ છે, ચિત્યેજ જૈનેના વૈભવેનું દિગદર્શન છે, ત્યાજ કળાના ઉત્તમ નમુના છે, અરે, ચિજ આધારના ઉત્તમ સ્થાને છે. એજ કારણે જૈને ચેત્યેનું બહુમાન સાચવે છે, કારણ આ નંતિ એજ જૈનત્વને આદર્શ છે. આજે જિનચે ક્યાં? આજના જૈ જૈને માટે રવપ્રદ્દ છે, સાથે તે નેને સ્વક્તવ્યનું ભાન કરાવે છે. આજના વિદ્યમાન ચિત્યે નિહાળતાં એકજ વિચાર ઉદભવે છે કે “અહા, પૂર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ : 15 જોએ આ ચેત્યે પાછળ આપણુ આત્મસ્કાર માટે લાખ અને અબજો ખર્ચો. આપણને અમુલ્ય વેરસો મેલ્યપણે આપણે તેને યથાર્થ ઉપયોગ કરીએ છીએ કે કેમ! પૂર્વજોને તે માટેનો ઉદ્દેશ બરાબર જળવાય છે કે કેમ? એ વિચાર તે સહેજેજે ભવે! ' ' આપણુ તિર્થસ્થાને. પ્રથમ તે આપણા તિર્થસ્થાનેનીજ શું પરિસ્થિતિ છે ! જૈનત્વને પડકાર આપતાં, આપણી રિદ્ધિ-સિદ્ધિ દર્શાવતાં આપણા તિર્થસ્થાને કઈ દશામાં છે તેને અવશ્ય વિચાર કર ઘટે. ટૂંકમાં વિચારી લઈએ તોપણ તિર્થો માટે તામ્બર અને દિગમ્બર વચ્ચે ઝગડા થઇ રહ્યાં છે. પરિણામે આપણું કમભાગ્યે આપણું છે તે પણ ગુમાવવું પડે છે, પડયું છે. જ્યાં ત્યાં આ પણ નિર્બળતાને કારણે આપણે ખસી માર્ગ આપ પડે છે. આ સ્થિતિ માટે આપણુ પ્રત્યેક સાચા જૈનને નેત્રે રહે છે. હૃદય આન્ટ કરે છે કે “અરેરે, અમારા તિર્થસ્થાને આ દશામાં? છેવટ પરમ પવિત્ર તિર્થાધિરાજ શેત્રુજ્ય અમારા માટે અમારી માલીકી નીચે અવશેષ રહ્યું હતું તેના આજે ત્રણ ત્રણ વર્ષથી દર્શન પણ નથી થતાં! તિર્થસ્થાની સ્વતંત્રતા આજે તિર્થક્ષેત્રમાંજ બંદીની બની ગઈ છે. આનું જ નામ કમભાગ્યની પરાકાષ્ટા !” જ્યારે ખુદ તિર્થ સ્થાનની જ આ દશ છે તે અન્ય જીનાલવાનું પુછવું જ શું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ અન્ય જીનાલય તિર્થસ્થાન ઉપરાંત દરેક ગામ અને શહેર જ્યાં જ્યાં સામાન્ય ચાર પાંચ જૈનેના ઘર હશે ત્યાં પણ એકાદ દેરાસર અગર છેવટ ઘર દહેરાસર તે હશેજ. પાટણઅમદાવાદ-સુરત અને મુંબઈ જેવાઓમાં તે પિળે પળે દહેરાસર છે પણ એ સિ આજે કઈ દશામાં છે. તે તે કોઈપણ સુવિચારક જૈનેની નજર હાર નહિજ હેય. એક એવો પણ સમય હતે જ્યારે જેને જાહેજલાલીની પરાકાષ્ટાએ પહોંચ્યા હતા, ત્યારે જૈનેતર ધર્મગુરૂઓને ઘેરઘેર ફરી પિકારવું પડયું હતું કે રિના તાયાની a fછે તિર મં”િ તેનું શું કારણ? તેના બેજ કારણ હોઈ શકે. એક તે જૈનેની જાહેરજલાલીની ઈર્ષા અને બીજું તેમની ધર્મઘેલછા. એ સ્થિતિ ઉદભવે તેનું કારણ પણ હતું કે તે વખતે જેને પિતાના ચિત્યેની જાળવણીખીલવણી અને અભિવૃદ્ધિમાં એકઠા હતાં. એટલે ત્યાં જનાર સહેજે પલટાઈ જાય તેમ હતું. ચૈત્યેની આધુનિક શિકજનક દશા પણ આજે શું દશા છે? આપણું વ્યવસાયીપણું કહે, આલસ્ય કહે, અગર બેદરકારી કહે પણ જૈનો પ્રભુ-પૂજા પણ વિસરવા લાગ્યા છે. શાસ્ત્રોક્ત વિધિ છે કે પ્રત્યેક જૈને ઠેઠ નવણથી માંડી પૂજન સુધીની કીયા સ્વહસ્તેજ કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ જોઈએ, તેને બદલે આજે સર્વ તૈયારી પૂજારી કરી આપે પછીજ પૂજા થાય છે. પણ પૂજારી એટલે શું? એક ભાડુતી નેકર. નોકર નેકરીજ કરી એણે સેવા પૂજા ન કરી જાણે તે સ્વાભાવીક છે. તેમાંય કે મનુષ્યની સેવા પૂજા કરવાની હેય તે તે બધુય ચાલે, પણ આતા દેવના દેવ-ઈના પણ ઈન્દ્ર, એવા પરમાત્માની પૂજા સેવા કરવાની છે, અને તે પણ એક ભાડુતી નેકર પાસે કરાવવાનો સમય આવે એ જૈનો માટે ઓછું શરમાવનારૂં નથી. છે ત્યારે પ્રશ્ન થાય કે શું અગાઉ પૂજારીઓ નહેતા રાખવામાં આવતાં? હા. રાખવામાં આવતાં પણ તે દહેરા શરાની સંભાળ રાખવા પુરતાંજ. આજની માફક તેમને દેના માલીક બનાવી નાખવામાં નહોતાં આવતાં આજે કેટલેય સ્થળે પૂજારીએાની જોહુકમીને પાર નથી. તિર્થ સ્થાનનાં પૂજારીઓની જોહુકમીથી તે સે કેઈ જાણીતું છે. આ પૂજારીએ કેણુ? જેઓ એમ માનતાં અને ઉપદેશતાં 3 "हस्तिना ताज्यमानोऽपि न गच्छेद जिन मंदिरम्" જૈનેતર છે. એજ આજે આ પણ ચેત્યેના માલીકે જેવા બન્યા એવી માન્યતાવાળા આ ભાડુતી નેકરે આપણું દેવાધી દેવેની શું–કેમ અને કેવા હૃદયથી સેવા-પૂજા કરે એ વિચારતાં ભાગ્યેજ કોઈ કહી શકશે કે જે થાય છે તે ઠીક થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉંડાણથી વિચાર કરીએ તેા આ જૈનેતર પૂજારીઓ પાતાના ઇષ્ટદેવને મુકી આપણા ધ્રુવેની સહૃદય પૂજા કરે એ સભવીતજ નથી. કેટલાંક સ્થળમાં તે આ પૂજારીએ પોતાના ઇષ્ટદેવને આપણા મદીરમાં ગાડવી દે છે પછી એક યા બીજા સ્વરૂપમાં, મૂર્ત હોય વા ફાટે. આ સ્થિતિ જૈન માં ન વિચાર ? શુ આ આપણી બેદરકારી નથી ? બેદરકારીનુ' પરિણામ ઘેાડા વર્ષ પરજ પાટણ પાસેના ચારૂપ ગામમાં જૈન દહેરાસરમાં તેના પૂજારીએ પેાતાના ઇષ્ટદેવની સ્મૃતિ સ્થાપેલી. સદ્ભાગ્યે પૂજ્ય આચાર્ય શ્રી સાગરાનદ સૂરિશ્વજી ત્યાં પધાર્યાં અને તે પાટણના સાંધને બતાવી તેમની આંખ ઉઘાડી. તેને કેસ ચાલ્યે. વાદરાની અદાવતે ન્યાય આપ્યા કે ‘પૂજારીના ઇષ્ટદેવની મૂર્તિ ત્યાંથી ખસેડવી અને તેને માટે જૈનાએ પેાતાના ખર્ચે શીવાલય બાંધી આપવું. આ એક કીસ્સા જૈનાની પાતાના ચત્યા પ્રત્યેની બેદરકારીતુ ભાન કરાવવા બસ છે. જૈનાનું વસ્તી પ્રમાણુ A હજી પણ જરા આગળ વધી વિચારીએ. આજે આપતુ સ્થાવર તિર્થ તે આ દશામાં છે પણ ખુદ આપણા જગમ તિર્થાંમાં જૈનાની શું દશા છે ? જેનાનું વસ્તી પ્રમાણ દર વર્ષે ઘટતું જાય છે, અને વિચારકો કહે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જે આ રીતે દરવર્ષે ઘટ જાથે તે જેને પ્રજા આર્વતી અધી સદીમાં રહે કે કેમ તે શંકાસ્પદ્ છે. અલબત્ત જૈનનું મરણ પ્રમાણ વધુ છે તે સાથે જેને જૈનેતર થઈ રહ્યા છે તેનું પ્રમાણ પણ કાંઈ ઓછું નથી ! : ઉદેપુર-મેવાડ વિગેરે સ્થળમાં વિચાર સુવિહિત મૅનિરાજે કહે છે કે અગાઉ ત્યાં એશવાલેના ૫૦૦૦ પાંચ હજાર ઘરે હતાં તે ઘટીન હાલ માત્ર પાંચસે છે. તેઓ વૈષ્ણવ થઈ ગયા છે. બંગાળમાં સરાકજાતી છે તે પણ અગાઉ શ્રાવકે હતાં. નાગપુર એકજમાં જ ર નકલોલના છે: આ જૈનેની વસ્તીમાં મેટા ગાબડા પડે છે એથીજ જૈનેનું વસ્તી પ્રમાણ ઘટે છે. આ વસ્તી પ્રમાણ ઘટવાના કેટલાક કારણે છે પણ તેમાં મોટું કારણ તે તેમને પિટ પિષણના સોયને ન હોવાથી તેવી સગવડો મેલતાં તેઓ જનતા ઈચ્છાપૂર્વક થાય છે. તે સ્થિતિ જેને કાં ને વિચાર! અત્યારે પણ જે જૈને વિદ્યમાન છે તેમાં પણ ઉચ્ચ કુટુમ્બના ખાનદાન યુવાને ૧૦-૧૫ રૂપીઆની નોકરી માટે પિકા પડે છે. આ આપણી ઓછી બેકારી નથી. જ્યારે માણસને પેટ ન ભરાય ત્યારે તે ધર્મ વિસરે તેમાં શું નવાઈ? તેના ઉપાય આ દુખદાયક બેકાર દશા દૂર કરવા અનેક માર્ગો છે. તેને માટે અનેક રોજનાઓ હેય. પણ સામાન્ય વ્યહવારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને અસરકારક થઈ પડે એવી આ પણ એક યોજના છે. અમારું એમ મંતવ્ય છે કે જેને ના દરેક ખાતા જૈને જ સંભાળે તે સહેજે આ બેકાર દશા દૂર થાય અને દરેક સંસ્થાનું તંત્ર સુનિયંત્રીત બને. આજે ગુજરાતમાં લગભગ ૧૫૦૦ દહેશર છે. દરેક દહેરાસરમાં કમમાં કમ ત્રણ માણસો તે પોષાય છે તે માણસો એ જ રાખવામાં આવતાં હોય તે સહેજે ૪૫૦૦ માણસે અને તેમના કુટુમ્બને ઉધ્ધાર થઈ જાય. સાથે સાથે તેઓ જેનો જ હેવાથી પ્રભુ-પૂજામાં-ચની સાર સંભાળમાં સુંદરમાં સુંદર કાર્ય થાય. આથી અમે એમ નથી કહેવા માંગતાં કે એ રીતે જૈનાને દેવદ્રવ્ય ખવરાવવું. તેમને સાધર્મિક વા સાધારણ ખાતામાંથી પગાર આપી શકાય છે. આથી આપણું ચિત્ય-પૂજન સુંદર બને છે તે સાથે જૈન સમાજની બેકાર દશા દૂર થાય છે અને એજ વિચાર કે “જૈનેના ખાતા જૈનજ સંભાળે તેને અમલ કરવામાં આવે તે આજે આપણે ૧૫૦૦ દહેરાસરમાં ૪૫૦૦ માણસે ૬૫૦ ઉપાશ્રયમાં ૬૫૦ માણસો ૩૦૦ ધર્મશાળાઓમાં ૬૦૦ માણસે ૧૦૦ પાઠશાળાઓમાં ૨૦૦ માણસે - ૭૫ પાંજરાપોળમાં ૨૫૦ માણસે દ૨૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ એમ સહેજે જૈન સમાજ પિતાનાજ ખાતાઓમાં બીન મુશ્કેલીયે લગભગ પિણ લાખ માણસે નભાવી શકે છે અને એટલાજ કુઓને જૈન સમાજ આશીર્વાદ પામી શકે છે. જૈન સમાજની બેકાર દશા દૂર કરવાનો આ પણ સંગીન માર્ગ છે એ વિચાર જૈન સમાજ ઉંડાણથી તપાસે તે અમારું ચોસ માનવું છે કે અમારા એ વિચારમાં સત્ય જ જણાશે. વહીવટની ફરિયાદ ઉપરની બાબતે અવશ્ય વિચારવા જેવી છે તે સાથે આપણુ દહેરાશરને અને જ્યાં ત્યાં તેના વહીવટ માટે પણ કયાં ઓછી ફરીયાદે છે? તેના નાણાની વ્યવસ્થામાં તેના હિસાબ રાખવામાં–જણની સંભાળ રાખવામાં–તેની ઉઘરાણીઓ ભેગી કરવામાં પણ અનેક જગ્યાએ ફરીયાદ હોય છે તે અવશ્ય સુધારવી ઘટે છે. આ ઉપરાંત એક પ્રકારની એવી રૂઢ પ્રથા થઈ પડી છે કે એક દહેરાસરની રિદ્ધિ સિદ્ધિ બીજાના કામમાં ન આવે. અરે એક દહેરાસરમાંથી બીજા દહેરાસર માટે પ્રભની મૂર્તિ જોઈતી હોય તે પણ કરે લેવાય છે. આ પરિસ્થિતિ અવશ્ય વિચારવી ઘટે છે. આ મારૂં દહેરાસર–આ મારા પ્રભુ એ ભાવના કરતાં પ્રભુ સૈના છે, પ્રભુનું મંદીર સ માટે છે, તેનો લાભ સા કેઈ માટે સરખેજ હેય એ ઉદાર ભાવના જૈન સમાજે કેળવવાની જરૂર છે. નાણાની હોય એ ભેગી કરી જણસેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પ્રકરણ ૯ મું. સુરતના જિન ચ. ગોપીપુરા. નંબર નામ અથવા બંધાવનારે ઠેકાણે | મુળનાયક ૧ શ્રી અષ્ટાપદજી ગોપીપુરા ખાડી શ્રી કૃષભદેવ કલાભાઈ શ્રીપતજી ૨ શ્રી મહાવીર સ્વામિજી ૩ શ્રી સંભવનાથજી વકીલને ખાંચ ૪ શ્રીધર્મનાથજી ૫ શ્રી સંખેશ્વર પાર્શ્વનાથજી . . . ઇ » ૬ શ્રી ધર્મનાથ છે ૭ શ્રી શીતલનાથજી ભાઈદાસનેમી પ્રેમચંદ રાયચંદ ૮ શ્રી લોહીનું દહેરાસંરે ' ધર્મશાળા પાસે ૯ શ્રી કુંથુનાથજી .... .... મોટા રસ્તે ૧૮ શ્રી સર્ભવનાથ મંછુભાઈ તલકચંદ ગોપીપુરા ૧૧ શ્રી વાસુપૂજ્ય સ્વામિ . મોટી પોળ ૧૨ શ્રી શાન્તીનાથ જગીભાઈ વીરચંદ ગોપીપુરા મટીપળ. ૧૩ શ્રી પાર્શ્વનાથજી હીરાચંદ મંગળદાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી શાન્તીથાન છે કે !! SA on માલીકલીયુ" ૧૫ શ્રી આદીશ્વરજી મ.' • . ૧૭ શ્રી ઉમરવાડી પાર્શ્વનાથજી ઓશવલ મહેë ૧૮ શ્રી મનમોહન પાર્શ્વનાથજી ને ૧૯ શ્રી ચંદ્ર પ્રભુજી ૨૦ પુલચંદ ઉત્તમચંદનું દહેરાસર . , રર શ્રી અનંતનાથજી શેઠનેમ મેલાપચંદ મેમુભાઇનીવાડી ૨૨ ડેશીનું દેરાસર ડાઈબાઈ વકીલને ખર્ચ વડાચૅટા. . * - - ૨૩ શ્રી કલ્યાણપાર્શ્વનાથજી જમનાદાસ લલભાઈ વહોચોટા ૨૪ શ્રી મદીર સ્વામિજી ... તળવા રેપ પછી અજીતનાથ છે રંદ શ્રી નેમીનાથજી આ પળપળ પંડળના ૨૭ શ્રી ગેડીપાર્શ્વનાથ ... ... નગરશેઠનીપળ શ્રી આદીશ્વરજી . .. એવારી કાંઠે છ મહાવીરરિવામિ તે તીચંદ કચરા નાણવટ ૩ શ્રી અજીતનાથજી . .. હુમાનની પાળ ૩૧ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ . . શાહપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ છે .• બીજા લત્તાઓના. ૩૨ શ્રી ચંદ્રપ્રભુજી • • સિદપરા ૩૩ શ્રી વિમલનાથજી સની ફલીયા ૩૪ શ્રી સુવિધિનાથજી - દેશાઈપળ ૩૫ શ્રી અજીતનાથજી • ઇ ૩૬ તલકચંદ માસ્તરવાળાનું દહેરાસરજી • • ૩૭ શ્રી ચંદ્રપ્રભુજી • • • નાનપુરા ૩૮ શ્રી વાસુપૂજ્ય સ્વામિજી ... સગરામપુરા ૩૯ શ્રી શાન્તીનાથજી - નવાપુરા ૪૦ શ્રી શીતલનાથજી ... ... ... હરીપુરા ૪૧ શ્રી સુપાશ્વનાથજી છા પરીયા શેરી ૪૨ શ્રી આદીશ્વરજી ૪૩ શ્રી ગોડી પાર્શ્વનાથ ... ... ગળશેરી ૪૪ શ્રી ચંદ્રપ્રભુજી બાઈ નેમીકુંવર , ૪૫ શ્રી આદીશ્વરજી ફૂલચંદ કલ્યાણચંદ લાઈન્સ ૪૬ શ્રી આદીશ્વરજી કતારગામ અહીં દર કાર્તિકી અને ચૈત્રી પૂર્ણમાએ યાત્રા થાય છે, તા. કા-આ દહેરાસરની નોંધ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી પ્રગટ થયેલ જૈન શ્વેતામ્બર મંદીરાવળી પરથી મુખ્યતઃ લેવામાં આવી છે. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રકરણ ૧૦ મું. ચિત્યની છણુવસ્થા. આ ઉપરાંત ઘણા સ્થળોમાં જોઈએ છીએ કે પૂજા કરનાર શ્રાવકના એક બે ઘર હોય તેવા સ્થળામાં પણ દહેરાસરો હોય છે. મારવાડ-વાડ અને કાઠીયાવાડના કેટલાક સ્થળોમાં તે પૂજા કરનાર શ્રાવક પણ નથી હોતી, પરિણામે તે દહેરાસરે જીર્ણ સ્થિતિમાં છે તેમને ઉધ્ધાર થજ ઘટે. નહિતર આ પણ ગેરવનું આ એકનું એક સાધન પણ થોડા વખતમાં ગુમાવવાને સમય આવશે. સુરત સમક્યું આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે સુરતી જૈનેએ શું કર્યું તે જાણવાને સારી જૈન સમાજ ઉત્સુક હોય તે સ્વાભાવીક છે. સુરતે દરેક ક્ષેત્ર સંભળાવ્યા છે. પ્રત્યેક દિશામાં સવ કર્તવ્ય બજાવ્યું છે. સુરત જાગૃત થઈ ચુક્યું હતું. તેણે દરેક કર્તવ્ય ક્ષેત્રમાં ફાળે અર્પે છે. જે જૈન ચૈત્ય વિદ્યમાન છે તેમાં વૃદ્ધી થાય કે ન થાય પણ જે છે તે જાળવી રાખવાં, એ પૂનિત કર્તવ્ય માની “આપ્યાર વા ચોધારના પવિત્ર કાર્યમાં પિતાને સૂર પુરાવવા સુરતી જૈન જનતાએ “શ્રી સુરત ધરમચંદ ઉદયશંe. જૈન જીર્ણોધ્ધાર ફી સ્થાપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ફ્રેન્ડની સ્થાપના અને ટુક ઈતિહાસ આ ફન્ડની સ્થાપના શ્રી મેહનલાલજી મહારાજના શિષ્ય સૃનિશ્રી હરખમુનિજીને ગણી પુણ્ આપ્યુ તે પ્રસ’ગે થઈ હતી. સવત ૧૯૫૮ માં કારતક વદ ખોજને બુધવારે આ ફ્રન્ડ અસ્તિત્વમાં આવ્યું. આ ફ્રન્ડ તરફથી તેના કાર્યના અવારનવાર રિપાર્ટી હાર પડયા છે. ફ્રેન્ડને ઉદ્દેશ સુરત અને સુરત જીલ્લાના તમામ દહેરાસરાની મુખ્યવસ્થીત સ્થિતિ જળવાઇ રહે તે માટે જીર્ણ થયેલાં દહેરાસરાને ચેાગ્ય મદદ આપી તેમની પવિત્રતા અને અસ્તિત્વ ટકાવી રાખી જૈનેનું પ્રાચીન ગારવનું 'રક્ષણ કરવાના આ ફ્રેન્ડના ઉદ્દેશ છે. આ રીતે આ ફ્રેન્કે જૈન સમાજની ઉત્તમ સેવા મજાવી છે. હજુ પણ આ ફ્રેન્ડને વધારી અખીલ ભારતીય જીર્ણોધ્ધાર રૅન્ડ બનાવવાની ભાવના તેના કાર્ય વાદુકાને હશેજ. શાસનદેવ એ ભાવના પર લાવવાને સૈાને શકિત બન્ને એજ પ્રાર્થના. આ ફ્ન્ડની વ્યવસ્થા માટે એક ટ્રસ્ટમ`ડળ નિમવામાં આવ્યુ' છે. આ ક્ન્ડની પ્રગતિ અને સંગીન કાર્ય તેના ટ્રસ્ટમંડળના ઉત્સાહી પ્રયત્ને નેજ આભારી છે.આ ફ્રેન્ડના મેનેજીંગ ટ્રસ્ટી તરિકે શેઠ દલીચંદ વીરચંદ ઉત્સાહપૂર્ણ કાર્ય કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧. છે : ", , 3 : " જન જીર્ણોધ્ધાર ફડ તરફથી ધાર ખાતે સંવત ૧૮રના આ ઉદી ) સુધીમાં પર ચાયેલી રકમ ર૦૦૦ સુરત સૈયદપરાના શ્રી નદીશ્વરદ્વીપના દહેરાસરજીમાં ૫૦૦૦ , દેશાઈપળના શ્રી ચામુખજીના દહેસરજીમાં ૧૩૦૦ , સેનીકળીઆના શ્રી વીમળનાથજીના , ૧૮૦૦ , શાહપરના શ્રી ચીંતામણજીને દહેરાસરજીમાં ૯૦૦ , નાણાવટ હનુમાનની પિાળમાં શ્રી અજીતનાથ છના દહેરાસરજીમાં ૧૮૦૦ ,, ગોપીપરાના શ્રી આદીશ્વરજી ભગવાનના દહે રાસરજીમાં ' ૩૦૦૦ , એવારી કાંઠાના શ્રી આદીશ્વરજીના દહેરાસરજીમાં ગેળશેરીના શ્રી ચંદ્રપ્રભુના દહેરાસરજીમાં ૪૦૦ , નાણાવટ તાળાવાળાની પોલમાં શ્રી અજીત નાથજીના દહેરાસરજીમાં. ૨૫૦૦ છે ગોપીપરાના લાલીના દહેરાસરજીમાં ૧૫૦૦ , ગોપીપરા ઓશવાલ મેહલાના શ્રી ઉંમરવાડી પાર્શ્વનાથજીના દહેરાસરજીમાં ૪૫૦૦ છે. ગોપીપરા કાયચ મહિલામાં શ્રી શાંતિનાથજી ના દહેરાસરજીમાં ૧૦૦૦ , દેશાઈપિળના સુવીધીનાથજીના દહેરાસરજીમાં ૧૩૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૦ ૩૦૦૦ ૪૦૦ ૨૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૩૦૦૦ ૨૦૦૦ ૧૦૦૦ "9 19 "9 ૧૨ ગોપીપાના શ્રી શીતળનાથજીના દહેરાસરજીમાં સગરામપુરાના શ્રી વાસુપૂજ્યસ્વામીના દહેરાસુરજીમાં કાંકરીઆના શ્રી આદેશ્વરજીના ભગવાનના દહેરાસ જીમાં શ્રી રાંદેરના દહેરાસરજીમાં એરપાડના દહેરાસરજીમાં ગામ વરીઆવના દહેરાસરજીમાં કતારગામનાં દહેરાસરજીમાં કાવી (ગાંધાર) ગામના દહેશસરજીમાં કંઠાર ગામના દહેરાસરજીમાં ૪૦૯૦૦) શેઠ ઘેલાભાઇ લાલભાઇ અવેરી કૈસર બરાસ ફ્રેન્ડે, સુરત, ગુજરાત કાઠિયાવાડ અને મારવાડમાં આજે કેટલાય એવા સ્થળેા છે જ્યાં જનાની વસ્તી નુજ પ્રમાણમાં મલ્ક નહિ જેવીજ હાય. છતાં ત્યાં મોટા ભવ્ય દહેરાસર છે. આથી એ દહેરાસરાની સંપૂર્ણ તપાસ અને સંભાળ રખાતી નથી, તેને અંગે જોઈતા સાધના પણ પુરા પ્રમાણમાં વસાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ શકાતા નથી. છતાં દહેરાસરને અંગે જોઈતા સાધને તે હવાજ ઘટે. આ સ્થિતિમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં કેશર બરાસ વિગેરે પુરૂ પાડવાને ઉપરોક્ત ફન્ડ થપાયું છે. જેમાંથી દરવર્ષે કેટલાય દહેરાસરોને મદદ અપાય છે. આથી આ ફન્ડના સ્થાપક અને વ્યવસ્થાપકે મહદ્ પૂણ્ય ઉપાર્જન કરે છે. સુરતને કીર્તિવત્ત બનાવવામાં આ ફડે પણ ઉચીત ફાળો આપે છે. આ ફન્ડની વ્યવસ્થા સ્વ. શેઠ નગીનચંદ ઘેલાભાઈ ઝવેરી કરતાં અને હજુ પણ તેમનાજ કુટુમ્બ તરફથી આ ફન્ડની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ફન્ડને આગળ ધપાવે એજ અભ્યર્થના! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ལནཙས་ལ། ཝ་ལས་འདས་ཏེ ન ઉપાશ્રયો અને ધર્મશાળાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ૩૧ જૈન ઉપાશ્રયો-સુરત. જૈનની ધર્મશ્રદ્ધાનું સંપૂર્ણ ભાન તેના ઉપાશ્રય કરાવે છે. બે ત્રણ જૈનાની વસ્તીવાળું પણ એકે ગામડું એવું નહિ હેય જ્યાં ઉપાશ્રય ન હેય. જેમાં ઉપાશ્રયને મહિમા અદ્વિતિય છે. કામ અને અર્થમાં મુંઝાયેલી દુનિયાને કરવા ઠેકાણું હોય તે ધર્મસ્થાનેજ છે, જ્યાંથી માનવે. ધર્મ અને મોક્ષ જાણી શકે છે, તે પ્રાપ્ત કરવાને પ્રયત્નશીલ બને છે. આથી જ ઉપાયો તે પ્રત્યેક શહેર અને ગામડામાં. જેનેએ કોઈપણ ભેગે ઉભા કર્યા છે. સુરતની વિશિષ્ટતા પણ સુરતના જૈનેની એક વિશિષ્ટતા છે. સુરતમાં લત્તાવાર એકેક ઉપાશ્રય છે એમ નહિ પણ પ્રત્યેક ગ~વાર ઉપાશ્રય છે. આજથી પચાસેક વર્ષ પૂર્વે જ્યારે ગચ્છ, પટાગની ભાવના બળવત્તર હતી ત્યારથી જ સુરતમાં પ્રત્યેક ગ૭ માટે એકેક ઉપાશ્રય અને દહેરાસર ઉભા થયા છે. મતભિન્નતા કયારે ઉદ્દભવે કે જ્યારે સંખ્યાની બાહુલ્યતા હોય. એમ ગ છે, પેટાગચછની ભાવના ત્યારેજ હતી જ્યારે જૈનેની વસ્તી આજથી વિશેષ હતી. પણ આજે પણ આજે તે જેનેની વસ્તી ઘટવા લાગી છે. જૈનેને જ્યારે એ ખ્યાલ આવ્યું ત્યારે સેને હવે સાથેજ ઉભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ રહેવાને ધર્મ છે એમ લાગ્યું. પરિણામે સાર્વજનિકભાવના ઉત્પન્ન થઈ. મતભિન્નતા–સંકુચિતતા દૂર થતાં ઉદારતા અને વિશાળ ભાવના જેમાં આવી. અમે અમુક ગચ્છના એ ટુંકી ભાવના દૂર થતાં અમે જેને છીએ એ ભાવનાએ નવું સ્વરૂપ પકડયું. સમાજ જાગૃત થઈ અને એક જમ્બર આન્દોલન ઉભું થયું અને તે સાર્વજનિક ભાવના. પરિણામે સા વિશાળ દ્રષ્ટિએ જોવા લાગ્યા. મારા મારી ઉડી ગઈ. એક તે ઉપાશ્રય માટે જેમાં બહુમાન હતું જ તેમાં વળી આ વિશાળભાવના આવી. પછી કહેવું જ શું ? લેકે માનવા લાગ્યા અને પ્રથમ પણ માનતા કે દુકાને અને પેિઢીઓ તે સિ ચલાવે છે પણ ધમની દુકાને અને પેઢીઓ ચલાવનારા વિરલા જ હોય છે ઉપાશ્રય કે પિષધશાળા એ ધર્મની દુકાન છે. એ બંધાવનાર મહત પૂન્યને ભાગી બને છે. ઉપાશ્રયથી જ ધર્મભાવના જાગૃત થતાં, કર્મ પડળો દૂર થતાં, આત્મા તિર્મય બને છે, આત્માને સાક્ષાત્કાર થાય છે, અરે આ ધાર કરી શકાય છે. આપણું પૂર્વજોએ આ પણ પૂર્વજોએ તે તે માટે લાખ અને કરડે ખર્ચા છે. તેના વંશજો તેમજ વર્તે તેમાં શું શંકા? જૈન રત્ન પ્રતાપીમંત્રી પૃથ્વીકુમાર ઉર્ફે પેથડ કુમારના પિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દેદાશાહે તે ઉપાશ્રયના પાયામાં કેશર નખાવ્યું હતું અને ઉપાશ્રયને સેનાના પતરાથી મઢાવ્યું હતું. એટલે ઉપાશ્રયની મહત્તા જૈન શાસ્ત્રકારે એ ઓછી નથી આંકી, તેમ જૈનેએ પણ તે મહત્તા જાળવવાને પિતાથી બનતું કર્યું છે. પછી સુરતે શું કર્યું એક તરફ ઉપાશ્રયની આ મહત્તા અને બીજી તરફ નવી જાગૃત થયેલી વિશાળ ભાવનાએ સુરતમાં અજબ પલટો આ. સાર્વજનિક ભાવનાએ જૈનેએ સાર્વજનિક ઉપાયો બંધાવવા શરૂ કર્યા, અને એ રીતે જૈ ગરવ વધાર્યું. વડાચાટા સૌથી પ્રથમ સુરતમાં વડાચોટામાં સંવેગીને મટે ઉપાશ્રય સાર્વજનિક ઉપાશ્રય તરિકે અસ્તિત્વમાં આવ્યું, આજે પણ એ ઉપાશ્રયની ભવ્ય રચના છે. ગોપીપુરા. 1 સુરતના બીજા સિંથી મોટા લત્તા ગેપીપુરામાં પણ નેમુભાઈની વાડીના નામે ઓળખાતે સાર્વજનિક ઉપાશ્રય શેઠ નેમચંદ મેલાપચંદે બંધાવ્યું. ગોપીપુરામાં આ પ્રથમ જ સાર્વજનિક ઉપાશ્રય અસ્તિત્વમાં આવ્યું, આજે એ ઉપાશ્રયની મહત્તા સવિશેષ ગણાય છે. ત્યાર પછી તે દરેક લત્તામાં એક પછી એક સાર્વજનિક ઉપાશ્રયે બંધાયા. એ સિ ઉપાશ્રયની લત્તાવાર નોંધ નિચે આપવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com નામ. સુરતના જૈન ઉપાશ્ચા. ગાપીપુરા. ઠેકાણું. ૧ દેવસુર ગચ્છના ઉપાશ્રય. ગોપીપુરા ખાડીપર, ૨ આસુર ગચ્છના ઉપાશ્રય, ૩ આંચળ ગચ્છના ઉપાશ્રય, ૪ દેવસુર ગચ્છના ખીજે ઉપાશ્રય. ,, 99 "" ખૈરાઓના પ્રતિક્રમણમાં તેમ સાવીના ઉપયાગમાં આવે છે. ૫ હુકમ મૂનિજીના ઉપાશ્રય. ગેાપીપુરા નથી. ૬ સાગર ગચ્છના ઉપાશ્રય. એશવાલ મેહદાને મરાના પ્રતિક્રમણુમાં તેમ સાધ્વીના ઉપયાગમાં આવે છે, નાકે. અલાના જથય } ૭ શીતલવાડીના ઉપાશ્રય. ૧ ઓશવાલ માહુલ્લા ૮ વાસુપુજ્ય સ્વામીના દેશના ઉપાશ્રય ઉપયાગ છે કે નહી અને કાના ઉપયાગમાં આવે છે. " નથી. નથી, ભાડે સ્કુલને માટે આપેલું છે. નથી. ખડતર ગચ્છના સાધુએ ઉતરે છે સાધ્વીએ ... નથી. "" ૧૧૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ખીમચ ભલાષચંદ્રના ઉપાશ્રય શ્ચય } A ૧૧ મૂનિજીના ઉપાશ્રય, ૧૨ બૈરાના ઉપાશ્રય. ૧૩ સાધ્વીજીને ઉપાશ્રય, ૧૪ શ્રી વિમળગચ્છના ઉપાશ્રય, ૧૫ સાધ્વીજીના ઉપાશ્રય, ૧૬ વડી પે।શાલગચ્છના ઉપાશ્રય ૧૭ માટેા ઉપાશ્રય, ૧૮ વાઢી પાશાળગચ્છના ઉપાશ્રય ૧૯ નવા માટો ઉપાશ્રય. વડાચાટા. ૧૦ સંવેગીના માટે ઉપાશ્રય. મદ્યુતર ખાના પાસે સાધુઓ ઉતરેછે અને વડાચાટા ના મૂખ્ય સાર્વજનીક ઉપાશ્રય ગણાય છે. બૈરાઓના ઉપયાગમાં આવેછે. તાળાવાળી પાળ સૈયદપુરા દેસાઈ પાળ સાધુએ ઉતરેછે અને ગાયીપશ માં મુખ્ય સાર્વજનીક ઉપાશ્રય ગણાય છે. શાહપુર નવાપુરા 99 દેરાસર સામે હરિપુરા "" નથી ઉપયાગમાં છે. નથી સાધુએ ઉતરે છે. "" "" 19 ૧૦ Page #141 -------------------------------------------------------------------------- ________________ દેરાસર પાછળ ગાળશેરી છાપરીયા શેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨ ના ઉપાશ્રય. ૨૧ ઉપાશ્રય. ૨૨ દેવસુર ગચ્છને ઉપાશ્રય. ૨૩ શ્રાવિકા ઉપાશ્રય. ૨૪ સાધુઓને ઉપાશ્રય. ૨૫ સંવેગીને ઉપાશ્રય. ૨૬ બરાઓને ઉપાશ્રય. બૈરાઓ માટે સાધુએ ઉતરે છે સગરામપુરા બરાઓના ઉપયોગમાં આવે છે. 65 www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ પ્રકરણ ૧૧ ૧ શ્રી જૈન ધર્મશાળાઓ, સુરત. સુરત અને તેની ધર્મશાળાઓ સુરત અને તેની ધર્મશાળાએના ઉલ્લેખ કરતાં સાચેજ કહેવુ' જોઇએ સુરતની જૈન જનતાએ એક પણ એવુ ક્ષેત્ર ખાકી નથી શખ્યુ જ્યાં પોતાના દાનના વારી ન વહુાવ્યા હાય. એકેએક કન્ય ક્ષેત્રમાં સુરતે પેાતાને ફાળે જમા કરાભ્યા છે. આથીજ સુરતી જૈન જનતા ધમ શ્રધ્ધા અને શાસન ભકિતમાં પેાતાના નખર પહેલા ગણાવે તે કાઇ પણ વાંધે ન લઈ શકે. સુરતને જૈન ધર્મશાળાઓની શું જરૂર? કેાઈ પ્રજા એટલી તે સ્વાર્થાન્ધ ન હાય કે પેાતાના આંગણે આવનારને આવકાર ન આપે ! આવકાર-પરાણાગત માટે તા ભારત મશહુર છે. આથીજ પ્રત્યેક શહેરમાં તેની મુલાકાત લેનાર અપરિચિત ગૃહસ્થા માટે તેમને ઉતરવા અને રહેવાની સગવડ હાવી જોઇએ અને એ રીતેજ પ્રત્યેક શહેરમાં ધર્મશાળાઓ હાય છે. જો એમજ હાય તેા એ ધશાળાએ સાર્વજનિક શા માટે ન હાવી જોઈએ ? સુરતની જૈત જનતાને કામીય ધમશાળાઓ ઉભી કરવાનું શું પ્રયેાજન ? વાત સત્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ કે ધર્મશાળાઓ સાર્વજનિક હેવી ઘટે પણ સુરત એટલે પ્રાચીન સૂર્યપુર એ તે જેને માટે યાત્રાનું ધામ છે. આથીજ જૈને સુરતની કેવળ સુંદરતાં નિહાળવાને જ નથી આવતાં પણ યાત્રાની પ્રબળ ભાવનાએ જ તેઓ આવે છે. આથી સુરતની માત્ર મુલાકાત લેનાર કરતાં યાત્રિકે માટે અધિકતર સગવડતા હેવી જોઈએ એ સ્વાભાવિક છે. ઉપરાંત જૈન ધર્મ અન્ય ધર્મો કરતાં નિકાળે જ છે. તેના આચાર વિચાર અન્ય ધર્મીઓ કરતાં જુદાજ છે. જૈન પ્રજાની રહેણી કહેણું જૈનેતર કરતાં અને ખીજ છે આથીજ જૈન ધર્મ એ લત્તર ધર્મ છે. તે ધર્મમાં માનનારી જૈન પ્રજા પણ લે કોત્તર હેઈ તેના યાત્રિકો માટે જુદી જ અને સગવડ ભરેલી વ્યવસ્થા હોવી ઘટે કે જ્યાં ધાર્મિક આચાર વિચાર પોષી શકાય. આજ કારણે સુરતના જૈનેને કોમીય ધર્મશાળાઓ ઉભી કરવાની ફરજ પડી છે. સાર્વજનિક ફાળે પણ આથી એમ નથી માનવાનું સુરતના જૈને કેવળ પિતાની કેમને માટેજ સેવા કરે છે. જૈન ધર્મ તે જગત ધર્મ છે. તેના અનુયાયીઓની વિશાળ ભાવના છે. આ પ્રજાએ જાહેર પ્રજાના લાભ માટે પણ ઓછો ફાળો નથી આ, એજ જૈન ધર્મની વિશાળતાનું ભાન કરાવવા બસ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આજે ગોપીપુરામાં આવેલ શેઠ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા અને પરાઓની કેટલીક ધર્મશાળાઓ જૈનેનાજ ખજ ઉભી થયેલી છતાં સાર્વજનિક લાભાર્થે વપરાય છે. એમ દરેક સાર્વજનિક કાર્યમાં સુરતના ઉદાર જૈનેને ફાળે ૌરવવન્ત છે. જેનેની સમૃદ્ધિને ખ્યાલ સુરતમાં દરેક જૈન લત્તા માં ધર્મશાળા-ઉપાશ્રય અને દહેરાસર એટલું તે કમમાંકમ છે. વિચાર ઉદ્દભવે કે કેટલાક શહેરોમાં એકાદ બે ધર્મશાળાઓ હોય અગર મોટું શહેર હોય તે બે ચાર ધર્મશાળા હોય પણ આ તે માત્ર નેનાજ લત્તાઓમાં જેની આઠેક ધર્મશાળાઓ છે એ શાથી? કહેવાય છે કે સંદેર ભાંગીને સુરત વસ્યું અને સુરત ભાંગીને મુંબઈ વસ્યું એટલું તે સત્ય જ છે કે મુંબઈની ખીલવણીથી સુરતને ધકકે પહોંચે છે, બાકી નાણાવટમાં જૈનેની હાક વાગતી દેશ દેશાવર જૈનેની નામાંકિત પેઢીએની શાખ હતી. નાણાવટની જૈનોની પેઢીએ ઓટલા–બેન્ક ગણાતી. એ વખતની જૈનોની સમૃદ્ધિની કલપના પણ થઈ શકે તેમ નથી. માત્ર આજના ઉપાશ્રયે ધર્મશાળાઓદહેરાસરો તેને ખ્યાલ કરવા પુરતાંજ અવેશેષ વિદ્યમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨પ ધર્મશાળાઓને ઉપયોગ આજથી અધી સદી પૂર્વે સુરતની યુવાવસ્થા હતી. તે પૂર્ણ કળાએ ખીલ્યું હતું અને એ સમયે જૈને પણ સમૃ- ધ્ધશાળી હતાં. આથી હરહંમેશ હજાર માણસે સુરતની યાત્રાએ આવતાં અને જતાં. એ સમયે આ ધર્મશાળાઓમાં એક ઓરડી મળવી મુશ્કેલ હતી. ત્યારે આ ધર્મશાળાઓની સંપૂર્ણ જરૂરીયાત હતી, પણ આજે એ સ્થિતિ નથી. આજે હજારો માનવે સુરતની યાત્રાએ નથી આવતાં. આથી આ. ધર્મશાળાઓ લગભગ ઉપગ વિનાની થઈ પડી છે. કેટલીક ધર્મશાળાઓ બાદ કરતાં બીજી ધર્મશાળાઓ નિર્મનુષ્ય જેવાય છે. તે તે સ્થિતિમાં કાંઈક સુધારણ ઘવી ઘટે છે. ત્યારે શું કરવું? આ સ્થિતિમાં આ ધર્મશાળાઓનું શું કરવું એ વિચારણીય પ્રશ્ન છે. એ પ્રશ્નનો નિકાલ સુરતના જાણીતા આગેવાન સ્વ. ગુલાબચંદ દેવચંદ ઝવેરીએ કર્યો છે. અમે તે તેમને તેમની એ પ્રવૃત્તિ માટે ધન્યવાદ આપ્યા સિવાય નથી રહી શકતાં. જૈન સમાજ કેટલાક અંશે રૂઢી ચુસ્ત સમાજ છે. તેમાં કોઈ સુધારણ કરવી એ સાચા હિંમતવાન પુરૂષનું જ કાર્ય છે અને તે સ્વ. શેઠ સાહેબે કર્યું છે. - તેઓશ્રીએ જોયું કે આજે ધર્મશાળાને વાસ્તવિક ઉપયોગ થતું નથી તે તેનો સારો ઉપચોગ થાય તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કરવું એ તેમને મન કર્તવ્ય ભાસ્યું અને પોતાના પિતાશ્રીના નામને સંબોધાયેલી “શ્રી દેવચંદ લાલભાઈ જૈન ધર્મશાળાની માલિકી તેઓશ્રીએ “શ્રી રત્નસાગરજી જૈન બોર્ડિગને અર્પણ કરી અને શ્રી રત્નસાગરજી જૈન બોર્ડિગનું કાયમી અસ્તિત્વ કર્યું, એ રીતે અન્ય ધર્મશાળાઓ જ્યાં જ્યાં યાત્રિકો લાભ ન લેતાં હોય તેના માલીકે અગર વહીવટદારે એ સ્થિતિ ધ્યાનમાં લઈ પિત પિતાના લત્તાઓની સાર્વજનિક સામાજીક સંસ્થાઓને ધર્મશાળાઓને ઉપગ સુપ્રત કરે તે સુરતની કેટલીક સામાજીક સંસ્થાઓ પગભર થઈ કાયમી થઈ જાય. આથી ધર્મશાળાઓના વહીવટદારોને અમારી વિજ્ઞપ્તિ છે કે તેઓશ્રી ઉપરની બાબતમાં ઘટતું કરશે. સુરતની ધર્મશાળાઓની ને, ૧ શ્રી જીવન-વિલાસ. ગોપીપુરા શેઠ સુર્યાભાઈ જીવણચંt ૨ નવી ધર્મશાળા - શેઠ નગીનસંદ કપુરચંદ ઝવેરી શેઠ કલાનચંદ ગેલાભાઈ ઝવેરી (હાલ મોહનલાલજી ઉપાય તરીકે ઓળખાય છે) ૩ શેઠ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા, ગોપીપુરા શેઠ એવંદ રાય(સાર્વજનિક ધર્મશાળા તરીકે વપરાય છે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૪ શેઠ મ ́ચ્છુભાઈ દીપચન ધર્મશાળા, માલીક્ળીયું, (હાલ ઉપાશ્રય તરીકે વપરાય છે) ૫ શેઠ રૂપચ’૪ લલ્લુભાઈ ધર્મશાળા ઓશવાલ મેહદાના નાકે રૂપચંદ લલ્લુભાઇ ૬ શેઠ દેવચંદ લાલભાઈ જૈન ધર્મશાળા ગેપીપુરા (હાલ શ્રો રત્નસાગરજી જૈન ખેાર્ડિગને સુપ્રત થઇ) ૭ શેઠ ખીમચંદ્ર મેલાપચ ધર્મશાળા ગોપીપુરા ૮ શેઠ તલકચદ મેાતીચંદ્ર ધર્મશાળા. ← શેઠ છગનલાલ ગીરધરલાલ ધમથાળા નાણાવટ છાપરીયા શેરી મેટીશેરી. નોંધઃ—આ સસ્થાઓની નોંધ અમને મળેલી હકીકત મુજબ લેવાઈ છે. એક અભિલાષા. અશાળાની મીષ પૂર્ણ કરતાં એક અભિલાષા અસ્ત્રશેષ રહે છે તે વ્યકત કરવાની અમારી ફરજ છે. સુર્ણમાં આમ આઠ નવ ધર્મશાળાઓ છે છતાં એકાદ વધુ ધર્મશાળાની સમાજને બજરૂર છે. તે માટે સમાજની લાંબા સમયની અભિલાષા છે. સુરત મણે પાઉંનુ સૂક્ષ્મપુર નથી રઘુ' છતાં 'ભાંગ્યુ. તાય ભરૂચ એ સ્થિતિ તેા છેજ. સુરત અમદાવાદ અને મુંબઇની જાહાજ વાલીની કાટીમાં નથી તે રૂખીતુંજ છે છતાં પણ સુરત જેવું પ્રાચીન નગર નિરખવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ a કાંઇક યાત્રા ભાવે–કાંઇક વેપાર અર્થે જૈનાનું આગમન સુરતમાં થાય છે. હાલ જે ધર્મશાળાએ વિદ્યમાન છે તે સ્ટેશનથી દૂરના લત્તાઓમાં છે આથી સુરતમાં આવનાર જૈન ભાઇ ઢુના માટે સ્ટેશનપર એક ધર્મશાળાની ખાસ આવશ્યકતા છે. તે જરૂરીયાત પુરી પાડવાનુ સુરતના જૈતાના ખ્યાલ મ્હાર નથી. એ વ્યક્ત કરતાં અમને અત્ય ન્ત હર્ષ થાય છે. સુરતના અગ્રગણ્ય શહેરી અને જૈન આગેવાન શ્રીયુત્ નેમચંદ નાથાભાઈ તરફથી ધર્મશાળા માટે સ્ટેશનપર જમીન લેવાઈ છે. શ્રીયુતનેમચંદભાઈની દાનપ્રિયતા માટે તે સારીય સુરત જૈન સમાજને માન છે. અમે સાંભળ્યુ છે કે તેઓ શ્રી સુરતની આ પરમ આવશ્યકતા ટુંક સમયમાં પુરી પાડનાર છે આથીજ અમારી એ મહેચ્છા, સુરત જૈન સમાજની એ અભિલાષા શ્રીયુત નેમચંદભાઇ પાર પાડશે અને હજારા યાત્રિકાના શુભાશિષા પ્રાપ્ત કરશે. એમ ઇચ્છી વિરમીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય વિભાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રકરણ ૧ર યું. જૈન સમાજ અને આરોગ્ય. હેળે જૈન સમાજ અને તેનુ માગ્ય' તે વિષય પરત્વે રાખતાંજ આજના પ્રત્યેક લેખકને કપારી યુટે એવુ' જૈન સમાજનુ આધુનિક માાગ્ય છે. છતાં સદ્ભાગ્ય છે કે ઘણા કાળની સુષુપ્તિ પછી સમાજ માટે સફાળી જાગૃત થઈ છે. નિદ્રામાંથી લગતાં ઘણા કાર્યાના ખજાવાળા માણસ જેમ કાવે તેમ ક્રાર્યું આટાપવા માંડે છે, તે સમયે પ્રથમ કયું કાર્ય કરવુ અને પછી કર્યુ કરવું ? તેના ક્રમ નથી રહે એ સામાન્ય જન સ્વભાવ છે. મનુષ્યેાના સમુહ એટલેજ સમાજ, એટલે સમાજના પશુ એજ સ્વભાવ સાય તે સ્વાભાવીક છે. જૈન સમાજે જાગૃત થઈ જોયું તે તેની દ્રષ્ટિ મર્યાદામાં અનેક કર્તવ્યક્ષેત્રા જણાયા જેવાકે, કેળવણી—સમાજસુધારા દહેશસરા-ઉપાશ્રય-તિર્થીનારકુઢીઓ અને રિવાજો. શ્યામ અનેકવિધ્ કાર્યો જૈન સમાજને કરવાના હતાં, તે સમાજ એક પછી એક આાઢપ્રવા લાગી, તે કાર્યની બહુવિધતામાં આષ્ય-શારીરિક વિકાસના પ્રશ્ન ભૂલાઈ ગયા વા ઘડીભર સુલત્વી રાખ્યા. આજે એજ પ્રશ્ન સમાજનું વધુમાં વધુ ધ્યાન ખેંચી રહ્યો છે. == Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આધુનિક સમાજની શારીશ્તિ સપત્તિ લગભગ દયાજનક છે. મનુષ્યત્વને તદ્દન છાજતીજ લેખી શકાય, આજે જ્યાં જ્યાં નિરિક્ષણૢ કરીએ ત્યાં ત્યાં બેસી ગયેલાં ડાચાઓ, ઉડી ગયેલી આંખેા-નિસ્તેજ-નિર્વિર્ય હાડપિંજરા નજરે ચડે છે તે શાનુ પરિણામ ? એ પ્રશ્નના ઉકેલ કરવા સારાય ભારતવર્ષ પર નજર ફેરવવી પડશે. આજે ભારતની પણ એજ અવદશા છે. ભારતનું નુર-તેજ હણાઇ ગયુ` છે. તેમાં જૈન સમાજ પણ તેથી વચીત નથી, ભારતની આજે શું દશા છે ? જે ભારતવર્ષમાં યમદેવ પણ જેનાથી એ કદમ દૂર રહે તેવા મહાન્ ભિષ્મપિતા, બાર બાર વર્ષ સાથે વસવા છતાં સતી સીતાના માત્ર પગના નુપુરજ આળખનાર બ્રહ્મચારી લક્ષ્મણ, ખેડ’ગતા પગે ગાઉના ગાઉથી એકજ રાત્રીમાં મહાન્ગીરાજને પેાતાની હથેલીમાં લાવનાર વીર હનુમન્તવેશ્યાગૃહમાં નિવાસ છતાં એક ઘડીભર પણ જેનુ મન વિચલીત નથી થયું તેવા આત્મવિજેતા સ્કુન્નીભદ્ર થઇ ગયા એજ ભારતમાં આજે હાડિપ‘જરા નજરે ચડે છે. તે શાથી ? જે ભારતની પ્રજા વીર અને બુધ્ધ, રામ અને કૃષ્ણપાર્શ્વ અને તેમની અનુયાયી હતી, જે ભારત સારાય વિશ્વનું' સ્વર્ગ-ન‘દનવન-સરસ્વતી મદીર ગણાતું, તે આજે ઉલટી દિશામાં પ્રગતિમાન જણાય છે તે શાથી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ જે જૈન સમાજમાં વીર શ્રેણીક અને કુમારપાળ, અભય અને ઉદયાનન, વસ્તુપાળ અને તેજપાળ-પેથડ અને ભામાશાહ જેવા રણવીરે થઈ ગયા તેમાંજ આજે દૈબલ્યતા પ્રવેશવા પામી તે શાથી? ' - તેના અનેક કારણે છે પણ મુખ્ય કારણ તે એજ કે તે વખતની પ્રજાને પાયે મજબુત હતા. એટલે તે વખતની પ્રજાનું મુખ્ય અને પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ હતું. તે આજે બદલાઈ ગયું. “મામા નો મારમા' ની ભાવના ભૂલાઈ “મહું સુર્વસ્ટોર' ની ભાવના દાખલ થઈ, “ણા વિદ્યા જા વિમુજ વાળી વિદ્યા તજી માત્ર ૧૫ રૂપીયા આપનાર વિદ્યામાં પરિપૂર્ણતા સમજાઈ. જ્યારે આટલું પરિવર્તન થયું ત્યારે આ અદશા ન હોય તે બીજું શું હોય ? - ત્યારે સહેજે પ્રશ્ન ઉદ્ભવે કે અગાઉનું બ્રહ્મચર્યાશ્રમ વિદ્યાથીઆશ્રમ ન હતું? હા, હતું પણ તેમાં જે મુખ્ય વસ્તુ હતી તે “વહાર હતું. તે વખતે ૨૫ વર્ષ સુધી ઢીંગલા ઢીંગલીની રમત કેઈ ન જાણુતાં. તેટલી ઉમર સુધી લગ્નોની સાંકળથી તેઓ દૂર રહેતાં. ત્યાં સુધી તેઓ લાડીગાડી અને વાડોથી વંચીત હતાં. પ્રેમોત્પાદક નેવેલેને જન્મ તે સમયે ન હતે. “સ્ત્રી શું છે તેઓ સમજતા નહિ અને સમજતાં તે એક દેવીરૂપે, જ્યારે આજે નાના નાના બાળકેનું ચારિત્ર ઢીંગલા ઢીંગલીની રમતથી ચરાગી બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ છે, ૧૦થી ૧૫ વર્ષના બાળકો લગ્નના વાળ વગડાવવામાં અને વરઘોડે ચડવામાં આનંદ પામે છે. ૧૫ થી ૨૦ વર્ષના ઉગતા યુવાને પતિ પત્નીના પરસ્પર પ્રેમમાં સપડાય છે. ૨૦ થી ૨૫ વર્ષના યુવાને આજે પીઢ ગણાય છે. બાળ બચાવાળા થાય છે. જેઓ પોતેજ છોકરા જેવા હોય છે તેમને છોકરાની પીડા આવી પડે છે, આ ઉપરાંત કેટલાય યુવાનો વેશ્યા વિલાસમાં–નાટક ચેટકમાં રંગ રાગમાં તન્મય હોય છે, કેટલાય સ્વમષ વા હતષથી ભયંકર શરીર હાની કરી રહ્યા હોય છે, પછી શેરડીને રસ જતાં કુચા જેવા શરીરે રહે તેમાં શું નવાઈ? માતા પિતાએ પણ કેવળ અજ્ઞાનતા વા ખેટા મહને કારણે પિતાના છોકરાને છેકશવાળા જેવા આતુર હોય છે, આમ એકંદર મનુષ્ય જીવનના પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમમાં સુવિદ્યા, સાવર્તન, સ્વાશ્રય, સેવા ભાવના, અને નિતિમય જીવનરૂપી માટીકાંકરા અને પત્થર ન નાખતાં અનિતિ રૂપી રેતી નાખી તે પાયાને ક્ષણભંગુર બનાવાય છે, પછી શારીરિક-માનસિક નૈતિક અને આધ્યાત્મિક અવનતિ આવકાર પામે તેમાં શું શંકા - પણ તે સ્થિતિ પૂનઃ પ્રાપ્ત કરવાને ઘણે સમય જોઈશે. ઘર તેહતાં એટલે વખત નથી જતે તેથી અનેક ગણે તેને બંધાવતાં થાય છે. જે વસ્તુને વિછિન્ન કરતાં વખત નથી ગયે તેને પુનઃ પ્રાપ્ત કરતાં અનેક વર્ષો જોઈશે. આથીજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ હવે પછી પણ જારીરિક સંપત્તિને પ્રણ આપવામાન કે તે મહત્વની વસ્તુ લેખાવી જોઈએ. ઉપરોકત સ્થિતિમાંથી ભાવી જનતાને બચાવવા અગાઉની માફક જંગલમાં વસતાં ગુરૂઓ નથી. તે સાચવી હરજ માતા પિતાની જ છે. બાલ્યાવસ્થાથી જ બાળ જીવો પર કુરકારે ન પડે, સારા સહવાસમાં રહે તે જોવું માતા પિતાનું કર્તવ્ય ગણાય. બાળ લારા જેવી કરી તે સદંતર નાબુત થવી જોઈએ. પણ સાધારણુ જર્ન સાઇ આવી બાબતે થી અનભિન્ન હોય છે. આથી તે સ્થિતિ સુષારવા આજે સમાજ નેતાઓએ હાર આવવું જોઈએ, પ્રત્યેક બેગ, પ્રત્યેક આશ્રમ અને વસ્તીના પ્રત્યેક વત્તામાં વ્યાયામશાળાએ—અખાડાઓ સ્થાપવાની અનિવાર્ય જરૂરીયાત સ્વીકારવી જોઈએ. મહાગુજરાતના સદ્દભાગ્ય છે કે આ પ્રશ્નને નિવેડે લાવવા પ્રત્યેક છાત્રાલયના સંચાલકે વિચાર કરી રહ્યા છે. સમય અને સાધનના પ્રમાણમાં જોઈતા સાધન વસાવી રહ્યા છે. કસરત એકલા બાળક માટેજ નથી. ઇન્ડ અમેરિકા આદિ દેશમાં સાઠ સાઠ વર્ષના વૃધે પણ કરાત કરી રહ્યા છે. આથી કસરતશાળાઓ પ્રત્યે આદર થવ પટે છે. શારીરિક સંપત્તિને વિકાસ સાધવા ત્યારથી . રામ માd, જૈન સમતિ ટાલાલ શાહ, માણેકરાવ અને રા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પુરાણીએ યુવાન વર્ગમાં શૈર્ય–વીર્ય-સાહસ-અને અંગ બળ ખીલવવા વિરહાક આપી છે ત્યારથી સારૂય ગુજરાત આ પ્રશ્નને વિચાર કરી રહ્યું છે, તે ઓછા હર્ષની વાત નથી. આથીજ આ પ્રશ્નને નિકાલ કર ઘટે છે. .. આ રીતે સમાજનું આરોગ્ય પૂનઃ પ્રાપ્ત કરવા ભાવી, જનતાને અખાડાઓ અને કસરત શાળાઓની જે આવશ્યકતા છે તે પર આટલું લાંબું નિવેદન આપવું પડયું છે. કારણ અમારી માન્યતા છે કે જે તે સાધને ઉભા કરવામાં આવે તે તે ભાવી જનતા માટે બીજા સાધને દવાખાના અને સેનીટેરીયમેની જરૂરીયાત ભાગ્યેજ રહેશે. છતાં આધુનિક સમાજના આરોગ્ય માટે જે સાધનની જરૂરીયાત છે તે પૈકી મુખ્ય તે (૧), કસરતશાળાઓ અને અખાડા ? (૨) ગૃહ ઉદ્યોગે ફરી સજીવન કરવા - . (૩) દવાખાનાઓ. (૪) સેનીટેરીયમે છે. - સુરત જૈન સમાજે આ દિશામાં પણ કેટલુંક કાર્ય કર્યું છે, તે અવશ્ય ઉપકારક છે, છતાં બીજા ક્ષેત્રોના પ્રમાણમાં આ ક્ષેત્રમાં જોઈએ તેટલું ધ્યાન નથી અપાયું એમ તે કહેવું જ જોઈએ. સુરતના ઉદાર જૈને તે દિશામાં પણ ટુંક સમયમાં જ પ્રગતિ કરશે એમ સા કેઈ ઈચ્છેજ. - આ દિશામાં જેજે શુભ પગરણે થયાં છે તે પૈકી શેઠ નગીનચંદ મંછુભાઈ વ્યાયામશાળા-સુરત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : મુખ્ય છે. આ વ્યાયામશાળા સુરતના પીપુરાના જાણીતા વતની શેઠ ભાઈચંદ નગીનચંદ ઝવેરીએ પિતાના મહુમ પિતાશ્રીના સ્મરણાર્થે શરૂ કરાવી છે. તેને લગતા ગ્ય સાધને પણ વસાવ્યા છે. * ગેપીપરાના જન યુવાનો આ વ્યાયામશાળાને લાભ લઈ રહ્યા છે. યુવાને માં અંગ બળ-આરોગ્ય અને શૌર્ય ખીલવવા આ વ્યાયામશાળા સંપૂર્ણ ભાગ ભજવે એમ સા કેઈ ઈજ અને રા. ભાઈચંદભાઈ તે માટે બનતા પ્રયાસે આદરશે એમ ખાત્રી છે. સુરતની સારીય જૈન સમાજ પોતપોતાના લત્તામાં આવી.વ્યાયામશાળાઓ ખેલવા ઘટતો પ્રબંધ કરે એજ મહેચ્છા. – સમાજના બે મુખ્ય અંગ સ્ત્રી અને પુરૂષ, પુરૂષે જ નબળા છે અને સ્ત્રીઓ નહિ એમ નથી. આપણુ પુરાણ સંસ્કૃતિ, સમાજરચના અને વ્યવસ્થા ઉચ્ચ કક્ષાના હતા, તે વિષે બે મત્ છેજ નહિ. આથીજ વર્તમાન સમાજોને ભૂતકાળમાં લઈ જવા વિચારકે કહી રહ્યા છે, તે સત્ય પૂર્ણ જ છે. પ્રાશ્ચિમાત્ય જીવનના આંધળીયા અનુકરણથી આપણે સમાજોએ ઘણું ઘણું ગુમાવ્યું છે અને તેના કડવા ફળે આજે આપણે ચાખી રહ્યા છીએ. સ્ત્રીઓને લડાઈઓમાં નથી મેકલવી તે સાચું પણ સ્ત્રી અને પુરૂષ ઉભયની તંદુરસ્તી પર ભાવી જનતાની તંદુરસ્તીને મુખ્ય આધાર છે. મજબુત બાંધાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ સંતતિ સાથે કોઈ ઇચ્છે અને તે માટે સ્ત્રી અને પુરૂષ ઉભયના માંધા મજબુત હોવા જોઈએ. હજી પણ ગામડાના વતનીઓ શ્રી અને પુરૂષ ઉભયની તંદુરસ્તી ઠીક જળવાઈ છે. તેનું મુખ્ય કારણ સ્વાશ્રય છે અને એજ રીતે ગામડાની ઓમાં સ્વાશ્રયના કારણે સુદર તંદુરસ્તી જળવાય છે. આજે ગામડામાં લક્ષ્મીવન્ત ઢાયા છતાં સ્ત્રીઓ હાથે રાંધે છે, ળે છે, ખાડે છે, પાણી ભરે છે. જ્યારથી શહેરોમાં નળ દળવા ખાંડવાની ઘટીઓ-અને પ્રાઈમસ દાખલ થયાં ત્યારથી આ સમાજની તંદુરસ્તીને માટું નુકશાન પહેાંચ્યુ છે. માજના સુતના વૃધ્ધા કહે છે કે સુરતના બૈરા હજી પચીસેક વર્ષોં પર તાપીના પાણી લાવતાં. નળે આવવાથીજ પનીયારી)ના રમ્ય દર્શન અને હિંઢિ જીવનનુ સ્વાશ્રયી પ્રદર્શન અટકયું અને આ વર્ગની તંદુરસ્તી ગુમાવાઇ કો ગૃહઉદ્વેગા થ્રુ કી સજીવન ન થઈ શકે? જૈન સમાજના આરોગ્ય માટે બીજી જરૂરીયાત હાસ્પીટાલ અને દવાખાનાની છે તે માટે સુરતમાં જૈનની એક હાસ્પીટાલ અને દેશી દવાખાનું છે, તે બન્ને સંસ્થા *નાથીજ ઉભી થઈ છે અને તેના ખર્ચ પણ જૈનેાજ આપે છે છતાં તે સાર્વજનિક ઉપયાગમાં લેવાય છે. ગાથી એ બન્નેના નિવેદન સાર્વજનિક સખાવતામાં આપ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧e પ્રકરણ ૧૩ મું. એક નગીનભાઈ મથુભાઈ જૈન છે. આ ગ્ય ' ભવન- સુરત બીજી જરૂરીયાત સેનીટેરીયમની છે. સુરતમાં લાઈન્સ હવા પાણી માટે સુંદર સ્થળ છે. સુરત માટે જૈન સેનીટેરીયમની ખાસ જરૂરીયાત હતી, તે ધ્યાનમાં લઈને આમ શેઠ નગીનભાઈ મંછુભાઈ ઝવેરીના સુપુત્ર શેઠ તીચંદ નગીનચંદ તથા શેઠ ભાઈચંદ નગીનચંદે પોતાના પિતાશ્રીના મરણાર્થે એક સુંદર મકાન બંધાવી ઉપરોકત સંસ્થા તરિકે જૈન સમાજના ઉપયોગ અર્થે અર્પણ કર્યું છે. આ આરોગ્ય ભુવન લાઈન્સમાંજ બંધાવવામાં આવ્યું હેઈ, જૈન સમાજને બહ ઉપકારક થઈ પડયું છે, તેમજ નજીકમાં જ ભવ્ય તેમજ રમણીય દેરાસર હાઈ, જૈનેને બહુ અનુકુળ થઈ પડયું છે. આ ઉપગંત સુરતના જૈનેએ હાર ગામમાં પણ સેનીટેરીયમ ઉભા કર્યા છે. જે જનતાને આશિવ તુલ્ય થઈ પડયા છે, તેમાં શેઠ મંછુભાઈ જીવણચંદ જૈન . આરોગ્ય ભુવન-મલાડ છે. આ આરોગ્ય ભુવન મમ શેઠ મંછુભાઈ જીવણચંદ ઝવેરીની ઈચ્છા મુજબ તેમના સુપુત્ર શેઠ હેમચંદ મચ્છભાઈએ બંધાવી જનતાના ઉપયોગ અર્થે અણ કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શેઠ સૈભાગ્યચંદ માણેકચંદ જૈન છે, આરોગ્ય ભુવન-અગાસી.'' આ બીજું આગ્ય ભુવન અગાસી જેવા તિર્થસ્થળમાં બંધાવવામાં આવ્યું છે, અગાસી તિર્થસ્થળ તેમજ હવાપાણી માટે બહુ સુંદર સ્થળ હેઈ આ આરોગ્ય ભુવન ઉપયોગી થઈ પડયું છે. આ આરોગ્ય ભુવન મહૂમ શેઠ સિભાગ્યચંદ માણેકચંદના સ્મરણાર્થે તેમના બધુશ્રી હેમચંદ માણેકચંદ ઝવેરીએ બંધાવી જનતાના ઉપગ અર્થે અર્પણ કર્યું છે. એક અંભિલાષા : સુરત જૈન સમાજ માટે લાઈન્સમાં એક આરોગ્ય ભુવન છે, છતાં જૈન સમાજનું આધુનિક આરોગ્ય જોતાં સુરત જૈન સમાજ માટે કે દરીયાઈ હવા ખાવાના સ્થળમાં એક આરોગ્ય ભુવનની ખાસ જરૂરીયાત છે. દરીયા હવા ખાવાના સ્થળોમાં સુરત માટે ડુમસ અને હજીરા બે ઉત્તમોત્તમ સ્થળ છે. અને સુરતની નજીકમાં હાઈ સુરત જૈન સમાજ માટે તે સ્થળમાં જે આરોગ્યભુવને બંધાવવામાં આવે તે ખરેખર બહુ ઉપકારક નિવડે. ડુમસમાં આજ સુધી મર્ડમ શેઠ ધરમચંદ ઉદયચંદને પિતાને બંગલે છેલા વીસ વર્ષ થયા તેમના સુપુત્રોની ઉદારતાથી જૈન સમાજના ઉપયોગમાં આવતું. હવે ત્યાં એક આરોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ભુવનની જરૂરીયાત ઉભી થઈ છે, અને હજીરા પણ તેવું જ સુંદર સ્થળ હોવાથી ત્યાં પણ આરોગ્ય ભુવનની જરૂરીયાત છે. અમારા સાંભળવા મુજબ મહેમ શેઠ ભાઈચંદ કલ્યાણચંદ ઝવેરીના વિલમાં જણાવ્યા મુજબ એક સેનીટેરીયમ બંધાવવાનું છે. જે એ વિલનું ટ્રસ્ટી મંડળ ઉપરના બને સ્થળ પૈકી ગમે ત્યાં એક સ્થળે જે સેનીટેરીયમ બંધાવે તે સુરતની જૈન સમાજને બહુ ઉપકારક નિવડે. આથી અમને આશા છે કે આ ટ્રસ્ટીમંડળ ઉપરની જરૂરીયાત પુરી પાડશેજ, - - .. . - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ સામિક વાત્સલ્યવિભાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રરકણું ૧૪ મું. સાધર્મિક વાત્સલ્ય. ૧, શ્રી જૈન પ`ચાયત કૃઢ તરફથી શ્રી સુરત જૈનભા જનશાળા.’ વ્યવસ્થાપક રા. ખીમચંદ કલ્યાણચત્તુ ઝવેરી. ૨. શ્રી જૈન સહાય્યક ફન્ડ સુરત. * મેનેજીંગ ટ્રસ્ટી રા. બાલુભાઈ વીરચંદ ઝવેરી. જૈન સમાજની આધુનિક પરિસ્થિતિ પર ઉંડાણથી વિચાર કરીએ ત્યારે કેંટલીય ખાખતામાં નિરાશા પ્રાપ્ત થાય છે, તેા કેટલીય ખાખતાંમાં હૃદય આનંદ પામે છે. છતાં જેમ પ્રત્યેક વ્યકિત માટે *That the life is real and no dream, Life is sacred and has a definite Purpose,' છે તેમ પ્રત્યેક સમાજ એ સત્ય છે, સ્ત્રપ્ત નથી, તે પવિત્ર છે અને તેના ચાકસ જીવન ઉદ્દેશ છે. આથીજ હજારા નિરાશામાં પણ માનવ હૃદય આશાવન્ત મને છે. પણ વસ્તુ સ્થિતિ શું છે તે તે નિદ્ઘાળવુંજ ઘટે. આજે કારા સ્પષ્ટ નજરે નિહાળી શકાય કે નહિ પણ જૈન સમાજનું સ ંખ્યા બળ વિશેષ પ્રમાણમાં ઘટતુ જાય છે. ઘયુ. તે ઘટયુંજ છે. વધે કે કેમ તે ભાવીના પ્રશ્ન છે, છતાં જે સખ્યા આજે વિદ્યમાન છે તેની શું પરિસ્થિતિ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫જૈનેતરો માને છે કે જેને શ્રીમન્ત છે અને લેકે માને તેમાં લોકોને દોષ નથી. આ જૈન સમાજ શ્રીમન્ત છે એ માન્યતા સત્યથી વેગળી છે. હા. જૈન સમાજ એક વેપારી કેમ છે. ગરીબાઈ અને શ્રીમન્તાઈને ભેદ કઈ ન પારખી જાય તેમાં વેપારી ડહાપણ છે. આથી જ જૈનેની ગરીબાઈ સ્પષ્ટ તરી આવતી નથી, બાકી જૈન સમાજને મેટો ભાગ ગરીબમાં ગરીબ છે. | જૈન કેમ એ ધર્મશ્રદ્ધાળું કોમ છે. આથી જ સાચું સાધર્મિવાત્સલ્ય કયું? એ વિચારવું જ ઘટે. એક દિવસ હજારનું દાન કરીએ અને બીજે જ દિવસે કેઈ ગરીબ સાધર્મિ બધુ પિતાના આંગણે આવે તેને ધકકે મારી હાર કાઢીએ એ સાચું સાધાર્મવાત્સલ્ય ન ગણાય. શાસ્ત્ર પણ તેમાં ઈન્કાર ભણે છે. શાસ્ત્રાજ્ઞા સાથે ફરમાવે છે કે દાન લેનાર કરતાં શકિત હોય છતાં ન આપનાર વધારે અધમ છે આ પરથીજ શા સાધર્મિવાત્સલ્ય માટે શું ફરમાવે છે તે સ્પષ્ટ સમજાશે. જૈનેતર કહે છે કે જૈનેની દયા લીલવણી અને સુકવણમાં આવી વસી છે. એ આક્ષેપોને આપણે સત્ય નજ કહી શકીયે. કારણ જૈન સમાજનો દયા ધર્મ બહુ વિશાળ છે, તે ન જાણનારજ ઉપર આક્ષેપ કરે. પણ તે માન્યતા દૂર કરાવવા જૈન સમાજે સાચું બંધુત્વ ખીલવવું પડશેજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રત્યેક વ્યકિતને ગેરખી સંખવુ જોઇએ કે સમાજની ઉન્નતિમાં પેાતાની ઈન્નતિ છે. સમાજની અવનતિમાં પાતાની પણ અવનતિ છે. આથીજ માપણા જંગમ તિર્થમાં જેને જેને જેજે પ્રકારની મદદની અપેક્ષા હોય તે પ્રત્યે ઉપેક્ષા ન થવી ઘટે. આપણી પાટણની એક વખતની પ્રભુતા યાદ કરીએ તે આપણને જાય છે કે તે સમયે પાટણમાં જે કાઇ ગાધી બધુ આવતા તેને પ્રત્યેક ઘેરથી એક રૂપીએ, એક નળીયું, એક ઇંટ આપવામાં આવતી. આથી એ પણ લક્ષાધિપતિ થઈ જતા. એ સમયે જને જાહેાજલાલીની ધરાકાષ્ટાએ હતાં. તે સાથે જૈનાએ સામિ અન્ધુત્વ સંપૂર્ણ ક્ષાએ ખીલવ્યું હતું. માધુનિક સમાજ માટે જૈન સમાજે પારસી કામને ઘડા લેવા ઘટે છે. આજે પારસી કામના પંચાયત ખાતા લાખે! પરના છે. મદદની અપેક્ષા રાખતાં દરેકને ચેગ્ય તપાસ પછી તન ગુપ્ત રીતે-લેનારની પ્રતિષ્ઠા સચવાય તે માર્ગે જોઈએ તેટલી મદદ અપાય છે. પરિણામે આજે કાઇ પારસી ભીખારી નજરે ચડતા નથી. એજ રીતે જૈને એ પણ જાતીય અત ખીલવવું જોઇએ. તેાજ સમાજના ઉદ્ધાર થઇ શકે, બેકારી દૂર થાય, અને જૈન સમાજ એક પ્રતિષ્ઠ! સોંપન્ન સમાજ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ આ સ્થિતિને પહોંચી વળવા જૈન સમાજે કાયમી સાધામ ખાતાએ જેવા કે પંચાયત ફી અને સહાય્યક ફ્રેન્ડ સ્થાપવા જોઇએ. સુરતે આ ક્ષેત્રને પણ પેાધ્યુ છે, અને તે પશુ સુદર રીતે. સુરતે ઘણા સમયથી એટલે લગભગ ૨૫ વર્ષ પૂર્વે જ્યારે આ વિચારા પ્રચક્ષીત ન હતા ત્યારે શ્રી જૈન પંચાયત ફન્ડ, સુરત સ્થાપ્યું છે. આ પંચાયત ફન્ડમાં સુરત જૈને સમાજે સારા કાળે આપ્યું છે. આ પંચાયત ફન્ડ તરફથી શ્રી જૈન બેજનશાળા-સુરત.' ચાલે છે. જૈનેતરના આક્ષેપે છે કે જૈને કીડી વિગેરે પ્રાણીને બચાવવામાં દયા ધર્મ માને છે પણ મનુષ્યને નહિ. તે આક્ષેપ ખોટા ઠરાવવાને આ સસ્થા સુંદર જવાબ આપે છે. આ ભેજનશાળામાં સુરત અને સુરત મ્હારના જૈનાની ચેગ્યતા મુજબ તેમને જમાડે છે, અને કાઇ પણ જાતનું લવાજમ ફરજ્યાત લેવાતું નથી. જે સ્ત્રય પાતાની શક્તિની તુલનાથી આપવા માગે તેની પાસેથી માસિક રૂપમાં નવ લેવાય છે. જે તદ્દન નજીવુ’જ લવાજમ ગણાય, આ સસ્થાને લાલ આજે અસા મસા માણસા લઈ રહ્યા છે. જૈનાનું સાચું સામિવાત્સલ્ય જેણે નિહાળવુ' હાય તેણે આ સંસ્થાની અવશ્ય મુલાકાત લેવી ઘટે છે. સે અસેસ્ડ સામે અન્ધુએ કોઇપણ જાતના ન્યાતી તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીમંતાઈ અને ગરીબાઈના ભેદભાવ સિવાય સમાનતાના સિધ્ધાંતથી સાથે બેસી જમતાં હોય એ દશ્ય જેણે નિહાળ્યું હોય તેના મુખમાંથી અવશ્ય શબ્દ ઝરે છે કે “જૈનેની ઉદારતા-જૈનેની દાનપ્રિયતા-જનની સેવા ભાવના-જૈનેનું સાચું સાધર્મિવાત્સલ્ય અત્રેજ વસે છે. સારાય ગુજરાતમાં બકે ભારત વર્ષમાં જૈનેની સાથમિ વાત્સલ્યની આ એકજ નમુનેદાર સંસ્થા છે. આ સંસ્થાએ સુરતનું નાક રાખ્યું છે. સુરતની કીર્તિમાં વૃદ્ધી કરી છે. છતાં મનુષ્ય પોતેજ અપૂર્ણ છે તે તેની કૃતિ અપૂર્ણ રહેવાની જ. તેમાં અવશ્ય ન્યુનતા રહેવાને સંભવ છે. એક ઘરમાં બે પાંચ માણસની રઈ કરવાની હોય છે ત્યાં પણ બધાની ઈચ્છા મુજબ થાય તેમ બને જ નહિ, તેમ જ્યાં બસો બસે માણસોની રસોઈ થતી હોય ત્યાં કાંઈક તે ન્યુનતા રહે, પણ તે તરફ દૃષ્ટાએ નજર ન નાખતાં સંસ્થાની ભાવના, સંસ્થાના કાર્યવાહકેની ચીવટ ભરી અંગત તપાસ અને સેવાવૃતિ તરફ નિહાળવું જે અવશ્ય પૃસંધનીય છે. તેના ઉદાર કાર્યવાહકે હજુ પણ આ સંસ્થાને વધુ અને વધુ સંગીન પાયા પર લાવવા મથી રહ્યા છે, તે ઓછા હર્ષની વાત નથી. આ રીતે આ કાર્યવાહકે મહદ્ પૂણ્ય ઉપાર્જન કરે છે. આ સંસ્થાની સહાય કેલવણી જેવા ક્ષેત્રમાં પણ છે. આ સંસ્થા સુરતની અને બેડિંગે એક શ્રી રત્નસાગરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈન બેટિંગ અને શ્રી જૈન વિદ્યાર્થી આશ્ચમના વિદ્યાર્થીઓને તદન મફત જમાડે છે. આ બને બોરિંગને આ સંસ્થાની મહટી સહાચ્ય છે. સુરતની બને કેળવણીની સંસ્થાઓનું જીવન આ સંસ્થાને આભારી છે. આ સંસ્થાની વ્યવસ્થા માટે એક ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળ બને છે. મુખ્ય વ્યવસ્થાપક તરીકે રા. ખીમચંદ કલ્યાણચંદ ઝવેરી પિતાની જાતીય સેવાથી આ સાધાર્મિવાત્સલ્યક સંસ્થા ચલાવી રહ્યા છે જે અવશ્ય પ્રસંષાને માત્ર છે. ઉક્ત ફંડ તરફથી સુરતમાં સાધર્મિક ભાઈઓમાં લગભગ પંદરસે રૂપીઆ વાર્ષિક મદદ તરિકે વહેંચાય છે. સુરતના જૈન વનિતા વિશ્રામને પણ છેલ્લા ચાર વર્ષથી વાર્ષિક ૬૦૦ છસે મદદ તરીકે અપાય છે. પાટણની જૈન ભેજનશાળાને પણ વાર્ષિક છસે મદદ તરીકે અપાય છે. ઉકત ફંડ પિતાની સંસ્થા ઉપરાંત બીજી સંસ્થાઓનું પણ પિષક નીવડયું છે. શ્રી જૈન સહાયક ફન્ડ, સુરત. આ ઉપરાંત સાધમ બધુઓની કઈ પણ પ્રકારે ઉન્નતિ થાય, જગમાં તેઓ પોતાની ખાનદાની મુજબ જીવન જીવી શકે, તેઓ નિશ્ચિત જીવન વ્યહવાર સાચવી શકે, એ સિ કેઈની પરમેચ્છા હોયજ. પણ તેવું જીવન જીવવા જેટલાં સિા શ્રીમન્ત નથી હોતાં. કેટલાક તે એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ yo ગરીમાઈમાં સબડે છે કે તેમને પેટ પાણના ત્રણ દાંત મારવા પડે છે. તેનું નિદાન કરવુંજ ઘટે છે. VT આજ કારણથી સુરતમાં ઉપરોકત ફન્ડ સ્થાપ્યું સુરતના જાણીતા ઝવેરી શ. શાકેરચંદ ખુશાલચરું પેાતાના સદ્ગત બન્ધુ શ. મીચંદ ખુશાલચ ંદના માર્યે રૂા.. ૨૫૦૦૦) હજાર જેવી નાદર રકમ આપી આ ફની ગુજ શરૂઆાત કરી. પાછળથી બીજી મા મલતાં રૂા. ૪૦૦૦૧) આ સસ્થાનું ફ્રેન્ડ થવા પામ્યું છે. આ ફ્રન્ટના ઉદ્દેશ સુરત અને સુરત જીલ્લાના ચૈાગ્ય સાધ્યમ બન્ધુઓને નાણાની ચેગ્ય મદદ આપી, તેમને ધંધા તેજ નિર્વાહ માટે સગવડ કરી આપવાના છે. આવા ઉંચ્ચ ઉદ્દેશી મહાન્ કાર્ય માટે હજી આ ફ્રેન્ડને વધારવાની આવશ્યકતા છે જેથી તેના વ્યાજમાંથી આ ભગીરથ કાર્યને સહેલાઈથી પહેાંચી શકાય. તેના ઉત્સાહી કાય વાહુકા આ સાટે મનનું કરરોજ આ ફ્રન્ડની વ્યવસ્થા કરવા એક વ્યવસ્થાપક મંડળ નિમવામાં આવ્યુ છે જે પૈકી મુખ્ય કાર્યવાહુકા નીચે મુજબ છે. શ. શેઠ શાકેચ ખુશાલચ ઝવેરી. રા. શેઠ મેાતીચંદ્ર લાખા ઝવેરી. રા. શેઠ નવલચ ખીમચ ઝવેરી. રા. શેઠ ખીમચદ્ર કલ્યાણ' ઝવેરી. આ ફન્ડને માગળ અને માગળ ખાવે એજ મહેચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ કાયમી સામમિ વાત્સલ્યો. "સુરતનું જમણુ અને કાશીનું મરણ એ લોકોક્તિ કાંઈ અર્થ શુન્ય જ હોય. અને નથી એ સુરતના જૈનોના સાધર્મિવાત્સલ્ય નિહાળ્યા હશે તે સ્વમુખે સ્વિકારશેજ. સુરતના જૈને જેમ જમવામાં કુશળ ગણાય છે તેમ જમાડવામાં પણ ખરા. પણ સાધમિ બધુઓને જમાડવામાં એજ ઉમદા હેતુ સમાયે છે કે પિતાના સાધર્મિ બધુએ કોઈપણ ન્યાત જાતના ભેદ ભાવ સિવાય પિતાને આંગણે પધારે અને તેમાંય શુષ સમકિતી લેવી છે પિતાનું આંગણું પાવન કરે. એવા શુધ્ધ સમકિતી ભવી જીવે ઉચ્ચ આત્માઓ, ભાવી તિર્થંકરના ભવ્યાત્માએ પિતાને આંગણે પધારે એથી મહદ્ ભાગ્ય કયાં હેય. આજ કારણે સાધર્મિ વાત્સલ્યનું બહુમાન જૈનમાં છે અને રહેશે. એવા સાધર્મિ વાત્સલ્ય કાયમ થાય એવી પણ યોજના સુરતે સ્વિકારી છે. એ પણ સુરતના જૈનેની વિશિષ્ટતા લેખાશે. સુરતમાં ત્રણ સાધર્મિ વાત્સલ્ય કાયમ થાય છે એક તે, મહૂમ શેઠ નગીનભાઇ ઘેલાભાઈ તરફથી શ્રી વાસુપૂજ્ય સ્વામિના દરેરાસરની વરસ ગાંઠના દિવસે વૈશાક સુદ છઠના દિવસે થાય છે. તે માટે રૂ. ૩૫૦૦૦)ની નાદર રકમ જુદી મુકાઈ છે. તેનું ટ્રસ્ટડીડ પણ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર બીજું શેઠ કુલચંદ કલ્યાણચંદ તરફથી લાઈન્સમાં દહેરાસરની પ્રતિષ્ઠાની વરસગાંઠને દિવસે વૈશાખ સુદ દશમના જ થાય છે. - અને ત્રીજું શેઠ રૂપચંદ લલ્લુભાઈ તરફથી કતાર ગામ જે સુરત માટે તિર્થસ્થળ ગણાય છે ત્યાં પ્રતિષ્ઠાની વરસ ગાંઠને દિવસે વૈશાક સુદ તેરસના રોજ થાય છે. તેને માટે મુકાયેલી રકમનું ટ્રસ્ટડીડ પણ થયું છે. - આ રીતે સાધર્મિ વાત્સલ્યનું મહદ પૂન્ય સૂરતી જૈન ઉપાર્જન કરી રહ્યા છે ને અતિ હર્ષની વાત છે. (લક્ષ બહાર હતુ.) * ચેથુ સાધમિ વાત્સલ્ય શેઠ નેમચંદ મેલાપચ તરફથી તેમના બંધાવેલા શ્રી અનંતનાથજીના દહેરાસરજીની વરસગાંઠને દિવસે જેઠ સુદ છઠ ને દિવસે થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ - જાહેર જનસેવામાં જેનોનો ફાળો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. સુરત જાહેર જનસેવામાં જેનેને ફાળે શેઠ પ્રેમચંદ રાયચંદ દાનવીર શેઠ પ્રેમચંદ શાયtવા નામથી પ્રારંય ગુજ રાત તે શું પણ અખીલ ભારત તેમની કાનીયતાથી જાણીતું છે. સુરત-મુંબઈ-અમદાવાદ ઉપરાંત જૈનેના સર્વ જૈન તિર્થસ્થળોમાં તેમની કાનપ્રીયતાના સાદર નમુના. મોજુદ છે. તેમના જીવનમાં એવું લાખ જેટલી ગંજાવર રકમ સર્વ ક્ષેત્રે પિષક પ્રવૃત્તિઓમાં તેઓશ્રીએ ખર્ચ છે, એજ તેમની મહત્તા સુચવવા બસ છે. સુરત તે તેમની માતૃભૂમિ, તેમનું વતન છે. એ દાન મશહુર શ્રેષ્ઠીવર્યના પૂણ્ય સ્મરણે સુરતમાં હેયજ એ સ્વાભાવિક છે. તેઓશી કેલવણીતા અનન્ય ઉપાસક હતાં. જેમાં અમદાવાદમાં “શે. પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કેલેજ' તેમ સુરતમાં તેઓશ્રીના પૂજ્ય પિતાજીને સંધાયેલી શેઠ રાયચંદદીપચંદ કન્યાશાળા છે. તેઓશ્રીની ઉદારતા મુજબ આ કન્યાશાળા સુરત જાહેર જાત સમાજના લાભાર્થે અર્પણ થયેલી છે. ગોપીપુરામાં આ. સુંદર કન્યાશાળા તેઓશ્રીન સ્મારકરૂપે અદ્યાપી મોજુદ છેઆ કન્યાશાળા સંવત ૧૮૬માં સ્થાપવામાં આવી હતી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આ ઉપરાંત તેજ વર્ષોમાં એટલે ૧૮૬૪-૬૫માં તે શ્રીએ બધાયેલી શેઠ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા' એ તેમનુ દ્વિતિય સ્મારક છે. આ ધર્મશાળા પણ જાહેર જન સેવાથે અર્પણ થયેલ છે. આ ધર્મશાળાનું મકાન એક વિશાળ આલેશાન ભુવન છે. આ તેમના જાહેર કાર્યાંના સ્મારકા જૈનાના ગારવ તરિકે લેખાય છે. આથીજ તેમની દાનપ્રીયતા જનાને અભિમાનનું કારણભૂત ગણાય એ સ્વાભાવીક છે. વેરી નગીનચંદ ઝવેરચદ ઈન્સ્ટીટયુટ એક વખતના માતીના તાજ વિનાના રાજા જેવા સુરતના જાણીતા શેઠ નગીનચ' ઝવેરચંદ ઝવેરીના નામથી તા સા કોઇ જાણીતુ છે. તેમની જાહેોજલાલીના પૂણ્ય સ્મરણુરૂપે સુરતના નગરચાક તરિકે સુવિખ્યાત ‘ઝવેરી નગીનચંદ ઝવેરચંદ ઇન્સ્ટીટયુટ' અદ્યાપિ તેમની જાહેાજાલીનુ સ્મરણ આપે છે. તેઓશ્રીએ ઉપરોકત ઈન્સ્ટીટયુટ તરીકે ઓળખાતા સુરતના જાહેર ‘ટાઉન હાલ' ડગલે ને પગલે જનાની ઉદારતાનુ' સુરતને ભાન કરાવે છે. આ ઉપ ાંત જૈન ખાતે પણ તેઓશ્રીના કાર્યાં ગારવવન્તા છે. સુરતનું લાઈન્સનુ ભવ્ય દહેરાસર તેમના ભાગીદાર તરફથી રૂપીયા સવા બે લાખ ખર્ચી તેઓશ્રીએ બધાવ્યું છે. ઉપાંત સુરતની જાહેર પાંજરાપેાળને પણ ઘાસ ચારા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉ કેટલાય ગામડાઓની જમીન અપાવી છે. આ સં કાર્યો તેમના પૂણ્ય સ્મરણે છે. શેઠ નેમચંદ મેલાપચંદ નર્સગ હેમ, સુરત વિકટેરીયા ગાર્ડન સામેને આ નર્સીંગ હેમ જૈનેની જાહેર જન સેવાને નમુને છે. જાહેર સ્ત્રી વર્ગની સુવાવડ માટે સગવડતા આપવા અને નર્સોને રહેવા જેવું સગવડ ભરેલે આ નસીંગ હેમ હરહંમેશ જૈનની વિશાળ દ્રષ્ટિનું સુરતને ભાન કરાવે છે. આવાજ જાહેર કાર્યોથી. સુરતી જનતામાં જને અગ્રસ્થાન ભેગવે છે. શેઠ મગનલાલ ધનજીભાઈ હેપીટાલ. આધુનિક જૈન સમાજની આરોગ્યતાની જાળવણી અર્થે હોસ્પીટલો મુખ્ય સાધન છે. પથારીએ પડેલાં મૃત્યુ સમીપ પહેચેલા દર્દીઓને નુતન જીવન અર્પતા દવાખા ઓ જનસમાજને ખરેખર ઉપકારક છે. આ હેસ્પીટાલ સુરતના જાણીતા આગેવાન જૈનેની દાનપ્રીયતાનું જીવન મરણ છે. આ હોસ્પીટાલ ઉભી કરવાને શેઠ ડાહ્યાભાઈ ધ જીભાઈએ પિતાના સદ્ગત બધુ શેઠ મગનલાલ ધનજીભાના સ્મરણાર્થે રૂા૪૦૦૦૦) ચાલીસ હજારની નાદર રકમ આપી અને શેઠ નેમચંદ નાથાભાઈએ તેટલી જ કિંમતનું સુંદર મકાન તે માટે અર્પણ કર્યું, અને આ હસ્પીટાલ સુરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ જનસમાજના હિતાર્થે અર્પણ કર્યું છે ખરાર સુરલ જેને સમાજને ઉપકારક નિવડયું છે. ઝવેરી નવલચંદ હેમચંદ દેશી ઔષધાલય સુરતના જાણીતા ઝવેરી ભુરાભાઈ નવલચકે પિતાના પિતાશ્રીના સ્મરણાર્થે ઉપરોક્ત દેશી ઔષધાલય જાહેર જન સેવાર્થે ખેલ્યું છે. ગોપીપુરાને ચારોય લ-તે કે પણ નાતજાતના ભેદભાવ સિવાય આ સંસ્થાને લાભ યે છે. આ સંસ્થાને ખર્ચ પણ શેઠ ભુરાભાઈ નવલચંદ તરફથી પુરા પાડવામાં આવે છે. શ્રી સુરત પાંજરાપોળ જૈનોની જીવદયાને સંપૂર્ણ ખ્યાલ આપતી આ પાંજરાળ જૈનેને “વ ધ મહાન સિધ્યાન જન સમાજને સત્ય સ્વરૂપે ઓળખાવે છે. આ પાંજરાપોળ જાહેર પજાપોળ છે છતાં તેમાં મુખ્ય હિસ્સે જૈનોનેજ છે. ઝવેરી મંડળ જેમાં મુખ્યત્વે સુરતી જૈન ઝરાજ છે તેના તરફથી આ સંસ્થાને દરવર્ષે રૂ. ૨૫૦૦૦) જેવી સુંદર રકમ મર્દદરૂપે અપાય છે. આ રકમ પાંજરાપોળના બીજા ભાગના ખર્ચને પહોંચી વળે છે. અહિંસાની આ જીવન્ત પ્રતિમા જૈનેને જનસમાજમાં મુખ્ય સ્થાન અપાવે છે. આજ રીતે “અહિંસા માં ધર્મ ને દિગવિજય થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જીવદયા-ભૂતયા એ તે જેને પરમપ્રીય સિદ્ધાન્ત છે. આજ ભાવના ઉપકલ ફ8 થપાયું છે. તેમાં મુખ્ય શાળ જૈનોજ છે. આ ફન્ડ પણ સુરતમાં જાણીતી સ્વ. એક નગીનચંદ કપુરચંદ ઝવેરીના પ્રયાસથી સ્થપાયું છે. છેલ્લા બે વર્ષ પૂર્વે જ તેમના સ્વ. સુપુત્ર શેઠ જાતીચંદ નગીનચંદ ઝવેરીએ રૂ. ૫૦૦૦૦)ની નાદર રકમ આ ફન્ડને અપી. આ ફકના વ્યાજમાંથી જેને છેડાવવામાં આવે છે. આજે આ ફન્ડ દોઢ લાખનું થવા આવ્યું છે તેનું માન જૈનેને જ ઘટે છે. તેના મેનેજીગ ટ્રસ્ટ તરિકે શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરી ચલાવે છે. વ્યકિતગત સેવાઓ આ ઉપરાંત જાહેર જન સેવામાં સુરતના જૈનેને ફાળે ગરવપ્રદ છે. સુરતના દરેક જાહેર કાર્યમાં ભાગ લેતા સુરતના નગરશેઠ બાબુભાઈ ગુલાબચંદ એક સુરતના આગેવાન અને જૈન સમાજ અને સુરત શહેરના નગરશેઠ છે. સુરત અશકતાશ્રમની ખીલવણી અને અભિવૃધ્ધિમાં ચુખ્ય ફળ આપનાર, તેને અહર્નિશ સાર સંભાળ રાખનાર તેના અભ્યદયાથે સતત પ્રયત્ન કરનાર શેઠ દલીચંદ વીરચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ સુરતના અગ્રગણ્ય શહેરી અને જૈન સમાજના એક આગેવાન છે. 1 સુરતના રક્તપિત્તિયા આશ્રમને સેવા આપતા જૈન અને જૈનેતર સાર્વજનિક કાર્યોમાં છૂટે હાથે આર્થિક મદદ આપતા શેઠ નેમચંદ નાથાભાઈ સુરત જૈન સમાજના એક આગેવાન છે. - આ ઉપરાંત સુરતના દરેક સાર્વજનિક ન્હાના ડેટા કાર્યોમાં સુરતના જૈનેને હિસે ગવરવર્તે છે. આથીજ સુરતની જૈન જનતાનું સુરતમાં બહુ માન છે અને રહેશેજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ལྟ་ པའི་ ཆ་མི་སམ་ સૂર્યપુરની પ્રાચિનતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ પ્રકરણ ૧૬ મું. સૂર્યપુરનું પ્રાચિન અસ્તિત્વ સુરતના ગોપીપુરા અને નાણાવટનું અસ્તિત્વ ઘણું પુરાણું છે. સુરતના નાણાવટીઓ જેઓ મુખ્યત્વે જૈને જ હતાં તેઓ વસ્યા તે પરથી નાણાવટ નામને લ-તે અરિત ત્વમાં આવ્યું. એ નાણાવટીઓની ઓટલા બેન્કો જેવ દુકાનેન સ્મરણે અદ્યાપી મેજુદ છે જે પરથી સમજી શકાય છે કે નાણાવટમાં અસલથી જ જૈનની જાહેરજલાલી હેવી જોઈએ, અને આજના નાણાવટના રહીશ જૈનેની વંશાવલીઓ તે વાતને સત્ય કરાવે છે. ગોપીપુરા અને નાણાવટના લત્તાએ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા અને તેમના નામે કઈ રીતે અપાયા ને જણાવવા ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પા. ર૭૭-૭૮ લખે છે કે – “નાગર જમીનદારની વિધવા પિતાના નાની વયના દીકરા ગોપીને લઈને માછલી પીઠની આસપાસ રહી હતી, તેવામાં કંચની સુરજ રાંદેરના નવાયતાની ઈતરાજીથી હજ કરવાના વિચારથી ઝાઝ ઉપડતાં સુધી ત્યાં રહી હતી. કંચની સુરજ જતી વખતે લાખનું ઝવાહીર ગેપીની માને સેંપી ગઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ • ' છે જ છે ને ડે છે હતી. કંચની પાછી આવ્યા બાદ ગેપીની માએ તે જવાહી પાછું હું પણ તેણે તે લીધું નહિં. સુરજે મરતી વખતે પિતાની તમામ મીલકત ગેપીની માને બક્ષીસ કીધી અને કહ્યું કે મારી નામદારી વધે તેવું કંઈ કરજે એપીના ઘરની આસપાસની વસ્તીનું નામ ગોપીપુરા પડયું અને નાણાવટીએ વસ્યા તે નાણાવટ એમ નામ અપાયા” એવી કથા મલી આવે છે કે ગેપીએ સૂર્યપુરતા તે સમયના બાદશાહને સુરજનું નામ કાયમ રાખવા વિનવ્યા. બાદશાહે તે કબુલ કર્યું અને સૂર્યપુરને બદલે સુરજ નામ થયું, જે અપભ્રંશ થતા સુરત કહેવાયું અને ગેપી રહેતે તે લત્તાનું જ નામ ગોપીપરૂ રખાયું. ઉપરને ઉલેખ તે વાતને સત્ય ઠરાવે છે. છતાં ગેપીપુરામાં એકલાજ માગર રહેતાં કે બ્રાહ્મણે રહેતાં એમ નથી. એ લત્તામાં જૈનોનું સ્થાન પણ તે સમયથીજ હતું, અને તે પણ ઉચ્ચ અને ખાનદાન પ્રજા તરિખે. એટલે એ લત્તામાં પણ જેનેનું ઉચ્ચ સ્થાન તે સમયથીજ હશે એમ નિચેના ઉલ્લેખ પરથી સમજી શકાય છે. ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને પર૩ જણાવે છે કે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ગોપીપરૂં ત્રીસ એકરની વંચી જમીનનું. એમાં સુરતને અરબી ગેપી રહે. કેટલેક ભાગ માટે આગથી અળી ગયેલે તે હજુ બંધા નથી. ઘણાંક ઘર મેટા અને લાકડામાં કરેલી નુકસીવાળા છે. છેડા પર કેટલાક મુસલમાન ગરી રહે છે. તે સિવાય એ ભાગમાં ઉંચી નાતની હિંદુ અને શ્રાવક, કાયસ્થ-બ્રાહ્મણ-વણીયા વસે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું સૂર્યપુરની પ્રાચિનતા અને જેનેનું સ્થાન સુરત એટલે પ્રાચિન સૂર્યપુર. “સૂર્યપુરનું અસ્તિત્વ કયારનું તે કહી શકાય નહિ પણ ઘણું પુરાણું ધામ તે ખરુંજ' આજે ભગવાન મહાવીરના નિર્વાણને અઢી હજાર વર્ષ થઈ ગયા. ભગવાન મહાવીરના નિર્વાણના અઢીસે વર્ષ પછીથી સૂર્યપુરના ઉલેખે મળી આવે છે. સૂર્યપુરમાં જેનેનું સ્થાન તે સમયથી જ ગૌરવવતુ હોય એમ સમજી શકાય છે. નીચેના ઉલ્લેખે તે વાતને સત્ય કરાવે છે. શંદેર એક વખતનું પ્રાચિન નગર છે. ત્યાર પહેલાનું અથવા સમકાલીન સૂર્યપુર તે છેજ. રાંદેરના પુરાણું અસ્તિત્વ વિષે નીચેને ઉલેખ બસ છે. જે પરથી સૂર્યપુરની પ્રાચિનતા સમજી શકાશે. સંપત્તિ જેવા મહારાજા જે રાંદેરમાં ચાર ચાર દહેરાસરો બંધાવે તે સ્થળની જાહેરજલાલી સહેજે સમજી શકાય તેમ છે. ગુજરાત સર્વ સંગ્રહમાં પા-ર૭૫ લેખક લખે છે કે, ભગવાન મહાવીરના નિર્વાણના ૨૭૧ વર્ષ બાદ સંપત્તિ રાજા હતાં. તેમના વખતમાં રાંદેરમાં ચાર દહેરાસરો બંધાયા હતાં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ આ સપત્તિ મહારાજા જૈન હતાં. તેમણે હજારા જીન ખીમ્મા ભરાવ્યા છે. તેમનુ પૂનિત આગમન સૂર્યપુર અને રાંદેરમાં થએલું એમ સ્પષ્ટ માની શકાય છે. સૂપુરના પ્રાચિનતા આ પરથી સ્હેજે સમજી શકાશે. ત્યાર પછી સૂપુરની પ્રાચિનતાના ઉલ્લેખ વસ્તુપાલ તેજપાલના શસમાંથી પણ મળી આવે છે. આ જૈન રત્ના વસ્તુપાલ અને તેજપાળ અને બન્ધુઓએ જૈન શાસનને દીપાવ્યું છે. તેઓ પણ તિર્થયાત્રા કરતાં કરતાં સૂર્યપુરમાં આવેલાં. તેમના રાસમાં લેખક જણાવે છે કે, વસ્તુપાલ અને તેજપાલે સૂર્યાહિત્યપુરમાં ઋષભ પ્રભુનું ચૈત્ય કરાવ્યું,' સુરતમાં જૈન દહેરાસરા, ઉપાશ્રયા અને ધમ શાળાઓ પ્રાચીન જાહેાજલાલીના પૂણ્ય સ્મરણા છે અને તે આજકાલના નહિ પણ ઘણા પુરાણા. વળી એ બે પાંચ દહેરાસરાના ઉલ્લેખ નહિ પણ ચાન્નીસ ચાલીસ દહેરાસરાના ઉલ્લેખ છે. સુરત અમદાવાદ કે મુંબઇ નથી. લાખ દોઢ લાખની વસ્તી વાળુ' શહેર. તેમાં જૈના તા ચાર પાંચ હજારની સખ્યામાં. છતાં ચાલીસ ચાલીસ દહેરાસરા એ સપૂર્ણ જાહેાજલાલીનુ સ્મરણુ છે. સુરતના જૈન દહેરાસરા વિષે ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને પ૩ર જણાવે છે કેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રાવકના ખેતાલીસ દહેરાસરા છે. તેમાં મહાવીર સ્વામિનુ' અને આદીશ્વર ભગવાનનુ એ એ દહેરાસરો મેટા છે. તે બન્ને ગેપીપુરામાં છે, તે દેઢસા બસો વર્ષના છે ત્રીજી શાહપુરમાં ચિંતામણુ પારસનાથનુ છે.” 66 જેમ સુરતમાં જૈનાનું અસ્થિત્વ પુરાણા સમયથી છે, જેમ સુરતના જૈનાની જાહેાજલાલી પુરાણા સમયથી છે, તેમ સુરતના જૈનેની જાહેર જનસેવા પણ પુરાણા સમયથી છે. આથીજ સુરતમાં જૈને ગારવવન્તુ સ્થાન પ્રાપ્ત કરી શકયા હતા, જે અદ્યાપી ચાલુ છે. અઢારમી સદીમાં ભણશાલીજી અને ન્યાલચંદ કાકા જૈન આગેવાના હતાં. લક્ષ્મીવન્ત હતાં સાથે ઉદાર પણ હતાં. લક્ષ્મીના સદ્વ્યય કરી જાણતાં, માનવ સેવા જેવુ' જૈને નથી જાણતાં એમ આક્ષેપે કરનારને માનવ સેવાને જૈના કેટલું અને કેવુ સ્થાન આપે છે તે ભણશાલીજી અને ન્યાલચંદ કાકાના જીવને ખરાખર સમજાવે છે. તે વસ્તુની ખાત્રી આપતાં ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને ર૦ જણાવે છે કેઃ અને ૧૮૦૪માં મોટા દુકાળ પડયા, ચામાસુ' આવતાં સુધી એ દુકાળમાં ત્રિવાડી શ્રીકૃષ્ણ અર્જુનજી, ભણશાલીજી અને ન્યાલચંદ કાકા વિગેરે શાહુકારાએ ઘણા ધર્મ કરી ગરીબને જીવાડયા'. એ કુટુંમ્બના વચને અદ્યાપી સુરતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ વસે છે. તેમના ઘરની આસપાસના લતા ભણુશાલીને ચકવા કહેવાય છે. } કાળના કેર આજથી ત્રણ ચાર સદી ઉપરના ઇતિહાસ તપાસીએ તા જણાય છે કે સમસ્ત હિંદભરમાં લુંટ-ધાડ અને અજક તાનાજ 'ભણકારા દેવ સંભળાતાં. એ સમયે સાને પાતાના પ્રાણ બચાવવાની માંટી પીડા હતી. સી ત્રાહી ત્રાહી પાકારતાં. ઇતિહાસ ભાખે છે કે કેટલાક મુસલમાન બાદશાહાએ ધર્માન્તતાને કારણે હિંદુઓને વટલાવ્યાં, હિંદુઓના અદિર તેડી નાંખ્યાં, હિંદુઓની જુની પુરાણી સંસ્કૃતિ પાણીમાં નીખી અને જૈન સમાજ પણ એથી વ‘ચીત નથી. જૈન સમાજના અનેક દહેરાસરા જ્ઞાનભંડારા-અને જાહેર પવિત્ર મકાને એ ધર્માન્યતાથી ધુળ ભેગા થયા છે, કેટકેટલીય મૂર્તિઓના નામ નિશાન નથી રહ્યા. શીલા લેખા જે જૈન સમાજના સાચા જવલન્ત ઇતિહાસ હતા તે પણ આ રીતે વિન્નિ થયે. એ શીલા લેખાને ઉષા નાખી સડાસ વિગેરેમાં ગાઠવવામાં આવ્યા છે. જૈન સમાજને તેના પૂર્વજો તરફથી મળેટ વારસા આમ કાળને લાગ થયા છે. એથીજ જૈન સમાજના કેટવાય સાચા ઇતિહાસ મલી શકતા નથી. તેના દ્વેષ કાઇના નહિ. એ કાળના કેરજ સમજી લઇએ. આ વાતને સત્ય ઠરાવતી હકીકત નિચેના ઉલ્લેખ પરથી મઢી આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને ર૭૫ જણાવે છે કે કેટલાક આરસપહાણના પથરા (કેટલાક થેડી નકસીવાળા પણુ) શ્રાવકના દહેરામાં હોય છે તેવા મસીદના પગથીયામાં ચણી લીધા છે ને રાંદેરના મુસલમાને કહે છે કે મૂર્તિને અને તેના પથરાઓને ઉંધા નાખી એટલાના અને સંડાસના પગથીયા બનાવ્યા છે. કુંડ વધારી હજ કરેલાં અને દહેરાંની માટી મૂર્તિઓના ગોખલાઓ જે મુસલમાનેએ રહેવા દીધેલાં તે હજુ છે. લેખના પથરા ચણી લીધેલાં એટલે દહેરાં બંધાયાના વર્ષ ક્યાંથી જાણવામાં આવે ?' આ ઉપરાંત સુરત શાહપુરમાં શ્રી ચીંતામણી પાર્શ્વ નાથનું દહેરાસર છે. એ ચીતામણી પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારી મર્તિ વિષે સુરતના જૈન વૃધધ કહે છે કે અત્યારે જે મેરઝા સામેની મસજીદ છે તે પહેલાં જૈન મંદીર હતું. ત્યાં આ ચીંતામણી પાર્શ્વનાથની મૂર્તિ હતી. એ મૂર્તિ કેવી રીતે લબ્ધ થઈ અને કેવી રીતે શાહપુરનું ચીન્તામણી મદીર અસ્તિત્વમાં આવ્યું તે વિષે કહેવાય છે કે જ્યારે મુસલમાને દહેરાસર તેડવા આવ્યા ત્યારે દહેરાસરના દરવાજા બંધ થઈ ગયા. રાત્રે એક ગરીબ શ્રાવકને સ્વમ આવ્યું કે “ચીંતામણી પાર્શ્વનાથની મૂર્તિ કુવામાં છે. ત્યાંથી મૂર્તિને બહાર કાઢી એક દહેરાસર બંધાવી તેમાં પધરાવે આ શ્રાવકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પિતાના સ્વમની વાત એ વખતે સુરતમાં જે યતિજી હતા તેમને કરી, સાથે જણાવ્યું કે મારી પાસે કાંઈ મુડી નથી. માત્ર એક રૂપીયે અને કડી છે. યતિજીએ ગમે તે બળે પણ શ્રાવકને કહ્યું કે આ કોથળીમાંથી તારે જેટલાં રૂપીયા જોઈતાં હશે તેટલાં મળશે અને તુ દહેરાસર બંધાવ પણ એક શરત કે, “આ કોથળી કદી ઉધી વાળી ઠાલવીશ નહિ.' પછી કુવામાં તપાસ કરી તે મૂર્તિ મળી આવી અને આ દહેરાસર બંધાવ્યું. આજે એ કુ દહેરાસરજીમાં મેજુદી છે. પેલી કોથળી અને કેડી પણ મજુદ છે. એ પ્રાચના દહેરાસર સંબંધી પણ ઉલ્લેખ મલી આવે છે. ગુજરાત. સર્વ સંગ્રહના કર્તા પાને પ૩૧ જણાવે છે કે, મેરઝા સામેની મસજીદની કબર ૧૫૪૦માં ખુદાવીંદ ખાને બંધાવી છે. કારની પાસેની લાકડાની મસજીદ છે. તે શાહપુર મેહલ્લામાં જૈનનું દેવળ હતું. તે તેડીને તેમાંના સામાને બંધાવી.” આ ઉપરથી આ ચીતામણી પાર્શ્વનાથનું દહેરાસર પંદરમાં સિકાનું તે તેવું જ જોઈએ. તે સાથે જૈનેની કેટકેટલી સમૃદ્ધિ ઈતિહાસ અને સંસ્કૃતિ કાળને ભેગા થઈ પડી છે તે સ્પષ્ટ સમજાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રકરણ ૧૮ મુ W.2 : વસ્તી પત્રક. વસ્તીના સબધમાં નીચે લખેલા ઉલ્લેખા મલ્યા છે તે અક્ષરશઃ નીચે મુકીએ છીએ. Population of Surat District. 1901 | 1911 1881 | 1891 | 107855 109844 | 109229 | 119306 | 114868 In 1872 1: In In Males among the population. 1901 | 1881 | 1891 | 56392 | 56074 | 61653 | 1872 55279 1911 59634 Females among the population. 1872 1881 1891 1901 | 1911 52576 53452 | 53155 | 57653 | 55234 Education. C Surat Taluka Jains 9821 Population of Surat Taluka =571745 Among the population 92178 able to read and write Census (1911) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Among the population 6846 able to read and : write in English. e de : "Population of Literates (Jains) Popalalion =9324* jos d in: Bio Among them 5248 Males and 4573 Females. Literate Males Females.. 4598 . l .3821 : 777 Percentage of Literate to total population. Total Malts Malts 1 Females 47... 73. .....17 Gazetteer of the Bombay Presidency volume II B Published 1914. Population of district. In the census of 1872 Hindu populatation was 541738 among them, Jain population was 11332. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રકરણ ૧૯ મું. જેન મેઘદૂત શું કહે છે? કવિશ્રી ન્હાનાલાલ કહે છે તેમ ગોપીપુરામાં સુરતી જેની જાહેજલાલી આજકાલની નહિ પણ જૈન મેઘદૂત રચાયા ત્યારની છે, તે વાસ્તવીક છે. સુરતમાં ગેપીપુરા જાહેરજલાલીની ટોચે ગણાય છે. તેમાં જૈન સમાજ સાથી વિશેષ સંપત્તિશાલી છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી વિનયવિજ્યજીએ ઈન્દુદ્દતમાં સુરતના ગોપીપુરાના વૈભવનું આકર્ષક વર્ણન કરેલું છે તે નીચે મુજબ. પ્રથમ સુરતના શ્રાવકેનું વર્ણન છે તેમાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે – ચર કાઢતગુમનનો વિશ્વમાં વળ્યા संख्यातीता अमितविभवाः प्रौढशाखाप्रशाखाः । સુકાણાદાયનાનિતા સંરિતા: પવૃક્ષા प्रादुर्भूनास्तपगणपतिप्रौढपुण्यानुभावात् ॥ ९९ ॥ ભાવાર્થ–સુરતના શ્રાવકે શ્રધ્ધાળું તેમજ સારી બુદ્ધિવાળા છે. જગને માનનીય અને હશીયાર છે. તેઓ ઘણા વૈભવ શાળી છે. તેમને વિસ્તાર કલ્પવક્ષ સમાન માટે છે.ઉપરને વૈભવ તપગચ્છના અધિપતિ વિજયપ્રભસૂરિના પૂન્યને પ્રતાપ છે. (૯૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ मध्ये गोपीपुरमिह महान् श्रावकोपाश्रयोऽस्ति - कैलासाद्रिप्रतिभट इथ प्रौढलक्ष्मीनिधानम् ।' ... अन्तर्वाहतमतगुरुप्रौढ तेजोभिरुय- . . . ज्ज्योतिर्मध्यस्थितमघवता ताविषणोपमेयः ॥ १०१॥ . भावार्थ: ' ગેપીપુરામાં શ્રાવકને એક માટે ઉપાશ્રય છે. તેમાં વસતા શ્રાવકે કૈલાસ પર્વતના જેવા મોટી લહમીન ભંડાર વાળા છે. તેમના હૃદયમાં વિતરાગ પ્રભુના ઉત્તમ માર્ગને વિષે અને ગુરૂઓ માટે અભિરૂચી છે. આકાશમાં જેમ ચંદ્રશેભે છે તેમ ગોપીપુરામાં આ ઉપાશ્રય શેભે છે. (૧૦૧) भित्तौ भित्तौ स्फटिकसरुचौ कुट्टिमे कुट्टिमे च सक्रामंस्त्वं सुभग भवितास्यात्तलक्ष्यस्वरूपः। युक्तं चैतत्तरणिनगरोपाश्रयस्यान्यथाश्रीद्रष्टुं शक्या न खलु वपुषैकेन युष्मादृशापि ॥ १०२॥ तस्य द्वाराङ्गणभुवि भवान् स्थैर्यमालम्ब्य पश्यन् सासाहेवानिव नृजनुषो द्रक्ष्यति श्राद्धलोकान् । . . हस्त्यारूढानथ रथगतान् सादिनश्वार्थपौरुप्यान् श्रोतुं रसिकहृदयान् शीध्रमाटीकमानान् ॥१०३॥ ભાવાર્થઉપાશ્રયની ભિંતેમાં સફાટીક જડેલાં છે. અને કેટરીમાં ફાટીકને પ્રકાશ પડે છે. તે ઉપાશ્રય ખરેખર नेवा साय: छ. (१०२) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ તે ઉપાશ્રયના દરવાજાની ભૂમિ આગળ શ્રાવકોના અનેક થા-હાથી-ધાડાં-પાયદળ હાજર હાય છે કારણ. શ્રાવકા એ સા વાહુનામાં તૈયારી કરી ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા આવે છે. (૧૦૩) ત્યાર પછી ઉપાધ્યાયજી મંgારાજ વ્યાખ્યાન મડનું, વર્ણન કરતાં લખે છે કે, A ... " मध्ये तस्याः भ्रमणवसतेर्मण्डपो यः क्षणस्य ' सोऽयं कामयाऽनुहि सभां तां सुधर्मा मघोनः । मुखचन्दोदय परिचित स्वर्णमाणिक्यभूषाश्रेणीदीप्तो विविधरचनाराजितस्तम्भशोभी ॥ १०५ ॥ " " ', ભાવાચ:— તૈ ઉપાશ્રયની મધ્યમાં સિંહાસન છે. ત્યાં આગળ સભા મળે છે. આ સભા સુધર્માઇન્દ્રની સભાની કાન્તીને હરી લાવી હોય તેમ દેખાય છે. મુકતાફળ ચંદ્રેયમાં માતી માણેક સાનુ` વિગેરેથી ભરપુર હાય છે, અને થાંભલાં વિવિધ રચનાથી Àાભાયમાન છે. (૧૦૫) ઉપર મુજબના શ્રીમદ્ ઉપાધ્યાયજી વિનય વિજયજીના ઉલ્લેખથી તે સમયની જાહેાજલાલી કેવી હશે તે વાંચક સમજી શકશે. *>>* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રકરણ-ર૦ મું. હિં અને યુરોપમારી દેશોમાં સાહિત્યના મહાન મુચારક તરીકે પ્રસિદ્ધ થયેલ સ્વ. અહિ આચાર્ય મહારાજ શ્રી વિજયકૂર્મસૂરિજી મહારાજ સમિતિ ઝુચિન તિ માતા સંગ્રહ ભાગ હામાં સુરતની પ્રાચિન ત્યપરિપાટીએ આપવામાં આવી છે તે અક્ષરશઃ અત્રે આપીએ છીએ | "સુરત – શહેરનાં મંદિરનું વર્ણન કરનારી ઉપરની તીર્થમાળાએમાં બે તીર્થમાળાઓ છે. એક કકમતીય, ૧લાધાશાહ વિરચિત “સૂરતચૈત્યપરિપાટી” અને બીજી ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી વિરચિત “સુર્યપુરસત્યપરિપાટી.” લાધાશાહે આ “સૂરતત્યપરિપાટી સં. ૧૭૯૭ના માગશર વદિ ૧૦ ના દિવસે સૂરતમાં ચોમાસુ રહીને બનાવી છે. કવિ લાખાએ સૂરતના દેરાસરોનાં નામોજ માત્ર નથી ૧ આજ લાધાશાહ વિ. સં. ૧૭૮૫માં શિવચંદજીરાસ બનાવે છે. આ રાસમાં કવિ પિતાને ગચ્છના ગ૭પતિ તરીકે પિતે ઓળખાવે છે:– - ડુયાતિ પતિ સાહજી લાધે કવિરાયઃ તિણે રાસ ઓ એ સુકૃત ભણત સુખ થાય” ' (મારી પાસેના પ્રશરિત સંગ્રહમાંથી) ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ આપ્યાં, પરંતુ પ્રત્યેક દેરાસર કયા કયા પુરામાં આવ્યું તે, પરામાં કેટલાં મહેતાં દેરાસર અને કેટલાં ઘર દેરાસર છે તે, અને પ્રત્યેક દેરાસરની પાષાણ અને ધાતુની મૂર્તિની, 'પંચતીથી, ૫ટ, પાટલી અને સિદ્ધચક વિગેરેની પણ સંખ્યા બતાવેલી છે. કવિએ પ્રત્યેક ઢાબની અને બબે હા આપી એક એક ઢાળમાં વર્ણવેલ મંદિર, ઘર દેરાસરો અને જિનબિંબની સંખ્યા આપી છે. એવી રીતે ત્રણ ઢાળોમાં કવિએ સૂરતમાં-સૂરત અને પનાં મંદિરોનું વર્ણન કર્યું છે. છેવટે ત્રીજી ઢાળની અંતમાં કવિ. મંદિરે, ઘરદેરાસરે અને બિંબોની કુલ સંખ્યા આ પ્રમાણે આપે છે' ' “સુરતમાંહે ત્રણ ભૂયરો દેહરાં દશાશ્રીકાર; દેયસય પણુતાસ છે દેહરાસર મનોહાર. ૧ સરવાળે સરવે થઈ બિંબ સંધ્યા કહું તે; * તીન હજાર નવસે અધિક બહેતર પ્રણમું તેહ.. ૨ એટલે કે-૧૦ મહેતાં દેશ, ર૩૫ ઘરદેરાસરે અને ૩૯૭૨ જિન બિબે સુરતમાં હતાં. ચોથી ઢાળની પાંચમી કડીથી કવિએ જિનબિબે વિગેરેની સંખ્યા જેમ બહુ સ્પષ્ટ રીતે આપી છે, તેવી રીતે તીર્થમાળાની અંતમાં ગદ્યમાં પણ સંખ્યા બતાવી છે. • તે આ પ્રમાણે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯ “ શ્રીસૂરત મધે દેહરા ૧૦. છે, દેશસર (ઘરદેરાસર) ૨૩૫, ભૂયરાં ૩, પ્રતિમાં એકેકી ગણતા ૩૯૭૮, ૫ંચતીરથીની ૫, ચાવીસવટાની ૨૪, એકલમલ, પટ, પાટલી, સિદ્ધચક્ર, ચામુખ સર્વે થઇને ૧૦૦૪૧ છઈ.” (જાએ પૃ. ૬૯) ઉપાધ્યાય વિનયવિજયજીએ ‘સૂર્યપુર ચૈત્ય પરિષાટી’ સ. ૧૯૮૯માં અનાવી છે. ઉપાધ્યાયજીએ જ્ઞા પરિપાટી એકદર ૧૪ ડિચેામાં પૂરી કરી છે. જેમાંની પ્રથમની અગીયાર કડીમાં સૂરતનાં અગિઆર દેરાસરાનાં નામે આપ્યાં છે. પ્રત્યેક કડીમાં દેરાસરમાં બિરાજમાન મુખ્ય ભગવાનનું નામ–જેના નામથી દેરાસર પ્રસિધ્ધ ઢાય તે ભગવાનનું નામ-આપી સ્તુતિ કરી છે. તે ઉપરાન્ત મૂર્ત્તિયાની સખ્યા કે એવી બીજી ખાખત કંઇ ખેતાવી નથી. મારમી અને તેરમી કડીમાં રાનેર, વલસાડ, ગણુદેવી, નવસારી અને હાંસોટમાં બિરાજમાન પ્રભુની સ્તુતિ કરી ૧૪ મી કડીમાં પોતાના પરિચય આપ્યું છે. જેમાં વિજયસિંહસૂરિના શિષ્ય કીર્ત્તિવિજય અને તેમના શિષ્ય નિનયવિજયે મ્મા કૃતિ કર્યાંનું' જણાવ્યું છે. આ ઉપાધ્યાયજીએ સૂરતનાં જે ૧૧ દેરાસરાનાં નામે ગણાવ્યાં છે તે અનુક્રમે . આ છે—૧ ઋષભદેવનુ', ૨ શાન્તિનાથનું, ૩ ધનાથનું, ૪ પાર્શ્વનાથનુ, ૫ સ‘ભવનાથનું, હું ધર્મનાથનુ', ૭ અભિનંદનનું', ૮ પાર્શ્વનાથનુ'હું કુંથુનાથન', ૧૦ અજિતનાથનુ અને ૧૧ ચિંતામણિપાર્શ્વનાથનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૦ ककर्मतीला साइक्रिवित सूरत चैत्य परिपाटी. * પ્રણમી • પાસ જિષ્ણુ દના ચરણમલ ચિત લાય રચના ચૈત્યપ્રયાની રચપુ મુગુરૂ પસાય. સુરતમ’કીરમે શ્રછે જિહાં જિહાં જિનવદ્વાર; નામઠામ કહી દાણવુ તે સુણજ્યેા નરનાર. હાલ પ્રથમ. સતુર સનેહી મેદના, એ દેશી. F સુરતનગર સેહામણુ સેહમણા જિનપ્રાસાદો રે; ''ગે પીપુરામાટે નિરષતા ઉપના અધિક આલ્હા રે ૧ મ ધારા રે. શ્રીનિ૦ ૩ શ્રીજિનમંખ ોહારીયે ધારીયે જનસુખ ચંદો રે; તારીયે આતમ આપણા વારીયે ભવદુખક રે.. શ્રીજિન ૨ પ્રથમ તસુ આદિનાથને કેહરે ચૈત્ય ઉદારા રે; બિખ ચાદ આરસમે' ધાતુમય ચિત એલમલ પંચતીરથી પાટલી નેં પઢ જાણું રે; સ્વ થઈ શત દાય ને એહાત્તર અધિક વષાણું રે. શ્રીજિન, ૪ ખીજે, શ્રીશાંતિનાથને હરે. શ્રીજગદીસે રે; દ્વાદબિંબ પાષાણુમે પ્રચતીરથી ત્રીસારે. શ્રીજિન પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ - એકલમલ પટ પાટલી એકતાલીસ વિરાજેરે. આસીબિંબ સર્વે થઈ જિનમંદીરમાં જે શ્રીજિન ૬. ત્રીજે શ્રીધર્મનાથને દેહરામહે સુણે, સંતે રે; સુરજમંડણ પાસજી ભૂયરામાંહે ભગવતેરે. શ્રીજિન ૭ વીસબિંબ પાષાણુમેં સાત રતનમેં દીપેરે; એકસે સીતેર ધાતુમે નિરર્ષતાનયનના છીપેરે. શ્રીજિન ૮ ચિથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટયા રે; એકવીસબિંબ પાષાણુમેં પૂજતાં પતિએટયારે શ્રીજિન ૯ વીસવટ પરીસ્થી એકલમલ પટજાણેએકસ ઈકોતેર ધામે સર્વસંધ્યા પ્રમાણે શોજિમ ૧૦ પાંચમે શ્રીમહાવીરજી ભૂવનબિંબ અતિ સહે. પાંચ પ્રભુપાવાણમેં નિરવંતા ભવિમન મેહેરે. શ્રીજિન ૧૧ એકલમલ પંચતીરથી પાટલીએં પ્રભુ ધારે રે; એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારે છે. શ્રીજિન ૧૨ શ્રીઘરઘર દેરાસરતણી હવે ક થા તેહેરે સુર રતનના ઘરથી પોતેર છે જેહે . શ્રીજિન ૧૩ તિહાં નિજબિંબ સહામણી ધાતુ પાષાણેરે સર્વ થઈ સવાપાંચસે વાંદે ચતુર સુજાણેરે. શ્રીજિન ૧૪ ઢાલ પ્રથમ પૂરી થઈ પુરા કહ્યા પાંચ પ્રસાદે સાહાછલા કહે નિત્યપ્રતે રણઝણ ઘંટનાદોરે. શ્રીજિન ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ : દહા. . પતેર દેરાસરે દેહરા પાંચ વિસાલ; સવાર બિંબને વંદન કરૂ નિકાલ. ખપાટીયાચકલાતણા દેહરાસર છે જેહ, અભિનંદન જિન દેહર હવે હું પ્રણમુ તે ૨ ઢાલ બીજી. મુની માનસરોવર હંસલે, એ દેશી. ગેપીપુરાથકી પાધરા ચાલે ચતુર મન લાય રે, ખપાટી ચકલે જઈ વંદો શ્રીજિનરાય રે. શ્રીજિનબિંબ જોહારી વારી કુમતિકુસંગે રે, મેહમિથ્યાત નીવારીયે ધારી જિનગુણ રગે રે. શ્રી. ૨ પ્રથમ નમુ જિન દેહેરે અભિનંદન જિનચંદે રે, છયાસી બિંબ પાષાણમેં ભાવસુ ભવિ વંદો રે. શ્રી. ૩ ધાતુમે સંધ્યા કહું દેયસત ને અડસ રે; પાંચ રતનમેં સર્વે થઈ તીનમાયા ગુણસા રે, શ્રી ૪ ઘર ઘર દેરાસરતણું સંખ્યા વીસે રે; એકસે ન્યાસી બિંબને પ્રણમીજે નિસદિસે છે. શ્રી ૫ તિહાથી કલાપીઠે જાઈયે સરાસુધી સુજાણે રે ઉગણસ દેરાસરતણું બિંબસંખ્યા હવે જાણે છે. શ્રી. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩. દયસયા પાંચ ઉપરે પ્રણમી કર્મનિક રે, કૃષ્ણજી વર્ધમાનને ઘરે પાસ ચિંતામણ વદે છે. શ્રી. ૭ તિહાંથી વડાટાભણી જઈ જિનબિંબને વદે રે, વાઘજી ચીલંદાની પિલમે ભેટયા અજિત જિરે. શ્રી ૮ એકાદસ પાષાણમેં ધાતુમે તેર ધારો રે; દેહરે શ્રીજિન પ્રણમતાં પામીજે ભવપાર રે. શ્રી૯ સાહા કેસરીસંઘને ઘરે દેહરૂ એક વિસાલો રે, મૂલનાયક પ્રભુ વાંદી અજિતજિમુંદ ત્રિકાલે રે. શ્રી૧૦ એસી બિંબ પાષાણુમે ધાતુમય હર્ષિ સુણીયેરે, ત્રણસે ગ્યાસી બિંબને પ્રભુની પાતક હણીયે રે. શ્રી. ૧૧ વાઘજી વલંદાની પિલથી વડે ચાટે આવી રે; નાણાવટ સાપુરતણું દેરાસર ન ભાવી છે. શ્રી. ૧૨ સંખ્યાઈ સર્વે થઈ દેરાસર ગુણસ રે, બિંબ સંખ્યા સર્વે મલી છસયને અડચ રે. શ્રી. ૧૩ નેમીસર જિન દેહરે પારેષ પ્રેમને પાસે રે. ઉપરે સાંતિ સેહામણ પ્રણમુ અધિક ઉલાસે છે. શ્રી. ૧૪ અધ ઉરધ સર્વે થઈ આરસમેં બિંબ પંચે રે, ચુમેતેર પ્રભુ ધાતુમેં તેહમાં નહી ષલ રે. શ્રી. ૧૫ ઢાલ બોજીમાંહે એ કહ્યાં દેહરા ચ્યાર પ્રમાણે રે; દેરાસર સર્વે થઈ એકસે ને દેય જાણે રે. શ્રી. ૧૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ દુહ સીધી સોહાણું વગ” ત્રિક્રિભૂવન"હરિ, એક ચૅરિસરે વી જે ધાર ૧ ધમ આરસી બિંબ છે તિહાં જે સાહાજી લા કહે દોસહસંભાવશું પ્રાણ તેહગ ૨ હાલ ત્રીજી. નવમી નિરજા ભાવના ચીત ચેત રે, એ દેશી, નાણાવટ સાપુરથી ભવિ વંદે રચાલે ચતુરનરનારી ભવિ. સેનીફલીયામાં જઈ ભ૦ શ્રીજિનબિંબ જેહાર ભ૦ ૧ લાલભાઈના ડેલા તાંઈ ભઇ દેરાસર છે ઈગ્યા ભ૦ એકસો સતાવન બિંબને ભ૦ પ્રણમતાં જયજયકાર. ભ૦ ૨ તિહાંથી વિલંદાવાડમાં ભ૦ દેહરાસરમાંહે દેવ ભ૦ સંધ્યાઈ ચૌદ સોહામણા ભ૦ કીજે નિત્યપ્રતે સેવ. ભ૦ ૩ બિંબ આરસના ધાતમેં ભ૦ એકસેને અડવીસ ભર્યું સરવાલે સરવે થઈ ભ. ભેડયા જગદીસ. ભ. ૪ તિહાંથી અમલીરામે ભ૦ ગંધરા ફલીયા મુઝાર ભટ આઠ દેરાસર અતિભલા ભ૦ યાત્રા કરે નરનારિ. ભ૦ ૫ બિંબ તેર જિનતણાભ નિરવંતા આણંદ થાય, ભ૦ જિનપ્રતિમા જિન સારીષો ભ૦ પૂજતા પાપ પુલાય. ભ૦ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ભ .. સુરત શહેરના ચૈત્યની ભ॰ થઈ. પુરણ જિનયાત્ર; ભ૦ તિહાંથી પુરામાંહે જઈ ભ યાત્રા કરી ગુણપાત્ર, નવાપુરામાંહે દેહેર ભ૦ સાલસમાં શાંતિનાથ; ભૂયરામાંહે પ્રભુ ભેટીયા ભ॰ મૂલનાયક જંગનાંથ ત્રણ્ય બિબ પાષાણમે બ ધાતુમૈં નવ સાર; દ્વાદસ ખંખ જોહારતાં ભ૦ ઉપના હરષ અંપાર. ભ૦ ૯ ભ સયદપુરાને કેહરે ભ૦ હિંદરપુરામાંટે જે; એકાદસ દેરાસરે ભજિનપ્રતિમા સુ' ગેહ. R સુરતથી મનમાસુ ભ॰ જઈ રાતર મુઝાર; શ્રીનિમમ જોહારીયે ભ॰ તે સુણો નરમાિ ભ ៖ ៖ સાનીના ફળીયાથકી ભ॰ જિનમંદિર છે એક અઠાવન દેરાસરે ભ૦ રાનેર તાંઈ છેક. G -: લ સખ્યાÛ સવે થઇ ભ બિન એકસો વીસ નગરથી માહિર પુશતણા ભ૰ ભેટીયા ત્રીભાવન ઇસ. લ૦ ૧૧ ભર ભ॰ ૧૦ સં લ ૧૨ ભ ભયર્ એક અચ્છે તિતુાં ભ॰ ચૌદ દેરાસર સાર; એકસો ત્રહાલીસ ખિ બનઇ ભ॰ પ્રણમીંજે મહુ વાર. ૯૦૧૩ E ભ ભ॰ ૧૪ ઢાલ ત્રીજીમાંડે એ કહી ભ॰ ખિ છસેય એકોસ; ભ સાહાજી લાધા કહે સમરીયે ભ॰ ભાવસુ નિસક્રિય. ભ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સૂરતમાંહે ત્રણ ભૂયર દેહરા દસ શ્રીકાર; દયસય પણતીય છે દેહરાસર મહાર. * ૧ સરવાલે સવે થઈ બિંબ સંખ્યા કહું તેહ તીન હજાર નવસે અધિક બેહતર પ્રણમું તેહ. ઢાલ ચોથી. કનકકમલ પગલા હવે, એ દેશી. . યાત્રા સુરત સહેરની એ કીધી અધિક ઉહલ્લાસ, વિજન સાંભલે એક નેરતાઈ ભાવસું એ પિહિતી મનત આસ. ભટ ૧ દેહરે દેરાસરતણી એ જિનપ્રતિમા છે જેહ; ભ૦ રચના ચૈત્યપ્રવાડની એ સંધ્યાયે કહી તેહ. ભ૦ ૨ એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા ચ્યાર હજાર ભ૦ સરવાલે સરવે થઈ એ સૂરત નગર મુઝાર. ભ૦ ૩ બિંબ પાષાણ ને ધાતુમેં એ રતનમય છે જેહ, ભય વિગતેલું હવે વર્ણવું એ નરનારી સુણે તેહ. ભ૦ ૪ પાંચસે બિંબ પાષાણ એ માંહે રતનમય સાર; ભ : એકસે એક એવીસવટા એ ચામુષ ષટ ચિતધાર. ભ૦ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ નવસેં દસ પંચ તીરથી એ પટ અઠોતેર જાણુ ભ૦ નવસે ખ્યાતી પાટલી એ નવ તિહાં કમલમંડાણું, ભ૦ ૬ એકલમલ છે ઈગ્યારસે એ અધિકી સડતાલીસ, ભ૦ સિધ્ધચક્ર કહ્યા દેયસે એ ઉપરે ગુણચાલીસ. ભ૦ ૭ ચાવીસવટાની ગ્રેવીસગુણી એ પંચતીરથીની પંચ; ભ૦ અઠાણુગળુ કમલની એ ચામુષે ચાવીસ સંચ. ભ૦ ૮ એકલમલ સર્વે થઈ એ સહસ દસ એકતાલ ભ૦ સૂરતમાંહે જિનબિંબને એ વંદન કરૂં ત્રિકાલ. ભ૦ ૯ જિનપ્રતિમા જિન સારીષી એ સૂત્ર ઉવાઈ મુઝાર; ભ૦ રાયપાસેની ઉવાંગમાં એ સૂરીઆભને અધિકાર. ભ૦ ૧૦ નિક્ષેપ ચ જિનતણ એ શ્રીઅનુગયાર ઠવણસત્ય જિનવર કહે એ ઠાણુંગે સુવિચાર. શ્રીજિનપૂજા ચાલતી એ ભાષી ભગવાઈ અંગ; જ્ઞાતાસૂત્રે કુપદી એ જિન પૂજે મનરંગ. ભ૦ ઇત્યાદિક સૂત્રે ઘણુ એ જિનપ્રતિમા અધિકાર ભો સમતિ નિરમલ કારણે એ સિવસુખની દાતાર. ભ૦ ૧૩ ઉથાપક જિનબિંબના એ તેહને સંગ નિવાર, ભ૦ સંકા કંધ્યા પરિરી એ જિન પૂજે નરનારિ. ભ૦ ૧૪ એથી ચિત્યપ્રવાડની એ ઢાલ થઈ સુપ્રમાણે ભ૦ સાહાજી લાધે કહે જેહે ભણે એ તરા ઘરે કેડ કલ્યાણ. ભ૦ ૧૪ ભ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ દુહા. ** જેી રીત જિમ સલિલુ સખ્યા કીધી તેલું; અધિકુ છું જે 'હાય મિાદુકા તે ૬ સતરસે ત્રાણુલગે યાત્રા કરી મનકાર્ડ; વર્તમાન જિનબિંબની યુગતે કીધી જોડ. '' હાઉં. રાગ ધન્યાસી. ક્રમ ધન્ના ધણને સમજાવે, એ દેશી. યાત્રા'સૂરતખિ'દીર કેરી' કીધી સેરી સેરી છું, ટાલી ભવાભવ ભ્રમની ફેરી સિવરમણી થઈને રીંછ છે. *ણીપર શ્રીજિનબિંબ જોહાર્યાં દુરીગતના દુષ વાથ્યજી; આતમગુણુ અનુભવમુ વિચાર્યા એ પ્રભુ તારણહારાજી ઈ ૨ સમકિત યુદ્ધ દસા આરોપી કુમતિલતા જ કાપીજી; કીરત તેહની જગમાં વ્યાપી જેણે જિનપ્રતિમા થાપીજી, ઈ૦ ૩ આગમ અધ્યાતમના અગી સ્યાદવાદ સત‘ગીજી; નય પ્રમાણુ જાણે સસલ’ગી તે જિનપ્રતિમા ર’ગીજી. ૪૦ ૪ જિનપ્રતિમા જિન સરીથી જાણી ભાવસુ પૂજો પ્રાણીજી; સીવસુષની સાચી સહિનાણી ભાષી ગુણધર વાણીજી. ૪૦૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ -૧૮૯ ..* . જિનગુણ સમનિજ ગુણ અપાવી જિનપ્રતિમા સુખકારી; ઉપાદાનમા સુવિચારી નિમત્ય સબલ ઉપગારી. ઈ. ૬ કટુકગણું કારણ વિજે, ચાહક, છાણગુચરાજી; ભણસી તસ પાટ પ્રભાવિક પંડિતમાંહે દિશૃંદા; ઈ. ૭ સંવત સતર ત્રાયા વરસે રહી સૂરત ચોમાસે; માગસર વદિ દશમી ગુરૂવારે રચીઉસ્તવન ઉલ્લાસે જી.ઈ. ૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયદયાસૂરિરાજજી સાહ લાલચંદાણુ આગ્રહથી રચના અધિક વિરાજે છે. ઈ. ૯ અધિક ઉછુ જે હોય એમાં શુધ્ધ કર કવિરાયા; સાહાજી લાધે કહે સૂરતમાંહે હરષસુ જિનગુણ ગાયાછે. ઈ. ૧ - હતિ શ્રીસરતનગરની ચૈત્યપ્રવાતી સંખ્યાનું સ્તવન સંપૂર્ણ સર્વગાથા ૧ીસુરતમયે દેહરા ૧૦ છે દેરાસર ૨૩યરા ૩ પ્રતિમા એકેકીગણતા ૩૯૭૮ પંચતીરથીની ૫ ચોવીસુવટાની ૨૪, એકલમલ પટ પાલી સિદ્ધચક્ર કમલા ચામુષ સર્વે થઈને ૧૦૦૪૧ છઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ॥ .. ॥ विनयविजयोपाध्यायविरचित. सूर्यपुरचैत्य परिपाटी. પૂજીએ પૂછએ પ્રથમ તિથ ́કરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે; સન્ન કરૂ મન રંગસુ એ, સૂરતિ સૂરતિપુર સિણુગાર. કે; પૂજીએ પ્રથમ તીથ કરૂ એ. શુ * પૂજીએ પહિલ' પ્રથમ જિનવર ભુવન નિકર જગ જચે, જિન રૂપ સુ ંદર સુગુણ મન્દિર ગાયવા ઉલટ થયે; સવિ નીતિ દાષી મુગતિ ભાષી આપ જગ સાથે થયું, રસરંગ ચાષી ક્રુતિ નાષો અષયસુષ સગમ લયે.. સાલમા એ સાલમા એ સાંતિજિજ્ઞેસરૂ એ, સૂરતિ સૂરતિપુર સિ‘ગુગાર કે; અથિરા અર ગુણનિલા એ, વિશ્વસેન વિશ્વસેન રાય મલ્હાર તે; સેલમા સાંતિ જિણેસરૂ એ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ સલમા શાંતિજિદ પાસી કુમતિ વામી આઈ સાહી, હવિ ભજું સ્વામી સીસ નાંમી અંતરજામી રહું ગ્રીક મલાપરિકમલા સબલ છાંડી પ્રીતિ માંડી. મુરતિસ્યું, જિનરાજ કમલા વરી- વમલા પુણ્ય પ્રભુનું ઉલક. ૨ ધર્મ એ ધર્મ એ જિર્ણોસર વંદિઈ. એ, એ કે આપ આપઈ ધર્મ ઉદાર છે, પન્નરમ પરમેશ્વરૂ એ, , ' ' . વિશ્વ એ વિશ્વતણે આધાર કે; ધર્મ જિણેસર વંદિઈ એ. વદિ ધર્મણિંદ જગગુરૂ નયર સૂરતિમંડ, . .ભવ કષ્ટવારણ સુગતિકારણ પાપ તાપ વિહંડણે અનુભવી પદવી જેણુઈ અનુપમ ધર્મ ચક્કસરતણું, મુઝ પુણ્ય તરૂઅર ફલ્ય પામી સ્વામી સેવાસારણ. ૩ વામા એ વામા એ સુત સહામણે એ, સિવપુર સિવપુર કરે સાથ કે; નાથ યે ત્રીભવનતણે એ, સૂરતિ સૂરતિમંડણ નામ કે; વામાસુત સહાયણે એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ પર વામાતો સુત સદા સસરથ સેવક સાધાર. એ, શાસૂઘ મંદિર થંભ થભણ ધારો આધાર એ; ચસિ સૂર નર સમાન કુંડલ સુકુટ માટે મનહરઈ, લિ હાર હીરાતણે હિઅડઈ તેજ તિઅણિ વિસ્તરતું સેના એ સેનાએ નંદન જિનવરૂ એ, સંભવ, સંભવસુષદાતાર કે સાર કરઈ સેવકતણી એ, હયવર હયવર લંછણ પાય તે, સેના એ નદન જિનવરૂ એ. સેના એ નંદતણી સેના મહના મદ અપહરઈ, પ્રભુતસુઈ ચરણુઇ રહ્યા સરણુઈ અમર,અલિ કલિરવ કર, પ્રભુતણી વાણું સુધાઢાણ રસ સમાણી જાણી છે, - ભવ તાપ ભાઈ હરિ જઈ જિન હવાનલ પાઈ. પ સેવું એ સેવું એ ધર્મ જિસરૂ એ, પન્નર નરમો જિનરાજ કે આજ સફલ મુઝ ભવ થયે એ, લાધ એ, હા એ કરૂણાવંત કે; સેવે એ ધર્મ જિસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ સેવીને ધર્મણિ જેહનઈ નઈ સુરપતિ સંદી, ગુરુ ગીત ગાતી કરઈ નાયક ચરણિ નેઉર ઘૂઘરી કસાલ તાલ મૃગ ભંભા તિવિલ વેણુ બળવતી, ! કરિ શસ્ત હસ્તક નમી મસ્તક પુણ્યપૂર ગજાવતી. ૬ સૂરતિ એ સૂરતીબંદિરમાઈ કે, ' સેહઈ એ સંઘ સહકરૂ એ ચિથા એ ચેથા એ જગદાધાર કે, અભિનંદન મારઈ મનિ વસ્યા એ, સંવર એ સંવર એ કુલ શિણગાર કે, સેહઈ એ સૂરતિબંદિરઈ એ. સૂરતિબંદિરમાહિં સેહઈ સુગુણ ચોથે જિનવરૂ, સિદ્ધારથાનાં ઉઅર સરવરિ પ્રભુ મરાલ નેહરૂ કલ્યાણકમલા કેલિમંદિર મેરૂ ભૂધર ધીર એ, મુઝ ધ્યાન સંગિ રમે સામી તરૂઅહિં જિમ કીર એ. ૭ પાસ એ પાસ જિણેસર રાજી એ, જોસ એ જાસ વિમલ જસ રાગ્નિ કે; ત્રિભુવનમાંહઈ ગાઉ એ, ઉંબર ઉંબરવાડામાહઈ કે પાસ જિસેસર રાજીઉ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ રાજી પાસ જિષ્ણુદેં જયકર અષયસુષ આવાસ એ, દરણુઈ જેન નાગ પામ્યા નાગરાજ વિલાસ એ; ધણિદ પદમાવતી જેતુનાં ચરણ સેવÛ ભાવસ્યું, તસ પાય સુરતર્ તલÛ રંગ" વિનય મન સુષભરિ વસ્યું", ૮ સૂર જો સૂરતણા સુત સુદર્ એ, સત્તર સત્તરમાં ભગવત કે; કુથુ નમું આણુ ંદસ્યુ એ, સાહુ એ સહુએ સૂરતિમાંહિ કે; સૂરતણા મુત સુ ંદરૂ એ. ૩૦ સુત સૂર કરી સેહુઇ સૂરતિમાહિઁ સૂરતિ સાર એ, પ્રભુતણી સૂરતિ દેષી મૂર ત હાઇ હુ અપાર એ; મૃગમાનમોચન સ્વામિવાચન ક્રેષિ મુઝ હઈડુ' ઠરઈ, મકરધ્રુભર અરવિંદ દ્વેષી ભમર જિમ ઊલટ ધરઈ. હું ખીજા એ બીજા એ વિજયાકુ અરૂ એ, ગજપતિ ગજપતિ લ છણુ સ્વામિ તે; નામિસયસુષ સોંપજઈએ, જિતસત્રુ જિતસન્નુરાય મલ્હાર તે; ખોજા એ વિજયા અરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ બીજા તે વિજયાઅર જિનવર નયર સુરતિ સહ એ, પ્રભુતણી મૂરતિ કષ્ટ ચરતિ લવિકનાં મન મેહ એક જિનવદન સુંદર સુર પુરંદર દૃષિ મુનિ આણંદ એ, જિમ કમલ વિકાસઈષિ દિનકર કુમુદ જિમ નવચંદએ. ૧૦ વંદ એ વંદુ એ પાસ ચિંતામણી એ, દિનમણી દિનમણુ તેજનિધાન કે, ધ્યાન ધરૂં સ્વામીતણું એ, સુખ ઘણું સુખ ઘણું પ્રભુનઈ નમિ કે, વિદુ એ પાસ ચિંતામણી એ. ચિંતામણિ શ્રીપાસ વંદું આણંદુ સાહેલડી, પ્રભુવદન ચંદ અમંદતેજઈ ફલી મુઝ સુષવેલડી; અતિ ફૂટરૂં પ્રભુ ફણામંડલ દેષિ મુઝ મન ઉહસઈ, થન ઘટાડંબર દૃષિ હદિસિ મેર જિમ હઈડઈ હસઈ. ૧૧ તીરથ તીરથ સૂરતિ બંદિરઈ એ, જુહાપરિયા જુહારિયાં એહ ઈગ્યાર કે, દુરગતિનાં દુષ વારી એ, ઊપને ઊપને અતિ આણું કે, સૂરતિ તીરથ જુહારીયાં એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જુહરિયાં તીરથ સદા સમરથ હર સંકટ ભવિત એ તવન ભણતાં જાત્ર કેરો દીઈ ફલ રીઆમણાં ઘનસાર ચંદન સાર કેસર કુસુમચોરી ભરી, પ્રભુચરણ અંચી પુણ્ય સંચી ભાવપૂજા મેં કરી. આવે એ આવે એ નેર જાઈએ, પૂછ પૂછ રાજુલકંત કે; સમરથ સામી સામલે એ, ભેટીએ ભેટીએ અષણ જિણું કે, આવે એ નેર જાઈએ. ૧ રાનેર ઈણિપરિજિન જુહારી વલી મુઝ મન અજયુ, વડસાલિ રાઉલેસ્વામી વીરજિન ભેટણિ ગયે; ઘણુદીવિ ચિંતામણિ જુહારી નવસારી શ્રીપાસ એ, હસેટ ભગવઈ દેવ પૂજી ફલી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટેધરૂ એ, જેસિંગ જેસિંગ ગુરૂ ગ૭ સ્તંભ કે; રૂપાઈ સુત તસ પટઈ એ, વિજય એ વિજયદેવસૂવિંદ કે, તપગચ્છ હીર પટોધરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પગચ્છિ હીર સમાન ગણધર વિજયસિ’હસૂÛિએ, તસ ગચ્છભૂષણતિલક વાચક કીર્ત્તિવિજય સુખક એ; તસ ચણુ સેવક વિનય ભગતઈ ચુણ્યા શ્રીજિનરાજંએ, સસિકલા સવત વર્ષ વસુનિધિ ક્લ્યા વંતિકાજ એ. ૧૪ પ્રકરણ ૨૧ મુ. પ્રતિમાલેખા. [સુરત–કલ્યાણુ પાર્શ્વનાથનું દેરાસર, વડાચાટા, ] રા. રા. ડાહ્યાભાઇ મેાતીચંદ્ર B. A. L. L. B. વકીલ અને રા. પાપટલાલ પુજાભાઈ પરિખ...] ૧ સ. ૧૫૦૯ વર્ષે અષાંડ સુ. ૧ શુકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય મ. વીરમ ભાર્યા મેધી તયેઃ સુતેન મ, ચંદ્ર નામ્ના ભા. મૂહુવદે મ્રુતમ પ્રથમા ભ. સ્નારાષ્ટ્રાદિ કુટુંયુતેન નિજ શ્રેયસે શ્રી શાન્તિનાથ બિસ્થ્ય કારીત નાગે‹ ગચ્છે શ્રી ગુણસમુદ્ર સૂરિણિ: પ્રતિષ્ઠિત શુભ ભવતું. ૨ સંવત્ ૧૫૬૫ વર્ષે માધ સુદ્ધિ પ ગુરૌ ઉકેશવશે સે. પના •ભાર્યા આઈ પુત્ર પુણ્યપાલ ભાર્યા ।' નાના સુતા પાર્વતી પાત્રયુતયા શ્રી શીતલનાથ બિમ્બ કારાપિત પ્રતષ્ઠિત શ્રી તપાગચ્છ મી ન્દ્રિતહિસૂરિભિઃ શ્રીરસ્તુ. શ્રી શ્રી મહમ્મદ્દાવાદૌહિત્ર ચાંસી જ્ઞા. હલુભા. પેટી સુયતા દનના પારિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯. ૩ સંવત ૧૫૩૪ માઘ સુદ ૫ શુકે શ્રી શ્રીમાલ જ્ઞાતિય છે. જેસા ભા. ગદૂ સુત પિટ બડૂયા મારૂ નાઈ સુત હાબા જૂઠાભ્યાં પિતુ શ્રેયસે શ્રી અરનાથ બિબ્બે કારર્તિ. શ્રી પૂર્ણિમા પક્ષીય શ્રી સાધુ સુંદર સૂરિનાં ઉપદેશેન પ્ર. વિધિના - ૪ સંવત ૧૬૪પ વર્ષે વૈશાખ સુદિ પંચમી મે ઓશવાલ જ્ઞાતિય આઈદિણ ગેત્રે સાંકું સાયં સા. શ્રીપાલ ભાર્યા સીતાદે પુત્ર શા. ચાંપસી ભાર્યા ચાંપલદે સુત સાવ ગાવા ભાર્યા મુહણુદે સુત સા. શિવદત ભાર્યા. સંપ્રદેશ યુનેન શ્રી આદિનાથ બિસ્મ કારિત શ્રી ખરતર ગચ્છ શ્રી જિનસિંહ સૂરિ પદે શ્રી જિનચંદ્રસૂરિસિ: પ્રતિષ્ઠિત. સિદ્ધિ” અલાઈ ૪ર પાતિસાહ શ્રી અકબર જલાલદિ(ન) રાજ્ય. ૫ સંવત ૧૫૩૧ વર્ષે માઘ વદિ આઠમ સેમે શ્રીમાલ જ્ઞાતિય મં. વાચ્છા સુત નં. પૂજા ભાર્યા લીલું સુત મં. હીરા ભાર્યા હતા સુશ્રેયસે શ્રી અજીતનાથાદિ પંચતિથી આગમ ગષેશ શ્રી દેવરનસૂરિ ગુરુપદેશેન કારિતા પ્રતિષ્ઠાપિતા. ૬ સંવત ૧૫૮૬ શ્રી શાન્તિનાથ સેવિક ભા. લીલુ સુત છાંછા કંસારી. ૭ સંવત્ ૧૫૫૬ વર્ષે વૈશાક સુદિ ૩ શ્રી પ્રાગ વાટ જ્ઞા. વાવ વિલા ભાર્યા મનસુત વા. (બ) હેમા સંધા હેમા ભાર્યા હેમાદે પુત્ર દેવદાસ યુતન સ્વ શ્રેયસે શ્રી આદિનાથ બિલ્બ કાપ્ર. તપાગચ્છ નાયક ભ, શ્રી હેમવિમલ સૂરિલિત શ્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ * ૮ સંવત ૧૬૬૪ વર્ષે જેષ્ઠ સુદિ ૫ સેમ વૃદ્ધ શ્રી શ્રીમાલ જ્ઞાતિય સા. રામજી સુત મારતા ચંડ સુત સા મલજી નાખ્યા સ્વ શ્રેયસે શ્રી પાર્શ્વનાથ બિલ્બ કા પ્ર. તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયસેન સુરિલિઃ ૮ સંવત ૧૮૮૧ શાકે ૧૭૪૭ (પ્રવર્તમાને) શ્રી અંચલ છે શ્રીમાલા જ્ઞાતિય લીલ ખુમીબાઈ શાન્તિનાથ બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત ભ, આણંદસમ રસૂરિભિઃ ૧૦ સંવત ૧૫૧૬ વર્ષે ફા. શુ. ૩ શુકે શ્રી શ્રીમાલ જ્ઞા. મં. કુજા. ભાર્યા ગમતી પુત્ર ચાંપાકેન કુટુંબ યુનેન સ્વ શ્રેયસે શ્રી મુનિસુવ્રત સ્વામિ બિંઓ કા. શ્રી સાધુ પૂર્ણિમા પક્ષે શ્રી પુર્ણચંદ્ર સરિણા મુ. પ્રતિ શ્રી વિજયચંદ્રસૂરિનું વિધિના માતર વાસ્તવ્ય -. ૧૧ સંવત્ ૧૪૭૦ (અક્ષર ઘણું ઝાંખા છે. ઉકાતા નથી માટે લખ્યા નથી) શ્રી આદિનાથ બિમ્બ શ્રી ગુણસાગર સૂરિશું પ્ર. ૧૨ સંવત ૧૫૬૪ ચિત્ર સુદિ ૫ શુકરે શ્રી શ્રીમાલ સા. મં. ડાહીયા સુત્ર સારંગ ભાઇ અજા સુટ ડામર રંગાભ્યાં પિતૃમાતૃ શ્રેયાર્થમ શ્રી પદ્મપ્રભસ્વામિ બિસ્મ કારાપિત બ૦ શ્રી ભ. શ્રી વિદ્યાશેખર \ સૂરિભિ પ્રતિષ્ઠિત નાદિડા વાસ્તવ્ય, ૧૩ સંવત ૧૫૨૭ માઘ વદિપ પ્રાગવાટ સં. મેઘા ભા. સાપુ સુત સ. શિવા ભા. શિયાળે સુત છણુદત ભારંગાઈ સુત પુજાકેના પિતામહી શ્રેયસી શ્રી સંભવ બિઝ્મ કા. પ્ર. તપા શ્રી લક્ષ્મિસાગર સૂરિભિઃ ચંપકનગર વાસ્તવ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ સ્વસ્તિ શ્રી સંવત ૧૫૧૩ વર્ષે વૈશાખ સુદ ૨ સેમ શ્રી પ્રાગવાટ જ્ઞાતિય સં. વરસીંગ ભાર્યા બાઈ ભનુ પુત્રાદા પુત્રેણ દે. હાથીયા નાખ્યા ભાર્યા શ્રી હીરસુત દે. અદાસદા માણીક શ્રીપતિ પ્રમુખ સ્વ કુટુમ્બ યુતન શ્રી આદિનાથ બિંખ શ્રી વૃહત તપાગચે છે , શ્રી વિજયધર્મ સરિ૫ શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિક્તિ. ૧૫ શ્રી સુરત સંવત ૧૯૫૪ ના શ્રાવણ વદિ ૪ વાર શુકરે શા. કસ્તુરચંદ હરખચંદની વતી ભાર્યા બાઈ જણાવે આદિનાથ અશ્મિ ભરાવી. ૧૬ સંવત ૧૬૨૭ વર્ષે છે. સુદ. ૫ સાનમાજી નાખ્યા શ્રી આદિનાથ બિસ્મ કા. પ્રતિષ્ઠિત. શ્રી વિજયસેન સૂરિભિ શ્રીમાલ. ૧૭ થાવર શ્રી શાન્તિનાથ શ્રી વિજયદાનસુરિભિઃ ૧૮ સંવત ૧૮૭પ જેષ્ઠ સુદિ ૧૦ ર શ્રી. શા.શ્રી રામકુવરના શ્રેયસે સુવિધિ બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત વિજ્યલક્ષ્મિ સૂરિભિઃ ૧૮ શાહ શિવચંદ મંછુભાઈની વહુ બેનકોરના નામની સંવત ૧૫૧ પોષ સુદિ ૧૩ વાર બુધે. ૨૦ સંવત ૧૮૬૬ વર્ષે વૈશાક સુદિ છઠ પિરવાડ જ્ઞાતિ વાદિદેવ. ૨૧ સંવત ૧૬૯૭ વર્ષે ફાગણ સુદિ ૫ સા. ધનજી ભા. લાં નાખ્યા શ્રી પાર્શ્વનાથ બિલ્બ કા. પ્ર. શ્રી વિજયસેન સૂરિભિ શ્રીમાલ. ૨૨ સંવત ૧૮૮૧ ચૈત્ર સુદિ ૨ દેવસૂર છે કેવલબાઈ કાપિત ભ. આણંદમ સરિભિઃ પ્રતિષ્ઠિત. * ૨૩ સંવત ૧૮૨૨ વર્ષે સા ક. સા. હન. પદ્મપ્રભ બલ્બ પ્ર. શ્રી પિશાલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સંવત ૧૮૮૧ શાહ તિલકચંદ...ક્ષર કરાપિત આણામ. ૨૫ શા. સાવચંદ મચ્છુભાઈ સં. ૧૯૫૧ ના માગશર સુદિ ૩. ૨૬ સંવત ૧૮૮૫ શુદિ. ૨૭ શ્રી શ્રીમાલી વિશા જ્ઞાતિય સુરત પિતાની ભાર્યા બાઇ કન્નાએ ભરાવી અનંતનાથ ૧૫૦ વૈશાક સુદિ સાતમ શુકરે શુભમ. ૨૮ ભરૂચ બાઇ ખીમકેર શા. કલ્યાણચંદના ધણીયાણ. ૨૮ બાઈ ડાહી સંવત સંવત ૧૯૫૫ ના ફાગણ સુદિ બીજ રવેલું. શાહ કીકાભાઈ. ૩૦ સંવત ૧૯૫૧ ના શ્રાવણ સુદિ ૧૦ બુધે ચંદનપ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી શાહ નવલચંદ લખમીચંદ શ્રીમાળી જ્ઞાતિય. ૩૧ દીપચંદ ગુલાબચંદ (પાર્શ્વનાથ) ૩ર વખતચંદ્રણ અજીતનાથ. ૩૩ વખતચંદ્રણ સંભવનાથ. ૩૪ સંવત ૧૮૫૭ જે સુદિ ૧૦ રવૈ શ્રીમાળી જ્ઞાતિય પતિમષ્ઠિત શ્રી વિજયલક્ષિમ સૂરિસિ: ચંદ્રપ્રભ બિ કારાપિત. ૩૫ સંવત ૧૮૮૧ ૧. શુ ૬ દેવસુર ગચ્છ શાહ પ્રેમચંદ કપુરચંદ કરાપિત.આણંદ સેમ સૂરિસિ: પ્રતિષ્ઠિત (શ્રી વિમલ ભાષ્ય) ૩૬ સંવત ૧૯૪૬ વૈશાક વદિ બીજ દિવૃધ્ધકે સારુ સ. ડાયકરણ ભાર્યા બાઈ હસુ નાખ્યા શ્રી કુંથુનાથ મિલ્મ કા. પ્ર. તપા-બી વિજયરિલિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - ૩૭ સંવત ૧૬૬૪ વર્ષે જેષ્ઠ સુદિ ૫ વૃદ્ધ ઉકેશ જ્ઞાતિય બાન માનબાઈ નાખ્યા શ્રી પાર્શ્વનાણુ બિન્મ ક. પ્ર. તપાગચ્છ વિજસેનસૂરિભિઃ ૩૮ સંવત ૧૬૬ર વર્ષે વસીતય સેમ બલાસર વાસ્તવ્ય પ્રાગવાટ જ્ઞાતિય વૃ૦ નાનકેન શ્રી પાર્શ્વનાથ બિલ્બ કા. પ્ર. તપાગછે ભવિજયસેન સૂરિભિઃ ૩૮ સંવત ૧૮૫૭ જેષ્ઠ સુદિ દ્રશમ બેન કુવરના પ્રતિષ્ઠિત ભ. શ્રી વિજ્યલભિ સૂરિભિઃ સુમતિ જિનબિલ્બ કારપિત. ૪૦ વિનયવિજય લામાકનામ બા૧૭૨૦ કારિત શાન્તિ બિમ્બ પ્રતિષ્ઠિત ચ તપગચ્છ. ૪૧ સંવત ૧૮૨૨ માહ વદિ ૫ શ્રી વિજય ઉદયસૂરિભિઃ પ્રતિષ્ઠિત શા. આશાજી વિરાડા ભરપતિ પાર્શ્વનાથમ. ૪૨ સંભવનાથ બિલ્બ કા પ્રતિષ્ઠિત તપાગચ્છ વિનયવિજય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પ્રકરણ ૨૨ મું. નગરશેઠાઈ પણ પ્રાચિન, તે પણ વળી જૈનનીજ સુરતના હાલના નગરશેઠ શ્રીયુત બાબુભાઈ ગુલાબભાઈ. સુરત શહેરના એક આગેવાન છે. તેઓ જૈન છે અને સુરતની નગર શેઠાઈ પેઢી દર પેઢી તેમના કુટુમ્બને મળતી આવી છે. તેઓ જૈન હેઈ તેમના કુટુમ્બ સાથે જૈનેને ઈતિહાસ અને જૈનેની પ્રાચિન જાહેરજલાલીનું સ્મરણ જળવાઈ રહ્યું છે. લગભગ ૧૬મી સદીથી તે તેમને જવલત ઇતિહાસ મલી આવે છે. આથી જ તેઓશ્રીનું કુટુમ્બ જેનેનું ગૌરવ છે. જૈનેની પ્રાચિન જાહેરજલાલીનું સ્મરણ તેમના કુટુમ્બ સાથે જળવાઈ રહ્યું હોવાથી તે ઈતિહાસ જાહેરની જાણ માટે આપ ઉચીતજ લેખાશે – અત્યારના નગરશેઠ શ્રીયુત બાબુભાઈ ગુલાબભાઈની આઠમી પેઢીએ લાલદાસ વિઠ્ઠલદાસ થયાં, તેઓ એક મોટા દલાલ હતાં. ઈસ્ટ ઈન્ડીયા કંપની પંદર સેળ સિકામાં પ્રથમ સુરતમાં આવી અને પોતાનું થાણું નાખ્યું ત્યારથી જ લાલદાસભાઈને સબંધ કંપની સાથે જોડાયેલા અને તેઓ કંપથીના દલાલ નિમાયા. આ રીતે કંપની સાથે તેમને . સબંધ શરૂ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લાલદાસભાઈના પુત્ર જગન્નાથભાઈ થયા. જગન્નાથ -ભાઈની કારકિદી યશસ્વી છે. તેઓ મહાપુરૂષ હતાં. બુદ્ધિ અને શકિત ઉભય તેમને વર્યા હતાં. નગરશેઠ તરિકેની સાચી જાડેજલાલી તેમના સમયથી જ શરૂ થઈ. પાછળથી સત્તામાં આવતાં કંપનીએ જગન્નાથભાઈને સેનાને ચાંદ આપે અને ૩૦૦૦ ઘોડેસ્વારની સુબેદારી આપી અને તે સાથે તેમની નગરશેઠ તરિકેની નિમણુક કાયમ રાખી. એ સમયે સુરતમાં દિલ્હીના બાદશાહની આણ વર્તતી દિલ્હીથી નિમાયેલા નવાબ રાજ્ય ચલાવતાં, પણ જે એ નવાબ જુલ્મી હેય અગર નાલાયક હોય તે તેમને બર- તરફ કરાવવાની સત્તા સુરતના ચાર આગેવાનોને આપવામાં - આવી હતી. તેમાં નગરશેઠ જગન્નાથભાઈ અને ભણશાલીજી મુખ્ય હતાં. તેઓ બને જૈને હતાં. આથી પણ જૈનેની જાહોજલાલીની પ્રાચિનતા સમજાશે. જગન્નાથભાઈને સત્તા હતી અને એ સત્તા દાખવવા જેટી શકિત પણ હતી. તેમની શક્તિ સમજવા એક ઉલલેખ મલી આવે છે. નર્મગદ્ય પાને ૨૮૪ લેખકે - જણાવે છે કે એક દંતકથા જણાવે છે કે નવાબ અરચના વખતમાં સુરતમાં એક જગન્નાથ કરીને શેકી હતું, તે એક વખત નવાબને મળવા ગમે ત્યારે નવાબે મશ્કરીમાં તેને કહ્યું કે તને કદાચ હું હમણું પકડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫" મારી નખાવું તે તારું આ જગાએ શું ચાલે? તે વખતે જગ.. સાથે પિતાની કમરમાંથી એક પીસ્તલની જોડ કાઢી બતાવી ને કહ્યું કે મારી પાસે આ ગળી ભરેલાં બે હથીયાર છે તેથી એવી વખતે મારનારને એકવાર મારૂં અને પછી મરું. નવાબે એ વાત મનમાં રાખી મુકી અને હસીને બીજી વાત કરવા માંડી. જ્યારે જગન્નાથ ઉઠે ત્યારે પછવાડેથી અરબ પાસે તેને પકડાવીને વહાણમાં ચઢાવી દીધે. તે વેળા જગન્નાથની સાથે એક મે કરીને ચાકર હતું. તેના હાથની રૂા. ૨૦૦)ની વીંટી વહાણમાં અને તેણે ઉતારી આપીને બંને જણ છુટા થઈ તાપીમાં પડી તરતાં પેલેપાર નીકળ્યાં અને સુંવાળીમાં એક વેરાગીને ત્યાં સંતાયા. પછી તેઓ ત્યાંથી વડોદરે જઈ રહ્યાં. જ્યારે નવાબને ખબર પડી કે જગન્નાથ વડેકરે છે ત્યારે ત્યાંથી પકડી મંગાવવાની તગબીર કરી. જગન્નાથ પુણે જઈ પેશ્વાને મળ્યો અને પછી તેની સુરતમાં એક ઘલાવી. પુણેથી દયારામ ચેથી સુરતમાં આવ્યા ને હાલ જે દયારામ ઝવેરીની હવેલી કહેવાય છે તે તેણે બંધાવી છે.' તેમણે કંપની સાથે સબંધ સારી રીતે વધાર્યો તે સાથે સુરતમાં પણ તેમની પ્રતિષ્ઠા અને લાગવગ જમ્બર હતાં. મુગલ બાદશાહ તરફથી નગરશેઠ તરિકે તેમની નિમણુક થઈ, એજ જૈનેની જાહોજલાલીનું પ્રત્યક્ષ સુચન છે. આ સમયે સુરતમાં બીજી પરદેશી કંપનીઓ ફેન્ચ, પિટુગીઝ, વલંદા વિગેરેની પણ હતી. વેપારની હરિફાઈ માટે એવી અફવા શહેરમાં ફેલાઈ કે ઈસ્ટ ઈન્ડીયા કંપનીને નાણુની ખેંચ છે. લેણદારને એ અફવા સાંભળી દરેડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ - પ. તાત્કાલીક કઈ પણ ઉપાય તે સમયે કંપનીના - હાથમાં ન હતા. આવા કટોકટીના સમયે ઈસ્ટ ઈન્ડીયા કંપનીના એજન્ટે નગરશેઠ જગન્નાથભાઈને બોલાવ્યા અને પરિસ્થિતિ જણાવી. આથી જગન્નાથભાઈએ કંપનીને મદદ કરવા જણાવ્યું કે “તમે મારા પર દરરોજ બાર વાગે લેણકારોને હુંડીઓ લખી આપજે! કંપનીના એજન્ટે ચાર દિવસ સુધી ઉપરા ઉપરી હુંડીઓ લખી આપી. એજન્ટને વિચાર થયે કે “નગર શેઠ આ રકમે કેમ આપી શકશે ?” આથી એજન્ટ પિતે નગર શેઠના ઘેર આવ્યા અને નાણાની ભરપાઈ માટે પૂછ્યું. જગન્નાથભાઈએ કશું પણ છુપાવ્યા સિવાય સત્ય હકિત જણાવતાં કહ્યું કે “તમારે ત્યાથી બાર વાગે જે હુંડીઓ લખાય તેના નાણા મારે ત્યાંથી સાંજે ચાર વાગે અપાય. પણ મારા ઘર પછવાડી તળાવ અને પીઠાઓ છે. (આ તળાવનું નામ નિશાન આજે નથી પણ ભાગાતળાવને લત્તા નામે ઓળખાતા ભાગમાં તે તળાવ હતું) આથી સાંજના નાણા લઈ જવા એ લેકો માટે જોખમકારક હોઈ નાણું કોઈ લઈ જતા નથી અને તે સા રકમે મારે ત્યાંજ જમા થયેલી છે. પણ આ રીતે જગનાથ ભાઈએ પિતાની પ્રતિષ્ઠા-લાગવગ–અને બુદ્ધિથી કંપનીની પ્રતિષ્ઠા જાળવી. આ ઘટના જૈનેની તે સમયની સત્તાનું - સ્મરણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ આ પરથી રાજયવહિવટમાં જનાની થુ સત્તા હતી તે પણ સમજાશે. આ જગન્નાથભાઈને ત્રણ જાગીરી મલી હતી. શનીયા અને પાલની એક જાગી, મીજી ધમડાછાની અને ત્રીજી પુના કુમારીયાની જે પેશ્વા અને અંગ્રેજ સરકાર વચ્ચે ખાલસા થઈ. ઉપરની એ હજી કાયમ છે. જગન્નાથભાઈના પુત્ર નારણદાસ અને નારણુદાસના પુત્ર લક્ષ્મીદાસ થયાં. બળેવના તહેવાર જે સારાય હિંદમાં પુનમને દિવસે ઉજવાય છે તે દિવસે જૈનાની તિથિ હાવાથી પુનમને બદલે એકમના દિવસે મળેવ ઉજવવાન રિવાજ આ લક્ષ્મીદાસના વખતમાં શરૂ કરાવ્યે જે અદ્યાપી ચાલું છે. જાહેર પ્રજામાં જેના પેાતાનું મહત્વ કેટલું જાળવી શકતાં તે આ પથી સમજાશે. નગરશેઠાઇ તેમના સમયમાં પણ ચાલુ' રહી. લક્ષ્મીદાસના પુત્ર નરસીંદાસ થયાં, તેમના વખતમાં સુરતમાં કુતરાનું હુલ્ય થયું હતુ. જે તેમણે સરકાર અને પ્રજા વચ્ચે રહી સમાધાન કરાવ્યું હતું. નરસીંદાસના પુત્ર નરૈાતમદાસ થયાં તેમના વખતમાં લાયસેન્સ ટેક્ષ માટે સુરતમાં જબ્બર હીલચાલ થઈ હતી, જે માટે બીજા આગેવાના સાથે તેમના નેતૃત્વ નિચે પ્રજા અને સરકાર વચ્ચે સમાધાની થઇ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૮ નરોતમદાસના પુત્ર ગુલાબભાઈ થયાં. નગરશેઠાઈ પીર પેઢી ચાલુ રહી. ગુલાબભાઈના પુત્ર તે આજના નગર શેક અને ન કેમના સંઘપતી શ્રીયુત બાબુભાઈ છે. શ્રીયુત બાબુભાઈ પણ પિતાના વડવાઓની પ્રતિષ્ઠા જાળવી રહ્યાં છે, સુરતની પ્રજાના તેમજ જૈન કોમના જાહેર હીતના કાર્યોમાં પિતાને આગેવાની ભર્યો ફાળો આપી રહ્યાં છે. સુરત જન સમાજમાં લાંબા સમયથી ચાલ્યા આવતે ઝગડો પતાવવા તેઓ ઘણુ ઈન્તજાર હતા. તે દૂર કરાવવામાં તેઓશ્રીએ આગેવાની ભર્યો ભાગ લીધો હતે. હમણાંજ છેલા હિંદુ મુસ્લીમ હુલ્મડમાં પણ તેઓશ્રી હિંદુ કેમના આગેવાન તરિકે પિતાને ફાળો આપી પોતાની પ્રતિષ્ઠાને શોભાવી રહ્યા છે. આ રીતે સુરતના નગરશેઠ અને જૈન સંઘપતીના કુટુમ્બને ઐતિહાસીક વૃતાન્ત છે. જેને કેમ સહેજે તે માટે મગરૂર થઈ શકે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ પ્રકરણ રુકમ ઉપસંહાર. પ્રિય વાંચક, સામાજીક સંસ્થાઓના નિવેદની પૂર્ણ આ પુસ્તકના ઉપહાર થ્રુ ડાઈ શકે ? અને હોય તે! એટલુ જ કે અન્ધુ, તું શ્રીમાન્ ડા વા રક, ચાન્ હા વા વૃદ્ધ, સમાજ સુધારક હૈ। વા રૂઢીચુસ્ત, ત્યાગી હૈ। ના ભેગી, પ્રગતિકારક હા વા તેને અટકાવનાર, નવિન યુગના વિચારક હા વા જીનવટના રક્ષક હા, ગમે તે હા, પણ આ પુસ્તક તને કાર પણ બ્ય ક્ષેત્ર માટે કાંઈને કાંઈ સતાષ અને વિચાર, વિચાર નહિ તે સલાહ, સલાહ નહિ તે સુચના, સુચના નહિ તે મહત્વાકાંક્ષા અવશ્ય આપશે. માનુષી પ્રત્યેક કૃતિ હરહંમેશ અપૂર્ણાંજ હાય છે અને રહેવાની. આથીજ આ પુસ્તકને અંગે પણ રહેલ દાષાને ક્ષતવ્ય નજરે નિહાળી તેમાં રહેલ વસ્તુના ભાશયને, તેના ઉચ્ચ હેતુ'ને અન્ધુ ! તુ અવશ્ય સ્વિકારશે, લેખક વાસ્તવિક લેખકે નથી, ઇંડા વિચારકે નથી, સમાજ સુધારકે નથી, તેમાંના કાંઇ પશુ હાવાના લેખકના દાવા નથી. લેખક અને પ્રકાશકે કેવળ સેવા ભાવથી સમાજના હિતાર્થે અલ્પ પ્રયત્ન સૈન્યેા છે, બાળકના કાલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧e ઘેલાં વચનમાં પણ ગુઢાર્થ સમાયેલું હોય છે એજ રીતિને આ પુસ્તક પણ તને અવશ્ય કાંઇને કાંઇ વિચારવાનું, સમજવાનું, આચરવાનું આપશે, તે તું વિકારે એજ અમારી મહેચ્છા. * અન્તમાં બધુ! તું સમાજનેતા હે વા સુધારક, સેવક વા સેવાભિલાષી ગમે તે હે, હે તે હે, પણ સમાજના આ સે કર્તવ્ય ક્ષેત્રે પિકી ગમે તે ક્ષેત્રમાં, જ્યાં જ્યાં તારો નિવાસ હોય ત્યાં ત્યાં યથાશક્તિ સેવા આપવાને નિશ્ચય કરે એજ આ પ્રયત્નની સફળતા લેખાશે. અને યુવાન મિત્ર, તમે તે આ પુસ્તકને કઈ સંસ્થાને રિપોર્ટ માની ફેંકી ન દેતાં આ પુસ્તકમાં જ્યાં ત્યાં તમારા જ વિચારોને પડઘો પાડવા, તમારી મહેચ્છાએ આલેખવા, તમારીજ ભાવનાઓ સમાજના વડીલે પાસે રજુ કરવા અલ્પ પ્રયત્ન સેવાયેલે દેખાશે તેથીજ ઉપસંહારમાં તમને કાંઈક કહેવાની ફરજ સ્વીકારું છું અને તે, * તમે મહાગુજરાતના ગમે તે શહેર વા ગામડામાં વસતા છે પણ તમારે ત્યાં ઉપરના કર્તવ્ય ક્ષેત્રે તમારી સેવાની રાહ જોતાંજ હશે. આથી જ તમારે હૃદય હેય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તમારામાં ભાવના ખળ હાય, તમે સેવાના મહાન્ સૂત્રમાં માનતાં હૈ, તમે સમાજના કાઈ પણ પ્રકારે અભ્યુદય નાંછતાં ઢા, સમાજમાં પ્રવર્તતી ત્રુટિઓથી તમારૂં હૃદય કળતુ હાય, તે તે તમારે જરૂર બ્હાર આવવું ઘટે. સમાજમાં ઝીણી નજરે નિહાળશેા તા યુવાને માટે અનેક સેવાના ક્ષેત્રે નજરે ચઢશે પછી તે કેળવણીના હા. સાહિત્યશ્વારના હા, ચૈત્યેાખાર વા તિર્થોંપ્યારના હા, અગર તેા સમાજ સુધારણાના હા. આથીજ બન્યુ, તમારે હવે વિચારવાનેય સમય નથી, ચાલવાનાય સમય નથી, તમારે તે। દાડવાનુ છે. જ્યાં જ્યાં સેવાનું સ્થાન મળે, જ્યાં જ્યાં સમાજની ત્રુટિ જણાય ત્યાં ત્યાં તમારે પહેાંચી વળવાનુ છે. સમાજનુ સાચું નેતૃત્વ તમારાજ ભાગ્યે લખાયેલુ' છે તે સ્પષ્ટ સાખીત કરવા તમારે મ્હાર પઢવાની અનિવાર્ય અગત્ય આવી પડી છે અને તે તમારે સ્વીકારવીજ ઘટે. અને સુરતના યુવાન્ મિત્રા, તમારા ગારવના તે આ ઇતિહ્રાસ છે પણ એ ગૈારવ તમે પ્રાપ્ત કરેલું નહિ, એતા પૂર્વજોના વારસામાં મળેલુ છે. એ વારસા સંભાળવા હાય, પૂર્વજોના સાચા પુત્રા કહેવડાવવુ. હાય, તેા પૂર્વજોના કીર્તિ મદીર પર કળશ ચડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર વવા એટલે મળેલા ગેરવમાં વૃદ્ધી કરવા આ સૈા કર્તવ્ય ક્ષેત્રમાં યથાશકિત ફાળે આપવા બહાર પડવું જોઈએ. આ સૈ સંસ્થાઓ તમારી છે. તમારા પૂર્વજોની લક્ષમીને તેમાં સદવ્યય થયે છે. અલબત્ત આ સં સંસ્થાઓમાં કાંઈને કાંઈ ન્યુનતાએ નજરે ચડશે પણ તે સહાધ્ય અને સદભાવથી મીટાવી શકાય તેમ છે. આથી જ તમારી શક્તિ, વિચાર, સાહસ, બળ, અને લક્ષ્મીને તેમાં સદુપયોગ કરો જોઈએ. તેથીજ મિત્રે ! આ સા કર્તવ્ય ક્ષેત્રે પૈકી તમને જેને પસંદ હોય તે તે સ્વિકારી તેમાં જ તમારી શક્તિઓ સમર્પિત કરો એ અભ્યર્થના સાથે લેખક વિરમે છે. CON સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com