________________
૧૮૧ - એકલમલ પટ પાટલી એકતાલીસ વિરાજેરે. આસીબિંબ સર્વે થઈ જિનમંદીરમાં જે શ્રીજિન ૬. ત્રીજે શ્રીધર્મનાથને દેહરામહે સુણે, સંતે રે; સુરજમંડણ પાસજી ભૂયરામાંહે ભગવતેરે. શ્રીજિન ૭ વીસબિંબ પાષાણુમેં સાત રતનમેં દીપેરે; એકસે સીતેર ધાતુમે નિરર્ષતાનયનના છીપેરે. શ્રીજિન ૮ ચિથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટયા રે; એકવીસબિંબ પાષાણુમેં પૂજતાં પતિએટયારે શ્રીજિન ૯ વીસવટ પરીસ્થી એકલમલ પટજાણેએકસ ઈકોતેર ધામે સર્વસંધ્યા પ્રમાણે શોજિમ ૧૦ પાંચમે શ્રીમહાવીરજી ભૂવનબિંબ અતિ સહે. પાંચ પ્રભુપાવાણમેં નિરવંતા ભવિમન મેહેરે. શ્રીજિન ૧૧ એકલમલ પંચતીરથી પાટલીએં પ્રભુ ધારે રે; એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારે છે. શ્રીજિન ૧૨ શ્રીઘરઘર દેરાસરતણી હવે
ક થા તેહેરે સુર રતનના ઘરથી પોતેર છે જેહે . શ્રીજિન ૧૩ તિહાં નિજબિંબ સહામણી ધાતુ પાષાણેરે સર્વ થઈ સવાપાંચસે વાંદે ચતુર સુજાણેરે. શ્રીજિન ૧૪ ઢાલ પ્રથમ પૂરી થઈ પુરા કહ્યા પાંચ પ્રસાદે સાહાછલા કહે નિત્યપ્રતે રણઝણ ઘંટનાદોરે. શ્રીજિન ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com