SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાશાળાનું મકાન. - કેટલીય વખત એવું બને છે કે ઉચ્ચ ઉદેશે ઘડાયેલી સંસ્થા એ સાધના અભાવે નષ્ટ થાય છે. આથી આ સંસ્થાના કાયમી અસ્થિત્વ માટે સુરતના જાણીતા શેઠ નેમચંદ મેલાપચંદે એક મકાન બ ધાવી આપ્યું છે. પૂર્ણ હવા ઉજાસ માટે આ મકાન સુંદર છે. શેઠ સાહેબે આ મકાન બંધાવી આપી સંસ્થાનું ભાવી ઉજવળ બનાવ્યું છે. છતા અર્વાચીન શાળાઓની રેગ્ય જરૂરીયાતે લક્ષમાં લેતાં પૂર્ણ સગવડતાવાળું તે આ મકાન લેખી શકાય નહિ, મકાન નાનું હોઈ બધા વર્ગો લગોલગ બેસાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચે એ સ્વાભાવીક છે. બહુજ શાન્તીથી સરલતા સાથે સરસ્વતી દેવીની ઉપાસના કરવા વિદ્યાથીઓને બીજા એક મકાનની આવશ્યકતા છે, દાન મશહુર સુરતની જૈન જનતાં આ બાબત લથામાં કે તે એકજ સખી ગૃહસ્થ આ સગવડ પુરી પાડી શકે છે. આથી જ આ શાળાને લગતી મકાનની જરૂરીયાત અવશ્ય લક્ષમાં લેવી ઘટે છે. શાળાનું નિભાવ ફન્ડ, સંવત ૧૯૭૩ પૂર્વે આ સંસ્થા કેટલાક સખી ગૃહસ્થાની છુટી મદદથી નિભાવવામાં આવતી પશુ એ સ્થિતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy