SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ લર શ્રી હુકમ મૂનિજીને જ્ઞાન ભંડાર પૂજ્ય હકમ મનિજીના પુસ્તકને સંગ્રહ આ ભડારમાં છે. સમાજના વાંચન અર્થે પુરત કેની વ્યવસ્થા રાખવાની જરૂર છે. જો કે પુસ્તકના રક્ષણના કાર્યમાં નાણાની જરૂર છે. નાણાની સગવડ હાય તેજ કબાટ વિગેરે વસાવી શકાય, આ માટે સુરતની જૈન જનતા યોગ્ય ધ્યાન આપશે કે જેથી ભંડારને સ્વતંત્ર નિભાવ થઈ શકે, અને ત્યારેજ સુંદર વ્યવસ્થા પણ થઈ શકે. આ ભંડારના મુખ્ય કાર્યવાહક છે. રતનચંદ ખીમચંદ છે. શ્રી દેવસુર ગચ્છને સંગ્રહ આ સંગ્રહ શ્રી ધર્મનાથજીના દહેરાસરમાં છે. તેના વ્યવસ્થાપક રા. બાલુભાઈ સંઘવી છે. શ્રી આનસુર પુસ્તક સંગ્રહ આ સંગ્રહ શ્રી આદીનાથજીના દહેરાશરજીમાં છે. તેના વ્યવસ્થાપક રા. નવલચંદ ઘેલાભાઈ છે. વડાટા-સુરત. શ્રી મંદીર સ્વામિને સંડાર - વડાચાટામાં આ પ્રાચિન પુસતકેને ભંડાર છે. તેમાં હસ્ત લિખીત પુસ્તકને સારા સંગ્રહ છે. વ્યવસ્થા સારી છે. તેના મુખ્ય વ્યવસ્થાપક શ. ઠાકોરભાઈ ફૂલચંદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy