________________
૨૦૧
પ્રકરણ રુકમ
ઉપસંહાર.
પ્રિય વાંચક,
સામાજીક સંસ્થાઓના નિવેદની પૂર્ણ આ પુસ્તકના ઉપહાર થ્રુ ડાઈ શકે ? અને હોય તે! એટલુ જ કે અન્ધુ, તું શ્રીમાન્ ડા વા રક, ચાન્ હા વા વૃદ્ધ, સમાજ સુધારક હૈ। વા રૂઢીચુસ્ત, ત્યાગી હૈ। ના ભેગી, પ્રગતિકારક હા વા તેને અટકાવનાર, નવિન યુગના વિચારક હા વા જીનવટના રક્ષક હા, ગમે તે હા, પણ આ પુસ્તક તને કાર પણ બ્ય ક્ષેત્ર માટે કાંઈને કાંઈ સતાષ અને વિચાર, વિચાર નહિ તે સલાહ, સલાહ નહિ તે સુચના, સુચના નહિ તે મહત્વાકાંક્ષા અવશ્ય આપશે. માનુષી પ્રત્યેક કૃતિ હરહંમેશ અપૂર્ણાંજ હાય છે અને રહેવાની. આથીજ આ પુસ્તકને અંગે પણ રહેલ દાષાને ક્ષતવ્ય નજરે નિહાળી તેમાં રહેલ વસ્તુના ભાશયને, તેના ઉચ્ચ હેતુ'ને અન્ધુ ! તુ અવશ્ય સ્વિકારશે,
લેખક વાસ્તવિક લેખકે નથી, ઇંડા વિચારકે નથી, સમાજ સુધારકે નથી, તેમાંના કાંઇ પશુ હાવાના લેખકના દાવા નથી. લેખક અને પ્રકાશકે કેવળ સેવા ભાવથી સમાજના હિતાર્થે અલ્પ પ્રયત્ન સૈન્યેા છે, બાળકના કાલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com