SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ જે આ રીતે દરવર્ષે ઘટ જાથે તે જેને પ્રજા આર્વતી અધી સદીમાં રહે કે કેમ તે શંકાસ્પદ્ છે. અલબત્ત જૈનનું મરણ પ્રમાણ વધુ છે તે સાથે જેને જૈનેતર થઈ રહ્યા છે તેનું પ્રમાણ પણ કાંઈ ઓછું નથી ! : ઉદેપુર-મેવાડ વિગેરે સ્થળમાં વિચાર સુવિહિત મૅનિરાજે કહે છે કે અગાઉ ત્યાં એશવાલેના ૫૦૦૦ પાંચ હજાર ઘરે હતાં તે ઘટીન હાલ માત્ર પાંચસે છે. તેઓ વૈષ્ણવ થઈ ગયા છે. બંગાળમાં સરાકજાતી છે તે પણ અગાઉ શ્રાવકે હતાં. નાગપુર એકજમાં જ ર નકલોલના છે: આ જૈનેની વસ્તીમાં મેટા ગાબડા પડે છે એથીજ જૈનેનું વસ્તી પ્રમાણ ઘટે છે. આ વસ્તી પ્રમાણ ઘટવાના કેટલાક કારણે છે પણ તેમાં મોટું કારણ તે તેમને પિટ પિષણના સોયને ન હોવાથી તેવી સગવડો મેલતાં તેઓ જનતા ઈચ્છાપૂર્વક થાય છે. તે સ્થિતિ જેને કાં ને વિચાર! અત્યારે પણ જે જૈને વિદ્યમાન છે તેમાં પણ ઉચ્ચ કુટુમ્બના ખાનદાન યુવાને ૧૦-૧૫ રૂપીઆની નોકરી માટે પિકા પડે છે. આ આપણી ઓછી બેકારી નથી. જ્યારે માણસને પેટ ન ભરાય ત્યારે તે ધર્મ વિસરે તેમાં શું નવાઈ? તેના ઉપાય આ દુખદાયક બેકાર દશા દૂર કરવા અનેક માર્ગો છે. તેને માટે અનેક રોજનાઓ હેય. પણ સામાન્ય વ્યહવારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy