________________
૧૮૪
દુહ સીધી સોહાણું વગ” ત્રિક્રિભૂવન"હરિ, એક ચૅરિસરે વી જે ધાર ૧ ધમ આરસી બિંબ છે તિહાં જે સાહાજી લા કહે દોસહસંભાવશું પ્રાણ તેહગ ૨
હાલ ત્રીજી. નવમી નિરજા ભાવના ચીત ચેત રે, એ દેશી, નાણાવટ સાપુરથી ભવિ વંદે રચાલે ચતુરનરનારી ભવિ. સેનીફલીયામાં જઈ ભ૦ શ્રીજિનબિંબ જેહાર ભ૦ ૧ લાલભાઈના ડેલા તાંઈ ભઇ દેરાસર છે ઈગ્યા ભ૦ એકસો સતાવન બિંબને ભ૦ પ્રણમતાં જયજયકાર. ભ૦ ૨ તિહાંથી વિલંદાવાડમાં ભ૦ દેહરાસરમાંહે દેવ ભ૦ સંધ્યાઈ ચૌદ સોહામણા ભ૦ કીજે નિત્યપ્રતે સેવ. ભ૦ ૩ બિંબ આરસના ધાતમેં ભ૦ એકસેને અડવીસ ભર્યું સરવાલે સરવે થઈ ભ. ભેડયા જગદીસ. ભ. ૪ તિહાંથી અમલીરામે ભ૦ ગંધરા ફલીયા મુઝાર ભટ આઠ દેરાસર અતિભલા ભ૦ યાત્રા કરે નરનારિ. ભ૦ ૫ બિંબ તેર જિનતણાભ નિરવંતા આણંદ થાય, ભ૦ જિનપ્રતિમા જિન સારીષો ભ૦ પૂજતા પાપ પુલાય. ભ૦ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com