Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/005316/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ YOSHLIEX.Paddl બાગ- ૭ નાગ ૧.. - મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી છે. .dainmenઉમલા પડાણાના ટ્રસ્ટare , Jain Educatona International LEO Personalen sny wwwjainelibrary Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ-સૂત્ર-વિવેચના [નવકારથી લેગસ્સ ] મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ ૫૦૮૨/૩ બીજે માળે, યાજ્ઞિક ઈન્સ્ટિટ્યૂટ સામે, રતનપોળના નાકે, ગાંધી રોડ, અમદાવાદ ૧. Phone : 385723 લેખક-પરિચય : સિદ્ધાન્ત મહેદધિ, સચ્ચારિત્રચૂડામણિ સુવિશાલ શ્રમણ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આ. ભગવન્ત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનય મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી પ્રથમ સંસ્કરણ : નકલ ૨૦૦૦ વિ. સં. ૨૦૩૪ તા. ૧૦-૩-'૭૮ દ્વિતીય સંસ્કરણ : નકલ ૨૦૦૦ વિ. સં. ૨૦૩૬ તા. ૧-૮-૮૦ (૩-૦ ૦ ) મુદ્રક : બેલા ટાઈપ સેટિંગ વફર્સ ઘીકાંટા રોડ, અમદાવાદ, Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ કેમદશન કેમ પૃષ્ઠ (૧) પ્રાગ્વચન ... (૨) પાઠ: ૧ ભૂમિકા શ્રીનવકારની... (૩) પાઠ : ૨ ગુરુ-સ્થાપના સૂત્ર -- (૪) પાઠ : ૩ થે વંદન સૂત્ર . (૫) પાઠ : ૪ સુગુ-સુખશાતાપૃચ્છા સૂત્ર .. (૬) પાઠ : ૫ ગુરુ-ખમણ-સૂત્ર (ક્ષમાપના).... (૭) પાઠ : ૬ લઘુ-પ્રતિકમણ સૂત્રના ઝૂમખાની ભૂમિકા (૮ પાઠઃ ઐયપથિકી સૂત્ર - (૯) પાઠ : ૮ ઉત્તરીકરણ સૂત્ર .. ૧૦૭ (૧૦) પાઠ : ૯ આચાર–સૂત્ર ૧૧૬ (૧૧) પાઠ: ૧૦ નામસ્તવ સૂત્ર .... ૧૨૮ મહત્ત્વની ત્રણ વાતે [૧] કમલ પ્રકાશનનાં પુસ્તકમાં હવે નવા ફોટા લેવાનું બંધ કરવામાં આવ્યું છે. [૨] દાતાઓની નામાવલિ તથા ફેટાઓ દરેક પુસ્તકોની પ્રથમવૃત્તિમાં જ લેવાનું રાખેલ છે. [૩] મુક્તિદૂતનું ત્રિવાર્ષિક લવાજમ હવેથી વીસ રૂપિયા રાખ્યું છે. તથા આજીવન સભ્યના એક ટ્રસ્ટીમંડળ રૂપિયા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટીમંડળનું નિવેદન અને સૂચન ! - પૂજ્યપાદ, તનિધિ, સંયમમૂર્તિ, શિ શાસનપ્રભાવક, વ્યાખ્યાવાચસ્પતિ, પૂજ્ય- છે પદ આચાર્યદેવ શ્રીમદ ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજા સાહેબે પોતાને ખૂબ જ મૂલ્યવાનું સમય કાઢીને આ પુસ્તકનું જે પરિમાર્જન કરી આપ્યું છે તે બદલ તેમના અમે ખૂબ ઋણ છીએ. - જેમની પાસે આ પુસ્તકની પ્રથમવૃત્તિ છે હેય તેઓ તેમાં સદર કેપી પ્રમાણે પરિ. આ માર્જન કરી લે તેવી નમ્રભાવે વિનંતિ છે. જે પુસ્તક-લેખનમાં ક્યાં ક્યાંય પણ ક્ષતિ છે રહી ગઈ હોય તે બદલ લેખકશ્રી ત્રિવિધે મિચ્છા મિ દુક્કડ' માગે છે. લિ. ટ્રસ્ટીમંડળ કમલ પ્રકાશન ટ્રસ્ટ [ તા. પ-૭– ૮૦] - Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાગ્વચન સૂત્રોના અર્થ કરતાં પહેલાં કર્મોમાં, મેહનીય – કર્મની પ્રબળતા. અનાદિકાળથી પ્રત્યેક જીવ આ દુઃખમય સંસારમાં સતત પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં સુધી એ સિદ્ધપદ પામે નહિ ત્યાં સુધી તેની આ રઝળપાટને અંત આવી શકને નથી. શાસ્ત્રકાર પરમર્ષિએ જણાવે છે કે જ્યાં સુધી જીવે કર્મ મુક્ત ન થાય ત્યાં સુધી તેને મેક્ષ સંભવિત નથી. મુખ્યત્વે કર્મની આઠ પ્રકૃતિ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અન્તરાય. - આ આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય—એ ચાર—ઘાતી કર્મ કહેવાય છે, જ્યારે બાકીના ચાર અઘાતી કર્મ કહેવાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણે ઉપર સીધે જ હુમલે કરવાનું સામર્થ્ય ધરાવતાં કર્મોને ઘાતી કહેવાય છે અને આત્માને સંસારમાં જકડી Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ રાખનારાં ( ભવેાપગ્રહી ) કર્મોને અઘાતી કર્મોને કહેવાય છે. આથી સહેલાઈ થી સમજાશે કે ઘાતી કર્યાં જ વધુ ખતરનાક છે. આ ચાર ઘાતી કર્મામાં પણ ‘· માહનીય ક ’ સૌથી વધુ ખતરનાક છે. એના ખળમાં જ આાકીનાં કર્યાંનુ અળ, એના વિનાશમાં બાકીનાં કર્મોના પણ ટૂંકા કાળમાં જ વિનાશ. ' જીવને સંસારમાં ભ્રમણ કરાવતું કોઈ એક જ ક કહેવુ હાય તા તે મેહનીય કર્મ જ કહી શકાય. એના જ કારણે જ જીવ સ'સારના અનિત્ય, અશરણ, અશુચિ વગેરે પદાર્થોમાં નિત્યતા, શરણમયતા, શુચિ વગે૨ે મિથ્યાભાન કરે છે. બિચારા ! એ પદાર્થોમાં મુઝાઈ–મેહાઈ જાય છે; માટે જ આ કર્મનું મહુનીય ” નામ તદ્ન સાક છે. મેડનીય ક`ની સૌથી વધુ ખતરનાકતા જાણીને જ શાસ્ત્રકાર પરમષિ એ તમામ સાધના–મા; એની પ્રત્યેક ક્રિયા–આ મેાહનીય કર્મના નાશના લક્ષને પ્રધાન રાખવા માટે જ ક્રમાવી છે. શાસ્ત્રનુ જ્ઞાન પણ માહનીય કર્મીના નાશ માટે; અને સવિરતિધની કઠોર સાધના પણ તેના જ નાશ માટે. જેમ જેમ મેહનીય કર્માંના પ્રભાવનું ખળ ઘટતું જાય તેમ તેમ આપેાઆપ જ્ઞાનાવરણીયાદિ કર્મીનું બળ પણ તૂટતું જ જાય. માટે જ સાધક આત્માની સઘળી ક્રિયા આરસા ગુણસ્થાનની વીતરાગ-દશા પામવા માટે જ બની રહે છે. તેરમા ગુણસ્થાને પ્રાપ્ત થતી સજ્ઞતા તે એ વીતરાગ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ અનેલા આત્માને ધ મહાસત્તા તરફથી, એક જ અન્તમુર્હુતમાં મળી જતી, જાણે કે, અક્ષિસ છે. સઘળી સાધના તે વીતરાગ જ થવા માટે સજ્ઞતાર્દિ ગુણા તેા પછી સ્વયંભૂ રીતે પ્રગટ થઈને જ રહેવાના. જ્યારે જીવ ઉત્કૃષ્ટ કક્ષાની અશુભ અધ્યવસાય-ધારામાં ચડી જાય છે ત્યારે તે આ મેાહનીય કર્મીની સિત્તેર કાડાકેાડી [ ૭૦ ક્રોડ X ૧ ક્રોડ = ૭૦ કોડાકોડી ” સાગરોપમની સ્થિતિ આંધી દેતા હાય છૅ. તીવ્રતમ વિષયવાસના કે કષાયના આવેગ આવી સ્થિતિમાં જીવને મૂકી શકે છે. આવી ઉત્કૃષ્ટ સ્થિતિના અસ્તિત્વ કાળમાં વતા જીવ અતિ ભયાનક કોટિના સક્લેશે અને ફ્લેશાને આધીન અનેલેા હાય છે. મેાહનીય કની સ્થિતિના બે વિભાગ જ્યારે એ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઘટાડો થતાં થતાં એક કોડાકોડી સાગરોપમની પણ કાંઈક અંદર અર્થાત્ અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિનું મેાહનીય કર્મ થાય ત્યારે જ એ આત્મા માક્ષલક્ષી ધર્મની ક્રિયાઓ પ્રધાનરૂપે દ્રવ્યથી પણ પામી શકે. વીતરાગ પરમાત્માનું દ્રવ્યમાત્રથી દન; નવકાર મન્ત્રના પ્રથમ અક્ષર ‘ન’નું દ્રવ્ય-માત્રથી ( ભાવ વિના) પણ સ્મરણ વગેરે મેહનીય કર્મની અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ થયા વિના તે આત્માને પ્રાપ્ત થઈ શકતુ નથી. અલખત્ત આ પ્રધાન દ્રવ્યની અપેક્ષા એ નિયમ છે. બાકી અપ્રધાન દ્રવ્યની વાત હેાય ત્યાં તે એવી દ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કિયા રાગાદિના અતિ સંકલેશથી પણ કરાય છે, ત્યાં કોઈ આ અંતઃકડાડીને નિયમ નહિ. વિનયરત્ન નામને પ્રભાવક આચાર્ય કાલિકસૂરિજી મહારાજને શિષ્ય મુનિ– ચારિત્રની ઉત્તમ ક્રિયાઓ કરતે, પરંતુ એના હૈયામાં એક જ ચેટ હતી કે “લાગ મળે ને રાજા ઉદાચીનું ખૂન કરું.” તે આ શ્રેષના ઉગ્ર સંકલેશવાળી દ્રવ્યકિયા એ અપ્રધાન દ્રવ્ય ગણાય. તેમાં અંતઃકોડાકડી સ્થિતિ સંભવે નહિ... દ્રવ્યક્રિયાનું મહત્વ મન વિનાની, ભાવ વિનાની વાણી કે કાયાથી થતી કિયાઓને દ્રવ્યક્રિયા કહેવાય. તે આપણે જોયું કે મેહનીય કર્મની અંતઃકોડાકેડી સાગરોપમની સ્થિતિ થયા વિના ધર્મની પ્રધાન દ્રવ્યકિયાઓ પણ સંભવિત નથી. પરંતુ હવે જુઓ કમાલ કે જ્યાં સુધી એ પ્રધાન દ્રવ્યક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તે સ્થિતિમાં વધારે થઈ જઈને મેહનીય કર્મને કઈ બહ મેટો સ્થિતિબંધ જમા નહિ થાય. પરંતુ જે ચિત્તના અધ્યવસાય બગાડે તે કર્મોની સ્થિતિ વધી જાય, મોટી સ્થિતિનાં કર્મ બાંધવા માંડે. બેશક, મોહનીય કર્મની અંતઃકે.કે. સાગરોપમની આ સ્થિતિ અનેક વખત સહજ રીતે પણ પામી શકાય છે. દુર્ભ અને અભવ્ય પણ આ સ્થિતિ પામી શકે છે. એટલે આટલે સ્થિતિહાસ કાંઈ જ દુષ્કર નથી; પરન્તુ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિમાં વિશેષ વૃદ્ધિ થવા ન દેવી એ પણ ખૂબ જરૂરનું છે. અને એ કામ ધર્મની દ્રવ્યકિયાઓ કરે છે. આથી જ ભાવ વિનાની દ્રવ્યકિયાઓનું પણ જબરદસ્ત મહત્ત્વ સાબિત થાય છે. ધર્મની કિયા અમલમાં નહિ હોય તે પાપકિયામાં રહ્યો જીવ પ્રાયઃ પાપભાવ જગાવી સ્થિતિ વધારી દેશે. હા, હવે જે એ દ્રવ્યકિયાઓ શાસ્ત્રોક્ત રીતની ભાવકિયા બની જાય તે તે ગજબ લાભ થઈ જાય. જે પેલે મિહનીય કર્મને સ્થિતિબંધ અંતઃકે.કે. સાગરોપમને હવે તેમાં ય મેટાં ગાબડાં પડવા લાગે અને....લાગ પડે તે શુભ ભાવની ઉત્કૃષ્ટતા થતાં આખું ય મેહનીય કર્મ સંપૂર્ણપણે ખતમ પણ થઈ જાય. પરન્તુ આવી સ્થિતિ લાવતાં પહેલાં એક વાત નકકી છે કે એ અંત કે.કે. સાગરોપમની સ્થિતિમાં વિશિષ્ટ વધારે તે ન જ થવું જોઈએ, અને આ “વધાર” નહિ થવા દેવાનું કામ દ્રવ્યકિયા કરે છે. માટે જ ભાવ વિનાની દ્રવ્યકિયાઓનું મહત્વ જરા ય ઓછું આંકવું ન જોઈએ. અહીં એક દષ્ટાન્ત જોઈએ. એક માણસને સર્પદંશથી વિષ ચડ્યું છે. તેનાં સ્વજનો માન્ટિકને બોલાવે છે. મન્નપાઠના બળથી શરીરમાં પ્રસરી ગએલું વિષ ડંખ–ભાગ સુધી માગ્નિક લાવી મૂકે છે. ત્યાર બાદ માન્ટિક મેંથી વિષને ચૂસી લઈને ઘૂંકી નાખે છે. આ રીતે પેલે માણસ આપત્તિમાંથી મુક્ત થઈ જાય છે. અહીં બે પ્રકિયા બને છે, પહેલાં શરીરમાં પ્રસરેલું Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ઝેર ડંખભાગ સુધી લાવવું પડે છે અને ત્યાર બાદ તે ચૂસી લેવાય છે. ચૂસી લેવાની ક્રિયા કરવા માટે ડંખભાગ સુધી ઝેરને લાવ્યા વિના છૂટકો જ નથી. એટલે ચૂસી લેવાની છેલ્લી ક્રિયા જેટલું જ ડંખભાગ સુધી પ્રસરેલું ઝેર લાવી દેવાની ક્રિયાનુ' મહત્ત્વ છે એમ કહી શકાય. હવે પ્રસ્તુતમાં આવીએ. ચૂસી લેવાની ક્રિયા તે ભાવક્રિયા, ડંખભાગ સુધી વિષ ખેંચી લાવવાની ક્રિયા તે દ્રવ્યક્રિયા, આ ઉપરથી દ્રવ્યક્રિયાનું મહત્ત્વ મૂલવી શકાશે. દ્રવ્યમાંથી ભાવમાં જવા માટે સદ્ભાવના પુલ હવે સવાલ એ છે કે દ્રવ્યક્રિયામાં જ સદા સી. રહેવાથી તેા વિશેષ લાભ નથી જ; તેા ભાવિક્રયામાં શી રીતે જવું ? ભાવ એટલે આંતર પરિણતિ, અથના જ્ઞાનને અનુરૂપ દિલના ભાવ. આના ઉત્તર એ છે કે દ્રવ્યમાંથી ભાવમાં સીધા કૂદક મારવે તે મુશ્કેલ છે, તેમ સામાન્યતઃ ધારીએ તેવા શકય પણ નથી. આવે આગ્રહ-કાગ્રહ રાખવા જતાં દ્રવ્યક્રિયા પણ ‘ ભાવ વિનાની ' રહેતાં ત્યાગી દેવાનુ ખનશે; એવી દ્રવ્યક્રિયાઓ કરનારાને વખાડવાનુ બનશે, અને પાતે દ્રવ્યક્રિયા વિનાના હાવા છતાં ધમી છે તેવી ખાટી ખતવણી પેાતાની જાતે કરવાની ગજબનાક ભૂલ થવાની સંભાવના રહેશે. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ એટલે એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે દ્રવ્યમાંથી ભાવમાં પહોંચવા માટે તે બેની વચ્ચે “સદૂભાવને. પુલ બનાવે. ક્રિયામાં ભાવ ન જાગે છે. તે પછી વાત પણ પહેલાં તે કિયાઓ પ્રત્યે અદ્ભુત સદૂભાવ જાગ્રત કરે. “કેવા પરમાત્મા! કેવા ગણધર ભગવતે ! કેવી અનેખી ક્રિયાઓ એમણે પ્રરૂપી ! અહા ! મારાં કેવાં અહોભાગ્ય તે મારે જન્મારે કે સફળ થઈ ગયું કે મને આ કિયાએ કરવા મળી ! ભલે મને તેના અર્થો અને રહસ્યની ખબર ન હોય, પણ તેય હું તે તે કિયાઓ કરીશ જ કેમકે તે તે જિનેત છે [ જિનેન્દ્ર મિતિ સભકત્યા] વગેરે.” આ બધાં છે કિયા પ્રત્યેના ઝળહળતા સદૂભાવને વ્યક્ત કરતાં વાકયે! આ સભાવનું ય ખૂબ મહત્ત્વ છે. આવા સદુભાવમાંથી કિયામાં ભાવ પ્રગટે, રે! કદાચ કૈવલ્ય પણ પ્રગટ થાય! આવા ભાવ પછી પ્રાપ્ત થતે ભાવ મેહનીય કર્મની અંતઃકે.કે. સાગરેપમની સ્થિતિમાં પણ ગાબડાં પાડે. પેલે ૬૯ કે. કે. સાગર.ની સ્થિતિ તે રૂક્ષ ધૂળ સમાન હતી, સામાન્ય વાયરાએ પણ તે ઊડી જાય, પરંતુ એની અંદરની સ્થિતિ તે ચીકણુ મેલ જેવી છે. જેને ઉખેડવા માટે ભાવકિયા [ સદ્દભાવક્રિયા ] જ સમર્થ છે. આ ઉપરથી સમજાશે કે ભાવ વિનાની દ્રવ્યક્રિયાઓનું જે કેટલાક બુદ્ધિજીવીઓ કશું જ મૂલ્ય આંકતા નથી તે શાસ્ત્રમતિના અજાણ છે. એ લેકોના કહેવા મુજબ જે ભાવવાળી જ કિયા ઉપાદેય હેત તે તે ભૂતકાળના સૈકાઓમાં Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જ ધ ક્રિયાઓના વિચ્છેદ થઈ ગયા હાત કેમ કે ભાવવાળી ધ ક્રિયાએ ખૂબ જ દુષ્કર છે, ભાવ લાવવેા કિન છે. આજ સુધી ક્રિયામા ચાલુ રહ્યો અને આપણા હાથમાં પણ આવ્યે તેમાં મુખ્ય કારણ શાસનમાં સદ્ભાવપૂર્ણાંક દ્રવ્યક્રિયાએ અવિરત ભૂતકાળમાં ચાલુ રહી તે જ છે. વળી ભાવ પણ દ્રવ્ય વિના લાવવા મુશ્કેલ જ ને ? દુકાનમાં દ્રવ્ય (માલ) હાય તા જ તેના ભાવ એલાય છે ને ? દ્રવ્ય જ ન હેાય; તેા ભાવ કોના ? વળી એકલા ભાવ સહેલાઈથી લાવવા ય શી રીતે ? દ્રવ્યના અવલંબનથી ભાવ આવે. સહી મગાવનારને એકલી સહી જ જોઈએ છે છતાં એકલી સહી લાવી શકાતી નથી, ડીઆના અવલ’મનથી તે લવાય છે ને ? દ્રવ્યક્રિયાની મહત્તા ઉપર ખેડૂતનું દૃષ્ટાન્ત એક ખેડૂત હતા. હમેશ ગાય ચરાવવા તે જંગલમાં જાય. તેના દીકરા બી. કોમ. થયેા હતે.. એક વાર તે ખેડૂત માંદા પડયો. તે વખતે મે વેકેશન હાવાથી ખી. કામ. થયેલા દીકરો ગામડે આવ્યેા હતેા. ખાપાએ કહ્યુ, “ દીકરા ! મને આજે સારું નથી તેા તું ગાય ચરાવવા જા.” દીકરાએ કહ્યુ, “ આપાજી ! ગાય તે તેની મેળે ચરવા જશે. મને તેમાં રસ નથી.” આથી ગાયને એકલી ચરવા મૈકલવામાં આવી. સાંજ પડી. ગાય ચરીને આવી. માએ દોહવા લીધી. આજે પાંચ શેર જ દૂધ નીકળ્યું. આમ કેમ ? દશ શેર દૂધ આપનાર આ ગામે આજે પાંચ શેર દૂધ કેમ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આપ્યું? દીકરાએ તેનું કારણ પૂછ્યું. બાપાએ કહ્યું કે, “એમ જ થાય બરાબર છે. પણ હવે જે તેને ઘરે રાખીને જ ચારો આપશે તે દશ શેર દૂધ દેશે.” દીકરાને મનમાં થયું કે એ શી રીતે બને ? એક રાતમાં તે કાંઈ પાંચ શેર દૂધને વધારે થઈ જશે ? બીજે દી ગાયને ચરવા ન મેકલી. ઘરે જ ચારે નાખી દેવાયે, સાંજ પડી. ગાયને દહી તે પૂરું દશ શેર દૂધ મળ્યું. બી. કેમ. થયેલે દીકરે તે ચકિત થઈ ગયે. તેને થયું કે શું આ બીલામાં એવી તાકાત હશે કે દૂધ પાંચ શેરનું દશ શેર કરી દે ! બાપાને કારણ પૂછ્યું. બાપાએ કહ્યું, “બેટા! સીધી સાદી વાત છે. ગાયને એકલી ચરવા મોકલી એટલે રસ્તામાં કેઈએ તેને દહી નાખી, તેથી પાંચ શેર દૂધ મળ્યું. આજે ઘરે રહી, કેઈએ દોહી ન રાખી, તેથી પૂરું દશ શેર દૂધ મળ્યું. “બેટા! પાંચનું દશ શેર થવામાં મુશ્કેલી નથી, પણ દશમાંથી પંદર થવામાં મુશ્કેલી છે. એ ઘણી સાધનાનું કામ છે. ગાય બડાર ચરવા ગઈ એટલે પાંચ શેરનું નુકસાન થયું. તેને ઘરે ખીલે બાંધી એટલે તે નુકસાન ન થતાં દશ શેર દૂધ પૂરેપૂરું મળ્યું. તેમાં વિશેષ લાભ ન થયે પણ જે નુકસાન ભરપાઈ થયું તે લાભને જ એક પ્રકાર છે. હવે મૂળ વાત ઉપર આવીએ. ખીલે એટલે દ્રવ્યકિયા. જીવ ખીલે બંધાય એટલે તેની વાણી અને કાયાના અશુભ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ યેગે અટકી ગયા. એ રીતે જે શુભ યોગે ચેરાઈ જતા. હતા તે તે બંધ જ થયા. આ કાંઈ નાને-સુને લાભ ન. કહેવાય. પ્રથમ ચેરાતું બંધ કરે. પછી આગળ વધવાને ચાન્સ” મળે છે. હવે જે દશ શેરમાં વધારે કરે છે તે ગાયને કપાસિયા, ખેળ વગેરે વિશિષ્ટ પ્રકારની વસ્તુઓ ખવડાવવી પડે. તેમ વિકાસના માર્ગે આગળ વધવા માટે ભાવમાં વૃદ્ધિ લાવનાર દ્રવ્યકિયામાં વિશેષતા લાવવી જોઈએ. ગમે તેમ પણ એક વાત નક્કી થઈ ગઈ કે દ્રવ્યકિયા. આત્માના ચેરાતા ધનને અટકાવી દે છે. નુકસાન બંધ કરે છે. એ અંશમાં એનું પણ મૂલ્ય ઓછું નથી. એમાં દ્રવ્યકિયા ઉપર સદ્ભાવ જાગે તે ભાવકિયા, પણ પ્રાપ્ત થાય. ઉપસંહારમાં એમ કહી શકાય કે સ્વભાવના પ્રગટીકરણ, માટે ભાવક્રિયાની પ્રાપ્તિ જોઈશે. આ ભાવકિયાની પ્રાપ્તિ માટે સદ્દભાવ” જોઈશે. અને તે સદ્ભાવ પામવા માટે દ્રવ્યકિયાઓનું આલંબન જોઈશે. સદ્ભાવ-ભાવ–સ્વભાવ આ કમિક સ્થિતિએ ઉપર પહોંચવા માટે જ તારક ગણધર-ભગવતેએ રચેલાં સૂત્રને. શુદ્ધ ઉચ્ચારથી બેલતાં શીખવું જોઈએ, તેના પ્રત્યે અપાર સદ્ભાવ જગાડે જોઈએ અને ભાવના જાગરણ માટે તેને. અર્થો સમજવા જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જો કે પ્રાર’ભિક અવસ્થામાં સદ્દભાવથી પણ કામ! ચાલી જશે, પરન્તુ વેગથી સિદ્ધિ મેળવવી હેાય તા ‘ભાવ’ને . પ્રાપ્ત કરી લેવાનું જરૂરી છે. શ્રદ્ધાથી સદ્ભાવ જાગે. સમજણથી ભાવ જાગે, ચાલે, હવે આપણે મન્ત્રાધિરાજ શ્રીનવકારથી માંડીને પ્રત્યેક સૂત્રના શુદ્ધોચ્ચાર અને અથ વગેરે તરફ ધ્યાન દઈ એ.. Jain Educationa International KHA For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧ ભૂમિકા; શ્રીનવકારની વાસનાના નાશ કરી શક્તા ધર્મના જ નાંશ કાણ કરે છે? એક માજુ પાપાના ઠેરના ઠેર ખડકાયા છે. તેમ મીજી આાજુ ધર્મોના ય મહાનરાશિ છે. જેમ કરેડો પાપા જગતમાં છે તેમ સામે તે તે પાપાને તેાડવા માટે અસખ્ય કેટિના ધર્માં પણુ પરમિષ એએ બતાવેલા છે. પરંતુ દુઃખદ બાબત તે એ છે કે પાપોને નાશ કરવા માટે જે પ્રવૃત્તિઓ છે તે જ કેટલીક વાર આપણા ધર્મના જ નાશ કરી નાખતી દેખાવમાં બની જતી હોય છે. પ્રશ્ન એ છે કે અનતકાળમાં અન તી ધ પ્રવૃત્તિ આપણૅ કરી. શાસ્ત્રો કહે છે કે અનતા એવા મુહપત્તિ આપણે કર્યા, છતાં આપણા મેાક્ષ કેમ ન થયે ? આ જગતમાં એવી કઈ ચીજ છે કે જે આપણાં પાપોને નાશ કરવાની પ્રચંડ તાકાત ધરાવતી ધર્મ પ્રવૃત્તિઓની તાકાતને જ તાડી નાંખે છે ? પૂજા, પાષધ, પ્રતિક્રમણ, સામાયિક યાવત્ સાધુપણું આદિ અનેક કર્મો કરવા છતાં આપણા મેક્ષ આજ સુધીમાં ન થયા અને ઉલટાની એ ધર્મ પ્રવૃત્તિઓ આપણાં પાપાના નાશ કરવાને બદલે ધર્મના Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જ નાશ કરી નાખનારી તરીકે જગતમાં વગોવાઈ ગઈ! આ. વાત એમ સાબિત કરી આપે છે કે ધર્મ પ્રવૃત્તિઓમાં કેક મોટી ગરબડ ઊભી થઈ જાય છે. જે ચીજથી વાસનાઓનો નાશ કરવાનું છે એ ચીજ વાસનાનાશ થાય એ પૂર્વે જ ખતમ થઈ ગઈ. હથિયાર જ ખલાસ થઈ ગયું, હવે વાસનાઓની હત્યા શી રીતે થાય ? કઈ એવી ચીજ છે કે જે વાસનાઓને નાશ કરવાની તાકાત ધરાવતી ધર્મ–પ્રવૃત્તિઓને જ નાશ કરી નાખે છે? દા. ત. આંતરવાસનાઓને સર્વવિરતિ ધર્મની પ્રવૃત્તિઓ ખલાસ કરે પણ એ વાસનાઓ ખલાસ થાય એ પૂર્વે સર્વવિરતિનું જીવન જ વસ્તુતઃ ખલાસ થઈ જાય તે ? આયંબિલ–ઉપવાસ વાસનાનાશ કરે, પણ વાસનાનાશ થાય એ પૂર્વે જ આયં. બિલાદિને જ વસ્તુતઃ નાશ થઈ જાય તે કર્યું છે એ. ધર્મનાશ કરનાર તત્ત્વ? ધર્મ કરનારાઓ એમ માની લે નેહે કે, “અમે ધર્મ કરીએ છીએ માટે તરી ગયા અને પેલા અધમીએ બધા. ડૂબી જશે.” કારણ કે કદાચ તેમનો ધર્મ પણ મરીને મડદા સ્વરૂપ બની ગયે હેય. ખેડૂતને અનાજની જરૂર હોય, અને ખેતરમાં અનાજને ઢગલાબંધ પાક પણ તૈયાર થઈ ગયું હોય અને છતાં રાત્રે એકાએક તીડોના ધાડાં ઊતરી પડે, અથવા તે એકાદ માવઠું થઈ જાય, અથવા તે હીમ પડે અને બધા જ પાક ખલાસ થઈ જાય તે બિચારા ખેડૂતનું શું થાય? હજારે Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મણુ ખાજરા ય નકામેા જ થઈ જાય ને? ખેડૂતે ઘડેલા મનસૂબાએ – ‘ આ વર્ષે પાક સારો છે તે છે.કરા-છેકરીઓને પરણાવી દઇશું; દેવું છે તેા પતાવી દઈશું; બીજા વ્યાવહારિક કામે। પણ પતાવી દઈ શુ.’ એ બધા ય એક જ ધડાકે તીડ, માવઠું કે હીમ પડવાના કારણે ફેઇલ્યુાર ’ બની જાય. જેના દ્વારા અનેક મુશ્કેલીઓનું નિવારણ કરવાની ઇચ્છા હતી એ જ અનાજના પાક સાફ થઈ ગયા. < ધર્મની બાબતમાં પણ આવું જ કાંક નથી બનતુ ને ? આપણે અનંતાકાળથી રખડીએ છીએ અને આ જીવનમાં એવા ધ કરી લેવાની ઇચ્છા છે કે અનંતા કાળની આપણી રઝળપાટ દૂર થઈ જાય; લાખાનાં દાન દેવાઈ જાય; સિનેમાના ભયકર યુગમાં પણ શીલધ પળાઈ જાય; હાટલના જમાનામાં તપધર્મનું સુંદર આરાધન થઈ જાય; સ રીતે આપણુ માનવજીવન સુંદર મજાનું બની જાય. ', પણ....ભલાભલા રૂસ્તમેાનાં ય જ્યાં પતન થઈ જાય એવી શકયતાઓથી ભરેલા આ અવસર્પિણીકાળ છે. આવા કાળમાં આવી દાન શીલાદિની ઉત્તમ આરાધના એ સાળ આની નહિ; પરંતુ વીસ આની પાક જેવુ ફળ કહેવાય પર`તુ એવા પાક ઉપર કોક હીમ પડ્યું છે: માવઠું થયુ' છે એટલે જે પાક દ્વારા ( આરાધના રૂપી ) અનાદિની પાપવાસનાઓને નાશ કરવાના હતા તે પાકના જ નાશ થઈ ચૂકયો છે. આટઆટલા ધમ કરવા છતાં આપણા સંસાર ચાલ્યા જ કર્યાં છે અને હજી કોણ જાણે એટલે ય ચાલ્યા કરશે ! Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આમ આપણી આરાધનાઓને નિષ્ફળ કરી નાખનાર 'કયુ' એવું તત્ત્વ છે? તે આપણે વિચારવું છે. સવાલ ખૂબ વિકટ છે. ચાપડી ખુલ્લી રાખીને જવામ આપવાના હોય તે ય કદાચ એને જવાબ ના આવડે; એવા કઠણ આ પ્રશ્ન છે. ( જ્યારે રાજકારણમાં ‘ કરપ્શન ’ બહુ ચાલે છે ત્યારે સરકાર ‘ એન્ટીકરપ્શન ’ ખાતું ખાલે છે, પરંતુ એ એન્ટીકરપ્શન ના ખાતામાં જ જો લાંચરૂશ્ર્વત ચાલવા લાગે તે એ ખાતુ પ્રજામાંથી શી રીતે લાંચ-રૂશ્વતને નાશ કરી શકે ? આવી જ વાત અહી છે. જે ધર્મ-સાધના દ્વારા, પ્રતિક્રમણ, પૂજા, દાનાદિ ધર્માં કરવા દ્વારા પાપવાસનાઓના નાશ કરવાના છે, એ સાધનામાં જ એવી ગરબડ પેઠી છે કે જેથી આપણા ધર્મ જ નાશ પામી જાય છે; પછી એ ધર્મ પાપવાસનાઓના નાશ શી રીતે કરવાના હતા ? આથી અંતે વાસના તેા જીવતી જ રહી ગઈ ! આપણે માનીએ છીએ કે અમે ધી! પણ પેલે મેહરાજ દૂર બેઠો બેઠો મૂછ મરડતા કહે છે કે, “ મે એક ચીજ તારા ધર્મોમાં એવી પેસાડી દીધી છે, જેના પરિણામે તારા ધમ દોષયુક્ત બની ગયા છે. ” જે મૂલ્યવાન મણિ કે હીરા હાય છે એમાં ‘ ત્રાસ ’ નામના એક દોષ આવે છે. આ ત્રાસ ' દોષ જેમાં હેાય એવા ણિ કે હીરા કિમત વગરના ખની જાય છે. એ જ રીતે આપણા સઘળા વ્યવહારનયના ધર્માં એક દોષના કારણે નિશ્ચયનયની દૃષ્ટિથી ધર્માભાસ અની ગયેલા કહેવાય છે. "H ' Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આ બધી પાપવાસનાઓનું મૂળ છે વિષયરાગ–સ‘સારરસિકતા--ભવાભિનદ. ધર્મમાં જે ગરબડા પેઠી છે એના મૂળમાં બેઠો છે સંસારરસિકતા નામના દોષ. આ દોષ બધા. જ પ્રકારના ધર્મને તેડાવી નખાવે છે. દાન, શીલ, તપ વગેરે ધર્માં કરતાં ય ‘આનાથી મને સંસારનાં સુખ મળે’ આ ભાવ ઉત્પન્ન થયે કે આપણા એ ધમ મડદુ ' થઈ ગયા. પાપવાસનાઓને નાશ કરવાની એની પ્રચંડ શક્તિ નષ્ટ થઈ ને આપણા માટે તે નિષ્ફળ જ થઈ ગઈ ! " શિયળને અણિશુદ્ધ પાળીને નવ નારદો મુક્તિમાં ગયા, “ એક જ શિયળ તણા બળે ગયા મુક્તિ માઝાર રે....” આ જ રીતે બીજા પણ અનેક યાગેાથી મેાક્ષભાવ પામી શકાય છે. મેાક્ષના અસખ્ય યોગા છે. ગમે તે એકને પકડો. જીવનમાં અનેક વાસનાઓની ભય'કર વિષમતા હોવા છતાં પ્રભુભક્તિના પ્રબળ ચેગથી અનેક આત્માએ મેાક્ષભાવ પામી ગયા. ગૌશાળાના જીવનમાં ઘણી ભયંકર ભૂલે થવા છતાં છેલ્લે પ્રચ’ડ પશ્ચાત્તાપના પ્રભાવે એણે પેાતાના સંસાર અધ પુદ્ગલ. પરાવર્તની અંદર કરી નાંખ્યા. આમ સમસ્ત પાપવાસનાઓને નાશ કરવાની તાકાત, મેક્ષ પામવા માટેના અસખ્ય ચેગામાં છે. પણ સમૂર ! એ અસખ્ય ચેાગેામાં રહેલી તમામ ધમ શક્તિઓના નાશ. કરી નાખવાની તાકાત એકલા સ'સારરાગમાં છે, ભવાભિ નદિતામાં છે, એ વાત કદી ભૂલે નિહ. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ'ચ પરમેષ્ઠિ–નમસ્કાર સૂત્ર [૧] શાસ્ત્રીય નામ : પાઁચ પરમેષ્ઠિ–નમસ્કાર સૂત્ર [૨] લાકપ્રસિદ્ધ નામ : નવકાર મન્ત્ર [૩] વિષય : ગુણશ્રેષ્ઠ એવા પાંચ આત્માઓને નમસ્કાર કરવા દ્વારા ભવરાગને! નાશ અને ગુણાનુરાગનું દન. Jain Educationa International [૪] મહત્ત્વના ફલિતા : ભવરાગનો નાશ કર્યાં વિનાની કોઈ પણ સાધના મેાક્ષ પમાડી શકતી નથી. For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ SOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO [૫] સૂત્રઃ નમા અરિહંતાણ નમા સિદ્ધાણું નમેા આયરિયાણં નમેા ઉવજ્ઝાયાણ નમા લેાએ સવ્વ–સાહૂણું એસા પંચ નમુક્કારો સવ્વ–પાવપણાસણેા મંગલાણં ચ સન્થેસિ પઢમં હવઈ મંગલ Jain Educationa International ISI For Personal and Private Use Only [6] .....................JJJJJJJ....... બા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ [૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચના : ૭૬ (૧) ચેક્ષા પદમાં ‘જ્ઝા’ અક્ષરને ખેાલતી વખતે ઞ (Zaa) નહિ ખેલવા. અંગ્રેજીમાં (Zaa) આ શબ્દનો જે ઉચ્ચાર છે તે માગધી ભાષામાં કયાંય નથી. એટલે (Zaa) ઉચ્ચાર ન કરતાં અલાના અના ઉચ્ચાર કરવા. (૨) સાહૂણુંમાં હૂ-ઊ દી છે તેથી તે ઊ લંબાવીને આલવે. (૩) જોડીએ અક્ષર બોલવા માટે તે જ અક્ષર ઉપર ભાર ન આપતાં તેની પૂના સ્વર લખાવી બેલવા. અડધે અક્ષર પહેલાં જુદા બાલવા દા. ત., સવ્. અહી સ’ ઉપર ભાર મૂકવા. પાવપણાસણા અહીં પ્’ની પૂર્વ રહેલા ‘વ’ ઉપર ભાર મૂકવેા. = (૧) આ સૂત્રમાં નવ પદ છે, પણ સંપદા [ત્રાકચ] આઠ છે. કેમકે છેલ્લાં બે પદોનુ એક જ વાકય બને છે. આથી જ એ છેલ્લાં બે પદો ખેલતાં વચ્ચે વિરામ ન લેતાં તરત બાલવાં. [૨] છેલ્લાં ચાર પદોની ચૂલિકા કહેવાય છે, ચૂલિકા એ સૂત્રનું અવિભાજ્ય અંગ જ છે. ચૂલિકા એટલે પરિશિષ્ટ. (૭) સામાન્યા : સર્વાં ક્ષેત્રના સર્વાં કાળના સર્વ અરિહુ તેને નમસ્કાર કરુ છું સિદ્ધોને 37 "" Jain Educationa International .99 22 22 For Personal and Private Use Only "" "" Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ સર્વ ક્ષેત્રના, સ કાળના સ આચાર્યાંને નમસ્કાર કરું છું. ઉપાધ્યાયાને ?? "" 27 ?? 17 » સાધુઓને 97 ,, 27 ,, 77 આ પાંચને કરેલે! નમસ્કાર ઃ સર્વાં પાપ (પાપસ્થાનકે અને વાસનાઓ)ના નાશ કરનાર છે. અને સર્વમંગલામાં તે પ્રથમ મગલ છે. Jain Educationa International 97 [૮] વિશેષ-અવિચારણા અને ઊહાપેાહ : નમસ્કાર કાને ? જગતમાં જેએ સર્વોત્કૃષ્ટ ગુણગિરમા ધરાવે છે તે પાંચ જ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. વિશેષાવશ્યકાદિ ગ્રન્થમાં આ પાંચેયને ક્રમશઃ વિશિષ્ટ ગુણ આ પ્રમાણે જણાવ્યેા છે. અરિહંત : મા દેશકતા સિદ્ધ : અવિનાશી જ્ઞાન-સુખાદિમુક્તતા આચાર્ય : આચારપાલકતા-પ્રચારકતા ઉપાધ્યાય : વિનય : સમીપ આવેલાને અધ્યાપન સાધુ : સાધકતા ને સાધનામાર્ગે પરસ્પર સહાયકતા. અનંત ગુણાના ધારક આ પાંચ જ. જગતમાં ભવ્ય જીવાને આરાધ્ય પરમેષ્ઠી છે. પરમેષ્ઠી = પરમપદે તિપ્રતિ (રહેલા છે) આપણા માટે આ પરમેષ્ઠી જ પરમ ઇષ્ટ છે. ઇષ્ટ અને પરમ-ઇષ્ટ વચ્ચેના ભેદ ઈષ્ટ અને પરમ-ઇષ્ટમાં મેટ કરક છે. જગતની જે For Personal and Private Use Only ** Page #26 -------------------------------------------------------------------------- ________________ વસ્તુઓ મેળવ્યા પછી પણ જે બીજી વસ્તુઓ મેળવવાની ઈચ્છા ઊભી રહે તે તે વસ્તુને ઈષ્ટ કહેવાય. પરન્તુ જેને મેળવ્યા પછી, જેનું શરણ લીધા પછી ટાઢ, તડકે, ભૂખ, તરસ-તમામ-ભુલાઈ જાય તેથી અન્ય તમામ વસ્તુઓને પામવાની ઈચ્છા ખતમ થઈ જાય તે પરમ-ઇષ્ટ કહેવાય. અરિહંતાદિને પામ્યા પછી બીજુ કશું પામવાની ઈચ્છા રહેતી નથી. માટે જ અરિહંતાદિ પાંચ પરમેષ્ઠી જ આપણું પરમ-ઈષ્ટ છે. જ્યારે ધન વગેરે પામ્યા પછી પણ ભજન વગેરે પામવાની ઈચ્છા ઊભી રહે છે માટે ધનાદિને ઈષ્ટ જ કહેવાય, પરમ ઈષ્ટ કદાપિ નહિ. નમસ્કારને અર્થ: નમસ્કાર એટલે નમન, સંકેચ. આ સંકેચ બે રીતે થાય; દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્ય-સંકેચ એટલે પ્રણિપાતની મુદ્રા ધારણ કરીને બીજી બધી કાયિકા મુદ્દાઓને સંકોચી લેવી છે. જ્યારે પરમેષ્ઠી ભગવતેમાં ચિત્તને સ્થિર કરવા વડે અશુભ પદાર્થોથી, અશુભ વિચારથી મનને સંકેચી લેવું તે ભાવસંકેચ છે. ટૂંકમાં પરમેષ્ઠી ભગવતેમાં ચિત્તને સ્થિર કરવા સાથે વાણી અને કાયાનું પ્રણિપાત–ભાવમાં સ્થિરીકરણ તે નમસ્કાર છે. પાંચ પ્રકારના પ્રણિપાત ઃ અહીં એક, બે, ત્રણ, ચાર અને પાંચ અંગેના પ્રણિપાત થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ માત્ર મસ્તક નમાવવું તે એકાંગ પ્રણિપાત છે. માત્ર બે હાથ જોડીને રહેવું તે યંગ પ્રણિપાત છે. બે હાથ જોડીને મસ્તક નમાવવું તે યંગ પ્રણિપાત છે. બે હાથ અને બે જાનુ નમાવવા તે ચતુરંગ પ્રણિપાત છે. અને...મસ્તક, બે હાથ અને બે જાનુ નમાવવા તે પંચાંગ પ્રણિપાત છે. આપણા કિયા-માર્ગમાં ચંગ અને પંચાંગ પ્રણિપાત ઉપયોગી થાય છે. પહેલા પદનું અર્થચિંતન સર્વક્ષેત્રના, સર્વ કાળના, સર્વ અરિહંતતીર્થકરપરમાત્માઓને મારે નમસ્કાર છે. ન” અવ્યય “નમામિ” હું નમસ્કાર કરું છું. અર્થમાં છે. “નડબ્લ્યુ ”ને અર્થ નમસ્કાર થાઓ, એ. થાય. અહીં અર્થ લેતા માત્ર નમસ્કારની પ્રાર્થના થાય કિંતુ નમસ્કાર કરવાને રહી જાય તેથી અહીં “હું નમ: સ્કાર કરું છું” એમ વર્તમાન નમસ્કાર ઈચ્છગને નમઃ સ્કાર લેવાનું છે. “નમુકુણું માં “મારે નમસ્કાર થાઓ” એ અર્થ કરીને આરાધક સામગના નમસ્કારની પ્રાર્થના કરી સામર્થ્યવેગને નમસ્કાર કરવાનું પિતાનું વર્તમાનમાં અસામર્થ્ય વ્યક્ત કરે છે. તે કહે છે કે, “હું તે સમયેગને નમસ્કાર વર્તમાન શું કરી શકવાને હવે? હા...એમ જરૂર ઈચ્છ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ છું કે હું સાચે-સંપૂર્ણ–સમર્થ નમસ્કાર કરનારે બનું માટે જ, “મારે નમસ્કાર થાઓ” એ અભિલાષ પ્રગટ કરું છું” એ ભાવ “નમુલ્યુ =નમઃ અતુ” એમાં છે. આ અર્થને સ્પષ્ટ કરવા માટે ત્રણ પ્રકારના ગેને આપણે સમજવા પડશે. (૧) ઈચ્છાગ (૨) શાસ્ત્રોગ (૩) સામર્થયેગ. ધર્મ અંગેનાં શાસ્ત્ર સાંભળનાર અને ધર્મવિધિને જાણકાર છતાં અવિધિ અને પ્રમાદ આદિથી યુક્ત એ ભવ્યાત્માઓને શુદ્ધ ધર્મ કરવાની ઈચ્છાથી કરાતે ધર્મગ તે ઈચ્છાગ કહેવાય. એ જ આત્માને તીવ્ર શ્રદ્ધાથી કરાતે સંપૂર્ણ શાસ્ત્રવિધિ મુજબને જે ધર્મગ તેને શાસ્ત્ર કહેવાય. એ જ આત્માને અંતમુહૂર્તમાં વીતરાગદશા અને કૈવલ્ય પ્રગટ કરી આપે તેવા આત્માના અનુપમ સામર્થ્ય (વીર્યસ્કરણ-અપૂર્વકરણ) પૂર્વકને જે ધર્મગ તે સામર્થ્યાગ કહેવાય. ઈિકો વિ નમુકકારે..ઈત્યાદિ પદોમાં આ સામર્થ્યવેગને નમસ્કાર અભિપ્રેત છે.] મારે નમસ્કાર થાઓ!” એ વાક્યમાં નમસ્કાર પદથી સામવેગને નમસ્કાર અભિપ્રેત છે. નમસ્કાર કરતો આત્મ ઈચ્છાયેગન (કે શાસ્ત્રોગ) નમસ્કાર કરે છે અને સામર્થ્યને નમસ્કાર ઝંખે છે. આથી જ અહીં ઈચ્છાયેગથી “હું નમસ્કાર કરું છું” એમ અર્થ કરવાનું છે. અલબત્ત સામર્થ્યવેગને નમસ્કાર એ જ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ २४ સર્વશ્રેષ્ઠ નમસ્કાર છે. પરંતુ એ કરવાની હાલ અશક્તિ છે તેથી સામગને મારે નમસ્કાર થાઓ એમ કહેવાય. - આ રીતે પાંચેય પદના અર્થોમાં સમજવું. નમસ્કાર-મન્ત્ર એ શ્રતસ્કંધ છે. શ્રતસ્કન્ય એટલે અખંડશ્રત (આગમ) પણ શ્રતને દેશ નહિ અને તેનાં પદો તે પ્રત્યેક સ્વતન્ત્ર અધ્યયન છે, માટે પાંચે ય પદોમાં “નમો પદ પૃથક્ પૃથક્ પાંચ વખત મૂકવામાં આવ્યું છે. “અરિહંત પદના બે અર્થ ચાર ઘાતી કર્મ રૂપી શત્રુ (અરિ)ને સંપૂર્ણપણે હણનાર અરિહંત કહેવાય છે. પરંતુ અરિહંતને મુખ્ય અર્થ અહં–ગ્ય હોનારા એ થાય છે. એટલે કે અષ્ટ પ્રાતિહાર્ય વગેરે લકત્તર પુણ્ય-સંપત્તિની પૂજાને જેઓ યુગ્ય છે તે અરિહંત કહેવાય છે. અરિને હણે તે અરિહંત એટલે માત્ર અર્થ લેવાય તે સામાન્ય કેવલજ્ઞાની પણ અરિહંત કહેવાઈ જાય. આ આપત્તિ દૂર કરવા માટે ઉપયુક્ત બીજો અર્થ મુખ્ય લઈ આ અર્થ પણ સાથે જોડવો. એટલે હવે ચાર ઘાતી કર્મોના નાશક અને અષ્ટ પ્રાતિહાર્યાદિ પુણ્યલક્ષ્મીથી સેવ્ય જે હોય તે તીર્થકર નામકર્મના વિપાક ઉદયવાળા આત્મા–તારક પરમાત્મા–ને જ અરિહંત કહેવાય. તેઓ ૩૪ અતિશય [જન્મથી ચાર મૂળ અતિશય, કર્મક્ષયથી અગિયાર ને દેવકૃત ઓગણીશથી યુક્ત હોય છે. આ જ ૩૪ અતિશયમાં મુખ્યપણે તેમના ૧૨ ગુણ [૮ પ્રાતિહાર્ય અને ૪ મુખ્ય અતિશય, જ્ઞાનાતિ વચનાતિ, પૂજાતિ અપાયાપગમાતિશય] કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તીર્થંકર નામ–કના વિપાક ઉદય પામેલા અરિ તેને ભાવઅરિહંત કહેવાય; જ્યારે તેના પ્રદેશ ઉડ્ડયને પામેલા અરિતાને (છેલ્લેથી ત્રીજા ભવથી) દ્રવ્ય-અરિહંત કહેવાય. વળી તે સિદ્ધપદ પામે ત્યારે પણ તેમને દ્રવ્યઅરિહંત કહેવાય. જેમને ચાર ધનધાતી કર્મોના સપૂર્ણ ક્ષય થયા છે; પરન્તુ તીર્થંકર નામ~ક ના ઉદય છે નહિ તે તમામ આત્માએ સામાન્ય કેવલી, સામાન્ય જિન કહેવાય. તેમના આ પ્રથમ પદમાં સમાવેશ ન થતાં ત્રીજા, ચાથા, પાંચમા પદમાં સમાવેશ થાય છે. દા. ત., આચાય કેવળજ્ઞાની થયા, તે તેમના ત્રીજા પદમાં સમાવેશ.... અરિહંતના વિશિષ્ટ ગુણુ : માદેશકતા : તીર્થંકર નામકર્મના વિપાકેદય થતાં જ એ તારક પરમાત્માએ ગણધરની સ્થાપના કરે છે. ગણધર એટલે સમ મુખ્ય શિષ્યેા. એમને તત્ત્વત્રયી—ત્રિપદી આપે છે. એના પર દ્વાદશાંગી પ્રવચનની રચના કરે છે. એ પ્રવચનમા મુખ્ય રત્નત્રયીનુ કથન છે. આ પ્રવચન એ પ્રવચનકથિત રત્નત્રયી મેાક્ષમાગ એ પણ શાસન છે. આમ તીર્થંકર ભગવાન વિશ્વમાત્રનુ કલ્યાણ કરનાર શાસનની સ્થાપના કરનારા કહેવાય છે. એની આરાધના કરવા માટે શ્રમણપ્રધાન ચુતવિધ સંઘની સ્થાપના કરે છે. તે આરાધનમાં ઉપયાગી દ્વાદશાંગીરૂપ શાસ્ત્રા અથ થી પ્રરૂપે છે, સૂત્રથી ગણધર ભગવંતા રચે છે. અર્થાત્ જિનાક્ત Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્થને એ સૂત્રથી ગૂંથે છે આ શાસનમાં જોડાતા સભ્યને ઉદ્દેશ એક માત્ર મેક્ષ' જણાવે છે. અને ધર્મકિયાએ, સાત ક્ષેત્રે વગેરેને આ શાસનની વિશિષ્ટ સંપત્તિ જણાવે છે. આમ સંઘ, શાસ્ત્ર, ધર્મ અને સંપત્તિથી યુક્ત એવા શાસનરૂપી માર્ગના તે પરમાત્મા દેશક બને છે. બીજા પદનું અર્થચિંતન ૪૫ લાખ જનની સિદ્ધશિલા પરના સકળ ક્ષેત્રના સર્વ કાળના સર્વ સિદ્ધ ભગવંતોને મારે નમસ્કાર છે. જેમણે આઠેય–ચાર ઘાતી અને ચાર અઘાતી–કર્મોને સંપૂર્ણ ક્ષય કર્યો છે, અને તેથી જેઓ એક જ સમયમાં સિદ્ધશિલા પર પહોંચી સાદિ-અનંત ભાંગે ત્યાં બિરાજમાન થયા છે, જેમનાં રાગાદિ બીજ સર્વથા બળી ગયાં હેવાથી હવે કદી પણ જેમને જન્મ લેવારૂપ અંકુરે ઊગવાના નથી. એવા સર્વથા અને સર્વદા શુદ્ધ સ્વરૂપવાળા આત્માઓ સિદ્ધ ભગવંતે છે. સામાન્ય કેવલજ્ઞાનીઓ અને અરિહંત ભગવંતે-અને ય-આયુષ્યને ક્ષય થતાં સિદ્ધ પરમાત્મા થાય છે. તથા ભવ્યત્વ અને પુણ્ય-કર્મની વિશેષતાના કારણે જે ભેદ તે બેમાં આ જગતમાં વિદ્યમાન હતું તે ભેદ પણ હવે નિર્મૂળ થાય છે. સિદ્ધ પરમાત્મા તરીકે તે બન્ને સર્વથા સમાન છે. અહીં સવાલ થાય,– Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અર્હિંત અને સિદ્ધ્ના ક્રમનું રહસ્ય : જ્યારે સિદ્ધ પરમાત્માએ આઠે ય કર્મીને નાશ કર્યાં છે અને અરિહંત પરમાત્માએ માત્ર ચાર ધાતી કર્મોને નાશ કર્યાં છે, ત્યારે પહેલા જ પદમાં સિદ્ધ ભગવતાને કેમ ન મૂકયા ? જવાબ : આ ક્રમ ગાઠવવાની પાછળ ઉપકાર ’ના. દૃષ્ટિકોણ છે. સિદ્ધભગવંતા કરતાં અતિ પરમાત્માના આ જગત ઉપર સીધા ઉપકાર છે. એમણે જ વિશ્વકલ્યાણકર શાસન, સંધ વગેરેની સ્થાપના કરી છે. એ કરી તે જ આત્માઓ સિદ્ધ થઈ શકયા. એટલે સિદ્ધ થનાર પર ઉપકાર અરિતના છે. આ ‘શાસન ’ દ્વારા તેએ વિશ્વમાત્રનું હિત આરાધે છે માટે તેમને જ પ્રથમ પદમાં બિરાજમાન કર્યા છે. શાસન ’થી સનું કલ્યાણ થાય છે, એથી જ જેએ. શાસનના પ્રભાવક છે, તેઓને અગ્રિમતા પ્રાપ્ત થાય છે. ( સ્ત્રી કરતાં પુરુષનું પ્રધાનપણું પુરુષની શાસન સંચાલકતાને કારણે જ જણાવવામાં આવ્યુ છે. આચાર્ય પદ ઉપર આરૂઢ થઈ ને શાસનની ધૂરા સંભાળતા શિષ્યને, પન્નુ–પ્રદાન સમયે આચાય એવા ગુરુવંદન કરે છે, તેમાં પણ આ જ કારણ છે. તીર્થંકર પરમાત્માની દેશના ખાદ્ય તેમના પાપીઠ ઉપર બેસીને દેશના કરવાના અધિકાર ગણધર ભગવતના હાય છે [ સામાન્ય કેવલીના નહિ. ] તેમાંય આ જ હેતુ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ “સ્વ”નું કલ્યાણ હજી સુલભ છે, જ્યારે “શાસન” દ્વારા પરનું કલ્યાણકારિત્વ એ ખરેખર વિશિષ્ટ કેટિની જીવ-કરુણા તથા ભવ્યત્વ અને પુણ્યસામગ્રીથી જ સંપન્ન થાય છે માટે જ તે વિશિષ્ટ કલ્યાણકારિત્વને અગ્રિમતા આપવામાં આવી છે. સ્વકલ્યાણમાં પુરુષાર્થથી ચાલે. વિશિષ્ટ પરકલ્યાણમાં જીવકરૂણુ અને પુણ્યકર્મ આદિને સહારે જોઈએ. સિદ્ધ પરમાત્માને વિશિષ્ટ ગુણઃ અવિનાશ સિદ્ધ પદ પામેલા આત્માઓ સિદ્ધશિલા પરથી કદી વિચલન પામતા નથી કે જેથી તેમને ચાર ગતિના સંસારમાં જન્મ લેવું પડે. તેઓ સાદિ અનંત ભાંગે ત્યાં અવસ્થિત ' હોય છે. ભેગમાં આવતા જગતના તમામ પદાર્થો– [ કંચન, કામિની, કાયા, કુટુંબ, મટર, બંગલા વગેરે] વિનાશી છે આથી જ તેના ગક્ષેમ માટે કરાતે પુરુષાર્થ હેય કેટિને ...યાવત્ મૂર્ખામીભર્યો ગણાય છે. પ્રયત્ન તે તે સિદ્ધપદની પ્રાપ્તિ માટે જ કરે ઘટે કે જે અવિનાશી છે. બધા ય ભેગ-પદાર્થોને જે કાળ કેળીઓ કરી જાય છે તે કાળને જ કેળીઓ કરી જનાર જે કઈ હોય તે તે - માત્ર સિદ્ધપદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અરિહંતપદ જીવનકાળ પર્યતનું છે, જ્યારે સિદ્ધપદ. શાશ્વત છે. અરિહંતે સશરીરી, ચરમભવપર્યત અને સકર્મા છે. સિદ્ધો અશરીરી, યાવકાળ અને અકર્મ છે. અરિહંત સ્ટીમરના કપ્તાન છે તે સિદ્ધ ધ્રુવને : તારે છે. સંસાર-સાગર પાર ઊતરવા માટે સ્ટીમરમાં બેઠેલા. છે માટે બેયની જરૂર..એકે ય વિના ન ચાલે....બેય એકબીજાના પૂરક. ત્રીજા પદનું અર્થચિંતન. સર્વ ક્ષેત્રના, સર્વ કાળના સુવિહિત–સંવિગ્ન અને. ગીતાર્થ આચાર્ય ભગવંતને મારે નમસ્કાર છે. અરિહંત ભગવંતેની ગેરહાજરીમાં અરિહંતના. શાસનની ધુરાને આચાર્ય વહન કરે. અરિહંત જે રાજા છે. તે આચાર્ય રાજપુત્ર છે અરિહંતના પ્રતિનિધિ છે અરિહંતની ગેરહાજરીમાં અરિહંત-તુલ્ય છે. તિત્યરસમો ભૂરી” વિધિપૂર્વક આચાર્ય પદવી પામેલા તે સંઘના વડા છે. પંચાચારના એ ચુસ્તપણે પાલક હોય, સંગરંગે. રસતરબોળ હેય [સંવિગ્ન અને શાસ્ત્રના પારગામી હોય, [ગીતાર્થ.] સ્વયં પંચાચારના પાલક હેય, પ્રચારક હોય અને ગ્ય અન્ય જીને તેનું પાલન કરાવવામાં સમર્થ હોય. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અનેક ભવ્યાત્માઓને યથાયોગ્ય ધર્મના માર્ગે જોડવા - દ્વારા જિનશાસનની સેવા કરવી અને તેની ઉપર આવતાં આક્રમણથી તેની રક્ષા કરવી એ તેમનાં મુખ્ય કર્તવ્ય છે, બેશક સ્વકલ્યાણ આરાધવા સાથે જ. આચાર્યને વિશિષ્ટ ગુણઃ પંચાચાર પ્રભાવકતા શાક્ત જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર - અને વીર્યાચારના તમામ ગેમાં શક્યને અચૂક પાલક અને કાલાદિના કારણે અશક્યને જેઓ કટ્ટર પક્ષપાતી હોય તેમજ પંચાચારના જે પ્રચાર કરનારા અને પાલન કરાવનારા હેય તે જ જિનશાસનના શણગાર સમા અણગાર-ભાવ આચાર્ય છે. જેમણે અન્ય યોગ્ય જીને પ્રતિબંધિવાના છે તેમનામાં પાંચે ય આચારની પાલકતા ચુસ્તપણે હેવી જોઈએ કેમકે સામાન્ય રીતે આ કાળને ભવ્યાત્માઓ બાળકક્ષાના કે મધ્યમ કક્ષાના કહેવાય. તેઓ તે સામી વ્યક્તિના સાધુવેષને અને તેના આચારને જ ખાસ કરીને જુવે અને તેનાથી જ મોટા ભાગે ધર્મ પામે. - આથી જ આચાર પ્રથમ ધર્મઃ' કહેવામાં આવ્યું છે. આચાર્યને પંચાચાર અનેકોને તારે તેને નાનકડો - પણ અસદાચાર અને કેને ડુબાડી દે. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આ ઉપરથી સમજાશે કે આ પદ અત્યંત ગૌરવવંતુ હિવા સાથે ભારે જવાબદારીઓ અને જોખમદારીઓથી ભરપૂર છે. અગ્ય આત્મા એ પદ ઉપર આરૂઢ થાય તે સ્વપર–અનેક આત્માઓનું ભયંકર અહિત થઈ જાય. ચેથા પદનું અર્થચિંતન સર્વ ક્ષેત્રના, સર્વ કાળના સર્વ ઉપાધ્યાય ભગવતેને મારે નમસ્કાર થાઓ. ઉપાધ્યાય એટલે સર્વજ્ઞ-પ્રતિપાદિત શાસ્ત્રોનું અધ્યયન કરાવનારા; અથવા જેમની પાસે જવાથી સમ્યફ શ્રતની આત્માને પ્રાપ્તિ થાય તે મહાત્મા. જેઓ સ્વયં સતત અધ્યયનશીલ અને અધ્યાપનશીલ હેય. જે આચાર્ય ભગવંતને પિતાના સ્થાને મુકાય તે ઉપાધ્યાય ભગવંત માતા–તુલ્ય છે. કેમકે તેઓ આચાર્ય ભગવંતથી પ્રતિબદ્ધ થએલા દીક્ષિત આત્માઓની સારણ વરણદિ વડે કાળજી કરે છે. વળી તે મુનિઓનું શરીર સંયમધર્મને ભાર સારી રીતે વહન કરી શકે તે માટે શરીરાદિની પણ ચિંતા કરે છે. જે આચાર્યને સમગ્ર શાસનની ચિંતા કરનારા હોવાથી વિદેશ–પ્રધાન જેવા કહીએ તે ઉપાધ્યાય ભગવંતને ગૃહ– પ્રધાન જેવા કહી શકાય. . આ બન્ને પરસ્પર પૂરક બનીને સ્વ–પર કલ્યાણનું -અવિરતપણે આરાધના કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ ઉપાધ્યાયપદને વિશિષ્ટ ગુણ વિનય. સમીપ આવેલાને અધ્યાપન ઉપાધ્યાય ભગવંત સ્વયં વિયનસંપન્ન હોય છે. જેમણે શિષ્યને કે પાઠકોને વિનયધર્મ શીખવે છે તેઓ સ્વયં વિનયસંપન્ન હોવા જ જોઈએ. જે કૂવામાં હોય તે હવાડામાં આવે. એ ન્યાય અહીં લાગુ કરવાને છે. પિતાના ગુરુદેવ પ્રત્યે જે વિનીત નથી તે પિતાના શિષ્યોમાં વિનીત–ભાવનું સ્થાપન કયી રીતે કરી શકે ? ઉપાધ્યાય સ્વંય વિનીત હોવા ઉપરાંત ઉપ = સમીપ. આવેલાને “અધ્યાય = અધ્યયન કરાવનારા હોય છે. પાંચમા પદનું અર્થચિંતન લેકમાં રહેલાં સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સાધુ– ભગવંતને મારા નમસ્કાર થાઓ. - અહીં લેક શબ્દથી રા દ્વિીપ સ્વરૂપ મનુષ્યલેક સમજ. અર્થાત્ માત્ર પિતાના ગચ્છાદિમાં રહેલાં જ સઘળા, સાધુ–ભગવંતેને જ નહિ, પરતુ સમસ્ત મનુષ્યલેકમાં રહેલા સર્વ સાધુ-ભગવંતેને નમસ્કાર એ અર્થ કરે.. - સાધુ તે કે જે સર્વજ્ઞ શાસ્ત્રોક્ત ચરણસિત્તરી અને. કરણસિત્તરીના ગુણેમાં સ્થિત હેય. [પાલનરૂપે કે પક્ષકાર રૂપે સાધુ છે કે જે આત્માના મોક્ષભાવને પ્રગટ કરી આપતી આરાધનાઓને આરાધવા દ્વારા સર્વ અને પરનું હિત સાધતા હેય. Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સમ્યગ્દર્શનપૂર્વક જે આત્મા સમ્યફચારિત્ર્યની યથાશક્તિ સાધના કરે તે સાધુ. જે સાધુઓ અરિહંતપદમાં નથી, સિદ્ધપદ પામ્યા નથી; આચાર્ય કે ઉપાધ્યાય પદવી પ્રાપ્ત કરી નથી તે કેવળજ્ઞાનીઓ, મન પર્યવજ્ઞાનીએ. અવધિજ્ઞાનીઓ–બધા– સમ્ફચારિત્ર્યના આરાધક સાધુઓને આ પાંચમાં પદથી નમસ્કાર થાય છે. આ બધાયને સંગ્રહ કરવા માટે આ પદમાં સવ–સર્વ પદ જવામાં આવ્યું છે. સવાલ : “સવ” પદ અહીં જ કેમ મૂક્યું? ઉપરના પહેલા ચાર પદોમાં પણ તેની જરૂર તો છે જ ને? ઉત્તર : ઉંબરામાં પડેલે દીપક ઉંબરા ઉપર પ્રકાશ. ફેકવા સાથે ઘરના ઓરડામાં પણ પ્રકાશ ફેલાવે છે તેમ આ દેહલી-દીપ ન્યાયથી આ પાંચમા પદમાં રહેલું “સબૂ” પદ ઉપરને ચાર પદોમાં પણ પોતાને અર્થ–પ્રકાશ ફેલાવે છે એમ સમજીને ઉપરના ચારેય પદેમાં “સવ” પદ જેલું છે એમ સમજવું. સવાલ: “સવ” પદથી સર્વ સાધુમાં બાવા, જેગી,. સંન્યાસીઓને પણ ન લેવાય? જવાબ : ના....જરાય નહિ. સાધુ એટલે સમ્યફચારિત્રને આરાધક હોય તે જ લેવાય. જિનાજ્ઞા પ્રતિબદ્ધ પંચ મહાવ્રત તે સમ્યફચારિત્ર્ય. . વળી “સવ’ને બીજો અર્થ સાર્વ પણ થાય છે. સાર્વ એટલે સર્વજ્ઞ ભગવતેના ચીંધ્યા માર્ગે ચાલતા.... સૂ. ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ હવે જેગી, બાવા વગેરેનો સમાવેશ આ પદમાં થઈ શકશે નહિ. ચીંધ્યા માર્ગે ચાલનારા સર્વ સાધુ ભગવંતેને મારે નમસ્કાર થાઓ. સાધુ ભગવંતને વિશિષ્ટ ગુણ : સાધકતા ને સહાયકતા સાધુ ભગવંતને વિશિષ્ટ ગુણ છે; સર્વ પાપ ત્યાગપૂર્વક મેક્ષમાર્ગ સાધકતા અને પિતાના સાધર્મિક એવા અન્ય સાધુભગવંતેની ક્ષમાર્ગની કઠેર આરાધનામાં સહાયક બનવું તે. સઘળા ય સ્વજનેને છેડીને સુંવાળા દેખાતા સંસારને પરિત્યાગ કરીને સાધુ બનેલા આત્માએ મુનિ–જીવનના કઠોર પંથની સાધનામાં કેકની હૂંફની અપેક્ષા રાખે તે સહજ છે. મુનિને માટે મુનિની જ હૂંફ ઉપયેગી થાય, સંસારીઓનું કામ નહિ. જે આવી સહાયક્તા (હૂંફ) સામાન્ય કક્ષાના સાધુને આરાધનામાં ન મળે તે સંભવ છે ક્યારેક કે આમ તીવ્ર આર્તધ્યાનાદિમાં પડીને કદાચ નિકાચિત એવું ચારિત્ર્ય મેહનીય કર્મ પણ બાંધી નાખે. આમ થતાં તેનું સંસારપરિભ્રમણ ખૂબ વધી જવા પામે. એટલે જ સાધુએ સાધુ થઈને જેટલી સાધના કરવાની જરૂર છે, સાહૂ બનીને જેટલી સહવાની શક્તિ ખીલવવાની Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જરૂર છે, તેટલી સહાયક બનીને બીજાને આરાધનાના ગોમાં હૂંફ આપવાની જરૂર છે. વિશેષાવશ્યકાર મહાત્માએ સાધુના વિશિષ્ટ ગુણ તરીકે સાધના, સહિષ્ણુતા ઉપરાંત સહાયતા ગુણ કહ્યો એ સાચે જ કમાલ કરી નાંખી છેખાસ કરીને એ ગુણની ઉણપ ધરાવતા કેટલાક સાધુઓવાળા વર્તમાનકાળની દ્રષ્ટિએ. પાંચ પદેને ઉપસંહાર અરિહંતાદિ પાંચના કુલ ગુણ ૧૦૮. [ક્રમશઃ ૧૨ + ૮ + ૩૬ + ૨૫ + ૨૭] છે, માટે માળાના મણકા ૧૦૮ છે. પાંચ પરમેષ્ઠીના યથાર્થ વણે અરિહંત પરમાત્મા સર્વ જીવરાશિ ઉપર વાત્સલ્ય ધરાવે છે માટે મૈત્રીના પ્રતીકરૂપ તેમને વેત વર્ણ છે. સિદ્ધ ભગવતેએ અષ્ટ કર્મોને બાળી નાખ્યા છે માટે તેમને અગ્નિને—લાલ વર્ણ છે. આચાર્ય ભગવંત જગતમાં સૂર્યની જેમ જ્ઞાનને પ્રકાશ પાથરે છે માટે તેમને પીળો વર્ણ છે. ઉપાધ્યાય ભગવત માતાની પેઠે સઘળા દીક્ષિતેને લીલાંછમ વૃક્ષની જેમ આશ્રય આપે છે માટે તેમને લીલે વણું છે. સાધુ ભગવંત સાધના કરવા દ્વારા કાળાં કર્મોને બહાર કાઢે છે માટે તેમને કાળે વર્ણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આ પાંચ પદો એ મહા પાંચ સ્વતન્ત્ર અધ્યયના છે. હવે પદાને ચૂલિકા [પરિશિષ્ટ] કહેવામાં આવે છે. શ્રુતક’ધસ્વરૂપ સૂત્રના પછી આવનાર ચાર છઠ્ઠા પદના અથ આ પાંચ-પરમેષ્ઠિ નમસ્કારરૂપ શ્રુતસ્ક ંધને નમસ્કાર; અર્થાત્ આ પાંચ પરમેષ્ટિ ભગવાને કરેલા પાંચ નમસ્કાર. નમસ્કાર મંત્રના પહેલા બે પદમાં દેવતત્ત્વ છે; ત્રીજા વગેરે ત્રણ પદ્મમાં ગુરુતત્ત્વ છે અને આ છઠ્ઠા પદમાં ધર્મતત્ત્વ છે. પર નમસ્કાર-નમસ્કારભાવ એ જ ધર્મ છે. લલિત વિસ્તરા ગ્રન્થમાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધરૂપી વૃક્ષના મૂળ તરીકે તેા નમસ્કારને જ કહ્યો. છે, (ધર્મ' પ્રતિ મૂલભૂતા વંદના) આગળ શાસ્ત્ર કહે છે, • વિષ્ણુય મુલરે ધમ્મા ' ધર્મનુ મૂળ વિનય–વિનયને પહેલા પ્રકાર વંદના છે, અવિનય કરે તે તે ધની. મેક્ષપ્રાપક શક્તિને હણી નાંખે. એમ ન થવા દેવા માટે ધર્માત્માએ નમસ્કારનું શરણ લેવું જ રહ્યુ. ધર્માત્માને માટે નમસ્કારભાવ · સેઇફગાર્ડ 'નુ કામ કરે છે; માતાનુ કામ કરે છે. સાતમા પદના અથ આ નમસ્કાર સર્વ પાપકર્મોના નાશ કરે છે. પાપકર્મી એટલે દ્રવ્ય પાપકર્મારૂપી કાર્મિક રજકણે અને ભાવ પાપકમ રૂપી રાગ-દ્વેષના અધ્યવસાયેા. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ એ બધાયના આ નમસ્કાર સર્વથા નાશ કરે છે. પુણ્યના બધ અને પાપના ક્ષય એ એ તત્ત્વો ખૂબ વિચારવા જેવાં છે. નવકાર સાથે સાક્ષાત્ કે પરંપરયા સંબંધમાં ન આવતા (અથવા તે ન સમાતા) જે કઈ મન્ત્રા વગેરે આ જગતમાં છે તે બધા કદાચ પુણ્યક ના અધ કરાવી શકશે. અને તેથી તેને ઉદયકાળ આવતાં ભૌતિક ઇષ્ટ એવી સામગ્રીએ હાજર દેશે, પર'તુ સામગ્રીએને ભેગવવા માટે જોર કરતી પાપવાસનાએ એટલું ભયાનક તોફાન મચાવશે કે ભાગવટાથી પુણ્ય તે સાફ થઈ જશે પણ વધારામાં એવા પાપ-કર્મોના ઠેરના ઠેર આત્મા ઉપર ખડકાઈ જશે કે જે આત્માને દીકાળ સુધી સંસારમાં રખડાવી મારશે. આથી જ પુણ્યકર્મીના બંધનુ એટલું મહત્ત્વ નથી, જેટલું ભાવ-પાપકમ અને પાપવાસનાઓના [ ભાવપાપકર્માંના ક્ષયનુ છે. જો વાસનાએ જ ખતમ થઈ જાય તેા ભાગસામગ્રીની જરૂર જ ન રહે. નિરાશ’સભાવયુક્ત નમસ્કારભાવ સર્વ પાપકમાં–દ્રબ્ય અને ભાવ (પાપવાસનાએ)ના સંપૂર્ણ ક્ષય કરવાનું પ્રચ’ડ સામર્થ્ય ધરાવે છે. એટલું જ નહિ પણુ વાસનાક્ષયની સાથે ઉચ્ચ પુણ્ય પ્રકૃતિના ખધ પણ અચૂક કરે છે. આથી જ એ પુણ્યપ્રકૃતિઓના ભાગકાળમાં એ આત્મા અનાસક્ત Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ રહી જઈ ને શાલિભદ્ર વગેરેની જેમ મેાક્ષમાર્ગ તરફ પ્રયાણુ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. વળી પુણ્યના અંધ થયા બાદ તે જ્યારે ઉદયમાં આવે ત્યારે જ તેનું ફળ પ્રાપ્ત થાય છે; જ્યારે પાપવાસનાઓના ક્ષયથી જે શુદ્ધિ-આત્માની નિ ળતા પ્રાપ્ત થાય છે તે તે પાપવાસનાને ક્ષય થતાંની સાથે જ પ્રાપ્ત થઈ જાય છે. મધનુ ફળ દીર્ઘકાલીન છે. ક્ષયનું ફળ તત્કાલીન છે. આથી જ સાચી મેાક્ષમાની આસધનામાં મુખ્યપણે પાપકર્માંના ક્ષયભાવ લક્ષ્ય અને છે; પુણ્યકર્મોના બંધભાવ તે સહેજે સહચારી બની જાય છે. અલબત્ત તે પણ આરા ધનાની સામગ્રી અને મળ મેળવી આપવામાં ઉપયાગી જ છે, છતાં એનુ લક્ષ્ય ખાંધવાની જરૂર નથી રહેતી. કેમ નમસ્કાર કરી છે? તેા કહેવાય કનિસ. વાટે. નવકાર–મંત્રનું' આ ફલ-સૂચક પદ અત્યંત મહત્ત્વનું છે. ખાળ જીવા ફળની આશ`સા રાખતા હોય છે. તેઓ પૂછે કે, “ અને નમસ્કાર કરીએ તે તેનું ફળ શુ' મળે ?”” એના જવાબમાં આ પદ અવતાર પામતુ કહે છે કે, ‘એથી તમારા મધેલા સર્વ પાપકર્મી અને વર્તમાનકાલીન સઘર્ષાં પાપવાસનાને ક્ષય થાય, સપૂર્ણ નાશ થાય, અથવા તેની જોરદાર ભૂમિકા તૈયાર થઈ જાય.’ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પાપકર્મોના નાશનું ફળ કરતાં ય વાસનાનાશનું ફળ વધુ આકર્ષક છે. ધર્મને સમજેલા અને પામેલા જે છે જનાં પાપ– કમે ઉદયમાં આવે તે તેને સમાધિથી ભેગવી લેવા માટે જરૂરી જોરદાર પરાક્રમ ફેરવી શકે, તે આત્માઓ પણ વર્તમાનમાં સતાવતી કેટલીક પાપવાસનાઓને જબ્બે કરી શક્તા નથી. એમાં ય જે વિષમ પુણ્યને ઉદયકાળ ચાલતે હોય તે વળી ભારે મુસીબત ઊભી થાય. દુખ હજી સહી શકાય; સુખને સહી લેવું એ ખૂબ જ કઠિન છે. દુઃખમાં હજી ન ડગી શકાય, પણ સુખમાં ય ના છકવાની સ્થિતિ અત્યંત કઠિન છે. આ સ્થિતિમાંથી પાર ઉતારવાનું સામર્થ્ય ઉત્પન્ન કરી આપે છે: પંચ પરમેષ્ઠી ભગવતેને કરાતે ભાવ-નમસ્કાર. પાપકર્મોની સાથે સાથે પાપવાસનાઓને પણ તે તેડી પાડે છે. જ્યાં દારૂગળે પડયો છે તે ધરતી ઉપર ચિનગારી પડે તે આગ લાગી જાય, પણ જ્યાં દારૂગોળે જ પડ્યો. નથી, ધરતી સાવ ખાલી છે. ત્યાં લાખ ચિનગારીઓ પડે તે ય ભડકે ન થાય. વાસનાઓ એ દારૂગોળે છે. નમસ્કારભાવ હૈયામાંથી એને જ સાફ કરી નાખે છે. પછી પુણ્યના ઉદયથી પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ થતી ભોગસામગ્રીરૂપ ચિનગારી તે આત્મામાં કશું જ અનિષ્ટ સરજી શકતી નથી. ' આ વિચાર જેટલી સારી રીતે અંતરમાં જચી જશે . તેટલી સારી રીતે નમસ્કાર-મન્ત્ર ઉપર બહુમાન વૃદ્ધિ પામતુ જશે. તે વખતે પેલી પંક્તિના અર્થ સ્પષ્ટ થઈ જશે, જસ્સ મળે નવકારો, સ'સારે। તસ્સ કિ કુણુઈ.’ નવકાર તે છે, ટહુકાર; મારલાને...ચિત્તરૂપી ચ'દનના વનમાં અાદ્રિ કાળથી પડેલી વાસનાએ રૂપી નાગણેા હવે કેટલે સમય ત્યાં ટકી શકે ? એકલા તિરસ્કારથી તે નાગણે જનાર નથી, ટહુકાર તા જોઈ શે જ, નવકારના ! અહી એક વાત સમજી રાખવી કે શ્રીનમસ્કાર મન્ત્રની આરાધનામાત્રથી સીધા સર્વ પાપક્ષય થતુ નથી, પણ સમ્યગ્ દનાદિ રત્નત્રયીની પ્રાપ્તિ દ્વારા થાય છે. કદાચ કક આત્માને બાહ્યતઃ રત્નત્રયીની પ્રાપ્તિ ન થઈ હોય તેા ય નિશ્ચયતઃ—ભાવતઃ—તે તે પ્રાપ્તિ થાય જ, અને તે પછી જ સ`ક ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત થાય. આવુ સ્પષ્ટ કરવાનું કારણ એટલું જ કે નવકારની જપ-ભક્તિના અતિરેકમાં રત્નત્રયી પ્રતિ ઉપેક્ષાવૃત્તિની જે શકચતા છે તે તરફ સાવધાની જળવાઈ રહે. આઠમા-નવમા પદના અ આ બે પદોની એક સ'પદ્મા થાય છે માટે તે એ ય પદેશના અથ સાથે કરવાના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે કહ્યું કે, “પંચ પરમેષ્ઠી ભગવંતેને કરેલ નમસ્કાર સર્વ પાપને પ્રનાશ કરે છે ....એના અનુસંધાનમાં જ આ સંપદા અવતરે છે, અને કહે છે કે, “માટે જ જગતના સર્વ મંગલેમાં આ નમસ્કાર જ શ્રેષ્ઠ કેટિનું મંગલ છે.” દહીં, કુમારિકા કન્યા, પાણી ભરપૂર બેડાવાળી સ્ત્રી, ગોળ-ધાણા વગેરે મંગલ કહેવાય છે. અન્ય કેટલાક મન્નો, તન્નો અને યન્ત્રો પણ મંગલરૂપ કહેવાય છે, પણ તે બધા પુણ્યના કારક છે; પણ પાપવાસનના ક્ષય-કારક નથી. જેને વાસનાને ક્ષય થયું નથી એના હાથમાં આવેલું પુણ્ય તે કેવું ભયાનક તેફાન મચાવે? - શ્રીનમસ્કાર તે પ્રથમતઃ તે વાસનાના ક્ષયને કારક છે માટે જ તે મંગલ અન્ય સર્વ મંગલેમાં મૂર્ધન્ય સ્થાને છે. કદાચ અન્ય મિત્રો વગેરે પણ વાસનાને ક્ષય કરવા જેગું બળ આત્મામાં ઉત્પન્ન કરતા હશે, પરંતુ નમસ્કાર જપ-નમસ્કાર–ભાવ તે સીધી જ વાસના ઉપર ચેટ મારી દે છે અને તેને સર્વનાશ કરી દે છે. એના અસ્તિત્વ માત્રથી વાસનાઓ ભાગવા લાગે છે, પૂર્વે કહ્યું તેમ જેમ મેરલાના ટહુકાર માત્રથી બાવનાચંદનના લાખો સાપ ભાગવા લાગે છે. વળી નમસ્કાર કરનાર વડે નમસ્કાર–એવા સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિના સ્વામીઓને અર્પવામાં આવે છે, તેથી નમસ્કારને આરાધક માત્ર પાપક્ષય કરીને સ્વકલ્યાણને અરા Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રીને બેસી રહી શકતા નથી, એનામાં વિશિષ્ટ કાટિની પુણ્ય પ્રકૃતિનું સ્વામિત્વ પણ પ્રાદુર્ભાવ પામે છે. આથી તે પ્રકૃતિઆના ઉદયકાળમાં તે આત્મા પરકલ્યાણની પણ અનાખી. આરાધના કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરે છે. વંદન તે પાપહનની મા નવકારને ! નમસ્કાર તે પુણ્યજનની માતા નવકારને ! નવકારથી પંચ પરમેષ્ઠીને વઢન. અમ હૈયેથી નવકારને વંદન. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ જિણસાસણસ્સ સારે ચઉદસપુવ્વાણુ જે સમુદ્ધારે જલ્સ મણે નવકારે સંસારે તસ્સ કિ કુણ ઈ? નમસ્કાર સ્વાધ્યાય : પૃ. ૩૮૪ રતન તણું જિમ પેટી, ભાર અપ, બહુમૂલ્ય, ચૌદ પૂરવને સાર છે, મંત્ર એ તેહને તુલ્ય. સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ મહસુઅ-બંધ તે જાણે, ચૂલા-સહિત સુજાણ. પંચપરમેષ્ઠી ગીતા––૧૩૦ ભણસમએ, સયણે, વિબેહ, પવેસણે, ભએ, વસ પંચ નમુક્કારે ખલુ, સમરિજજા સવ્વકાલં પિ. નમસ્કાર સ્વાધ્યાય [ ઉપદેશ તરંગિણ–પૃ. ૨૪૪] નવકાર અને સારો, મંત ન અસ્થિ તિયએ. તમહા હુ અણુદિણું ચિય, પઢિા પરમ ભરીએ. શ્રાદ્ધદિન-કુત્ય-૧૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ તાવ ન જાયઈ ચિત્તેણુ, ચિંતિય પલ્વિયં ચ વાયા, કાએ સમાહત્ત, જાવ ન સરિઓ નમુક્કારે, સુચિરં પિ તવ તવિયં, ચિનં ચરણું, સુયં ચ બહુ પઢિયં. જઈ તા ન નમુક્કારે, રઈ ત ત ગયે વિહલં. નમસ્કાર સ્વા. પૃ. ૩૭૧ જેણેસ નમુક્કારે, સરણું સંસાર–સમર-પડિયાણું. કારણમસંખ-દુખ–ખયસ્ય હેઉ સિવ૫હસ. નમસ્કાર સ્વા. પૃ. ૩૬૩ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પાઠ: ર ગુરુ-સ્થાપના સૂત્ર ભૂમિકા : મોંગલ તરીકે સત્ર ખેાલાતા, લખાતા, ધ્યાન કરાતા મન્ત્રને સૌ પ્રથમ અવગાહ્યો. હવે ભવિષ્યમાં જે કાઈ ધ ક્રિયાએ કરવાની છે ત્યાં ગુરુ [કે પરમગુરુ–પરમાત્મા] ની હાજરી હાવી જ જોઈ એ. તેમની ઉપસ્થિતિ અત્યંત આવશ્યક છે. જો સાક્ષાત્ ઉપસ્થિતિ ન હેાય તેા તેમની સ્થાપના કરીને પણ ઉપસ્થિતિ કરવી જોઈએ. ગુરુનું સતત સાન્નિધ્ય આત્મામાં ધર્મક્રિયા કરતાં અપૂર્વ ઉલ્લાસ જગાડે છે; વળી મન, વચન, કાયાના ઇંડરૂપ અશુભ વૃત્તિએ અને પ્રવૃત્તિઓ કરતાં અટકાવે છે. ગુરુ સાક્ષી તરીકે બિરાજમાન હોય તો ધમ કિયાએ વિનયપૂર્ણાંક શુદ્ધ રીતે થવા લાગે અને સાથેાસાથ જે જે આદેશે! માગવાના હાય છે તે તે આદેશે તેમની પાસે માગવાની વિધિ પણ કરી શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પિડિચેરી આશ્રમમાં જ્યાંને ત્યાં લખવામાં આવ્યું છે, • “હે આશ્રમ-વાસીઓ! તમે આ આશ્રમમાં કઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં એટલું સમજી રાખજે કે “મા” તમારી પ્રત્યેક પ્રવૃત્તિને જુએ છે અને જાણે છે.” માની હાજરીનો ખ્યાલ પણ આત્માને અનેક અનર્થથી બચાવી શકે છે. જૈન રામાયણમાં ક્ષીરકંદબક પાઠકનું દૃષ્ટાન્ત આવે છે, જેમાં ત્રણ વિદ્યાથીઓમાં લઘુકમી કેરું તે જાણવા માટે પાઠક–ગુરુએ તેમની કટી કરી હતી. ત્રણેયને લોટનાં મરઘાં આપ્યાં હતાં અને તેમને મન્વિત દરે બાંધીને બેભાન કરી દીધાનું જણાવીને પાઠકે કેઈ ન દેખે એવી જગાએ છરીથી મારી નાંખીને પાછા આવવાને આદેશ કર્યો હતે. - જે લઘુકમી વિદ્યાર્થી હતું તે ઘણા વિચારો બાદ મરઘાને માર્યા વિના જ પાછો ફર્યો હતો. તેણે પાઠકને કહ્યું કે “એવું તે કોઈ જ સ્થળ નથી જ્યાં ઈશ્વર કે સર્વ ન જોતા હેય.” નાનકડા આ પ્રસંગથી ગુરુતત્વની ઉપસ્થિતિના ખ્યાલ માત્રથી કેવી પાપભીરુતા જન્મે છે? તે જાણવા મળે છે. આપણી તમામ ક્રિયાઓ ઉલ્લાસિત ભાવે થાય; શુદ્ધ થાય અને આદેશવિધિ સાચવવાપૂર્વક થાય તો જ ધાર્યું ફળ આપી શકે. એટલે સાક્ષી તરીકે ગુરુ-તત્વ આપણી પાસે ઉપસ્થિત હોવું આવશ્યક બની જાય છે. જે તે સાક્ષાત હાજર ન હોય Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ તો તેમની સ્થાપના [જિનના વિરહમાં જિનબિંબની સ્થાપનાની જેમ] કરવી જોઇએ. એટલે જ નમસ્કારમન્ત્રથી મંગલ કર્યાં ખાદ ખીજી કોઈ પણ ધર્મક્રિયાના આરંભ કરતાં પહેલાં ‘ગુરુ-સ્થાપના’ અંગેનું સૂત્ર અવતાર પામ્યું. સ્થાપનાની વિધિ એ છે કે પહેલા ન'બરમાં જો પ્રતિષ્ઠિત સ્થાપનાજી હોય તે તે; નહિં તો નવકાર અને પ`ચિક્રિય સૂત્રાવાળું પુસ્તક સામે રાખીને સ્થાપના–મુદ્રા વડે નવકાર -પચિ'દ્રિય ખેલીને તે પુસ્તકની સ્થાપના કરવી. કદાચ તેવું પુસ્તક ન મળે તે રત્નત્રયીની કોઈ પણ સામગ્રી નવકારવાળી, પુસ્તક, સાપડા, દાંડા વગેરે]ને સામે મૂકીને તેને જ પૂર્વોકત રીતે સ્થાપવા. જ્યાં સુધી સામાયિકાર્ત્તિ ચાલે ત્યાં સુધી તેમને તે રીતે જ સ્થિર રાખવા. જ્યારે ક્રિયા પૂરી થાય ત્યારે ઉત્થાપનની મુદ્રાપૂર્ણાંક એક નવકાર ગણીને તેમને ઉત્થાપી લેવા. જો સામે પરમાત્માની વિધિ-પ્રતિષ્ઠિત પ્રતિમા હોય કે સાક્ષાત્ આચાર્ય –ભગવંત પાતે બિરાજમાન હેાય તે તેમને સ્થાપનાજી મુદ્રાથી નવકાર-પચિક્રિય સૂત્રપાઠ વડે સ્થાપવાની જરૂર રહેતી નથી. સ્થાપનાચાય જી ઓછામાં ઓછા ૩ા હાથ દૂર હાવા જોઈએ, ટૂટીના ભાગથી ઊ'ચા અને મસ્તકના ભાગથી નીચા હાવા જોઈ એ. કયારેક ચાલુ ક્રિયામાં તે હાલી જાય કે કઈ હલાવી નાખે એવું લાગે તે તે જ વખતે ઉત્થાપીને પછી સ્થિર થયે તરત જ પુનઃ સ્થાપિત કરી દેવા જોઈ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ [૧] શાસ્ત્રીય નામ ઃ ગુરુ-સ્થાપના સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધુ નામ : પાંચિક્રિય સૂત્ર. [૩] વિષય : (૧) ગુરુની ગેરહાજરીમાં ગુરુની સ્થાપના. (૨) ગુરુના ૩૬ ગુણાનુ વર્ણન. [૪] મહત્ત્વના ફલિતાર્થ : કોઈ પણ ધર્મ ક્રિયા. યથાયેાગ્ય દેવ કે ગુરુની સાક્ષીમાં જ કરવી જોઈ એ. સાક્ષાત્ ગુરુદેવના વિરહમાં ગુરુતત્ત્વની સ્થાપના કરીને ક્રિયા કરો. તેમનુ અડ્ડી અસ્તિત્વ છે એ ભાન જ તમને ધમ ક્રિયામાં સભાન રાખશે; ગમે તેમ વવાના વિચાર પણ નહિ જાગવા દે. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ GHOOGOOOOOOOOOOOOOOOOOOOOOાઈ [૫] સૂત્ર : પચિક્રિય સ્વરા, તહુ નવવિRs--અભચેર ગુત્તિધરા; ચવિદ્ધ-સાય–મુક્કો ઇઅ અદૃારસ ગુહિં સજુત્તો-૧. પંચ-મહવ્વય ત્તો, પંચવિહાયાર–પાલણ-સમન્થેા, પંચ–સમિ, તિગુત્તો છત્તીસ ગુણા ગુરુ મઝ—૨. Jain Educationa International GO GOOG] நடு For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ [૬] ઉચ્ચાર અંગેનાં સૂચને : (૧) ચનિહ અને ચષ્વિહુ એય પાઠ સાચા છે. (૨) કેટલાક શબ્દો કે સમાસના પદો જે સાથે જ ખેલવાની જરૂર છે તેને છૂટા પાડીને ખેલાય તે ખરેખર નથી. દા. ત., તહુ નવવિદ્ધ મ'ભચેર ગુત્તિધરે આમાં નવિ સાથે જ ખેલવાનુ છે તેને બદલે તહુ નવ ખેલાય અને પછી‘ વિહુ ખંભચેર ગુત્તિધરા ' બેલાય તે ખરાખર નથી. આમ કરવાથી કેટલીક વાર અને અનથ થઈ જાય. દા. ત., ‘સ’સારદાવા’ સૂત્ર કહેા તો કેવા મેટા અનથ થશે ? શું સંસારની તરફેગુમાં દાવા માંડતું એ સૂત્ર છે ? ના? નહિ જ. એ સૂત્રનુ લેાકપ્રસિદ્ધ નામ છે–સ`સાર દાવાનલ; જેમાં સંસારને દાવાનલની ઉપમા આપવામાં આવી છે તે સૂત્ર. સૂત્રનું નામ સંસારદાવાનલને બલે સંસારદાવા કહેવાથી કેવા અનેા અનથ થઈ ગયા ! અર્થાંના અન કરતું બીજું એક દૃષ્ટાન્ત આપુ. નીચે લખેલા એ શબ્દોનાં એ વાકયો અને છે, તે બન્ને ધ્યાન દઈને વાંચેા એટલે અનથ સમજાઈ જશે. આગલ ગાડી છે. આગ લગાડી છે. [૭] સામાન્યાથ : પાંચ ઇન્દ્રિયાને કાબૂમાં રાખનારા, વળી નવ પ્રકારની પાદાચયની વાર્ડને ધારણ કરનારા, ચાર પ્રકારના કષાય. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૧ આ રીતે અઢાર ગુણાથી યુક્ત-૧. પાંચ મહાવ્રતાથી ચુક્ત, પાંચ પ્રકારના આચારાનુ પાલન કરવામાં સમથ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા. આ રીતે છત્રીસ ગુણેાવાળા મારા ગુરુ છે. [૮] વિશેષાર્થ અને ઉહાપાહ પાંચ ઇન્દ્રિયા : ઇન્દ્ર એટલે જીવ, જીવને જ્ઞાન કરવા માટેનું જે સાધન તે ઇન્દ્રિય. તે પાંચ છે. ૧. સ્પર્શનેન્દ્રિય. ૨. રસનેન્દ્રિય, ૩. ઘ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય. ઉપર્યુક્ત ક્રમમાં જે જીવને પછીની ઇન્દ્રિય હોય તેને પૂર્વની તમામ ઇન્દ્રિય હોય જ. એકેન્દ્રિયાદિ જીવાને ક્રમશઃ ૧લી; ૧લી ૨, ૧લી ૩, યાવત્ પંચેન્દ્રિય જીવને પાંચેય ઇન્દ્રિયા હાય. ગુરુ આ પાંચે ય ઇન્દ્રિયાને કાબૂમાં રાખે છે; અશુભમાં પ્રવવા દેતા નથી. [૯] બ્રહ્મચર્યંની નવ વાર્ડ : જેની રક્ષા કરવાથી બ્રહ્મચર્યની રક્ષા થાય તે નવ બ્રહ્મચર્યની વાડ કહેવાય છે. વાર્ડને વ્રતની જેમ પાળનારા આત્માએ જ વ્રતનુ' સરળતાથી પાલન કરી શકે છે, જેઓ વાડની રક્ષામાં ઉપેક્ષા કરે છે તેમને વ્રતરૂપી વેલે વાસના આદિના શિયાળાથી ચવાઈ જતાં વાર લાગતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ નવ વાડનાં નામે ૧. સંસત વસતિત્યાગ : જયાં વિજાતીય કે નપુંસક રહેતાં હોય યા પશુ રહેતાં હોય તે સ્થાનમાં (વસતિમાં) મુનિએ ન રહેવું. એટલું જ નહિ પણ જે સ્થાનમાં તેવાં ત ન રહેતાં હોય તે પણ જે તે સ્થાનમાં રહેનારા મુનિને વિજાતિયાદિનું રૂપ દેખાતું હોય, શબ્દ સંભળાતા હોય તે તે શુદ્ધ સ્થાનમાં પણ ન રહેવું. ૨. કથાત્યાગ : સાધુએ સ્ત્રીકથા અને સાધ્વીએ પુરુષકથા સાંભળવી નહિ, ને વિજાતીય સાથે વાતચીત કરવી નહિ. ૩. નિષદ્યા-ત્યાગ : જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં તેના ઊઠી ગયા બાદ પુરુષે ૪૮ મિનિટ સુધી ન બેસવું અને જ્યાં પુરુષ બેઠો હોય ત્યાં તેના ઊઠી ગયા બાદ ત્રણ પ્રહર સુધી સ્ત્રીએ ન બેસવું. વ્યક્તિના ઊઠી ગયા પછી પણ તેના શરીરમાંથી છૂટેલાં પુદ્ગલે ત્યાં પડેલાં હોય છે. તેને સંગ પણ વિકારની શક્યતા ઊભી કરે છે. ૪. અંગેપાંગ-દશન ત્યાગ : વિજાતીયનાં અંગપાંગ ન જેવાં. કુતૂહલથી અંગાદિને જેવાં એ જ પાપ તરફના પ્રયાણુનું પહેલું પગલું છે. આથી નીચી નજરે જ ચાલ્યા જવાની બ્રહ્મચર્યના પ્રેમીએ ટેવ પાડવી જોઈએ. તેમ જ સભામાં બેઠા વિજાતીય તરફ નજર જ ન નાખવાની ટેક રાખવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૩ ૫. સંલગ્ન દીવાલને રહેણુક-ત્યાગ : જે દીવાલની પાછલી બાજુએ સંસારી સ્ત્રી-પુરુષ રહેતાં હોય તે દીવાલની આ બાજુએ પણ બ્રહ્મચર્યવ્રતના પ્રેમીએ રહેવું નહિ. સંસારીના કેટલાક શબ્દાદિનું શ્રવણ પણ વિકારે ઉત્પન્ન કરાવી દે છે. ૬, પૂર્વકીડિત-અમરઃ જેણે પૂર્વે કામક્રીડાએ સેવી છે તેણે તેનું કદી સ્મરણ કરવું નહિ. તે સ્મરણ પણ વિકાર ઉત્પન્ન કરે છે. તે પાપનું ગુરુસાખે પ્રાયશ્ચિત્ત કરી લેવા પૂરતું સ્મરણ કરવું પડે તે માફ...બાકી તે સિવાય તે સ્મરણ વિઘાતક નીવડવાને પૂરે સંભવ છે. એમ એવી કેઈની વાતચીત પણ ન સાંભળવી, તથા એની કલ્પનાવિચાર પણ ન કરવાં. ૭. પ્રણીત આહારત્યાગ સ્નિગ્ધ, ચીકણાં, માદક, ઘી, દૂધ, મેવા વગેરેને ત્યાગ કર, બ્રહ્મચર્યના ખપીએ આ વિષયમાં છૂટછાટ ન લેવી એ ખૂબ જરૂરી છે. અપેક્ષાએ એમ પણ કહી શકાય કે તપ કરવાના બહાને પણ ગરિષ્ઠ પદાર્થોનું સેવન કરવું તે ય પ્રાયઃ હિતાવહ બનતું નથી. એ રીતે જ તપ થતું હોય તે તેના કરતાં વિગઈન પૂર્ણ ત્યાગ કે અલ્પતમ સેવનપૂર્વક નિત્ય એકાશન કરવું એ જ વધુ ઈચ્છનીય છે. ખાસ કરીને સાધુ, સાધ્વીજીઓએ મકરધ્વજ (ચંદ્રોદય) અભ્રક વગેરે ભસ્મનું તથા ચ્યવનપ્રાશાદિનું તે કદી સેવન કરવું જોઈએ નહિ. બેશક, ગીતાર્થ ગુરુદેવની રજાથી તે પણ થઈ શકે એ જ ઘી કાચું ઝેર છે; 31 -: . Jain Educationa International onal For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મેત આપે છે. પણ એ જ ઝેર ગુરુ કૃપા દ્વારા મારેલુ એ ઘી જેવું બનીને જીવન આપનારુ અની જાય છે. સકારણ અને નિષ્કારણુ સેવન વચ્ચે ઘણું અંતર છે. આસક્તિ અને અશક્તિ (શારીકિ) વચ્ચે ઘણું તફાવત છે. એક અપેક્ષાએ હેય તે બીજી અપેક્ષાએ ઉપાદેય પણ અની શકે છે. ૮. અતિભાજન-ત્યાગ : અતિ માત્રામાં (પ્રમાણમાં) આહાર ન કરવા. ‘નિત્ય ઉણાદરી’ એ જિનશાસનનુ' અનુપમ સૂત્ર છે. અપેક્ષાએ ઉપવાસ કરતાં પણ નિત્ય ઉષ્ણેાદરી વધુ લાભ આપી શકે છે. અતિ આહાર સ્વપ્નદોષાદ્દિનુ મુખ્ય કારણ બને છે. બ્રહ્મચારી મુનિએ બ્રહ્મચર્યનું પાલન સુલભ બનાવવું" હોય તેા તેણે આ બે નિયમો પણ ખાસ પાળવા જોઇ એ. (૧) ભૂખ્યા સૂવું, અને (૨) ખૂબ થાકીને સૂવું. ૯. ઉદ્ભટ વેષ-ત્યાગ : અન્યના ચિત્તમાં આકષ કતા ઊભી કરે તેવા વેષના અને તેવી શારીરિક શોભાનેા સંપૂર્ણ ત્યાગ કરવા. ત`ગ અને ચુસ્ત કપડાં, ખૂબ સ્વચ્છ કપડાં;, ખૂબ ધાએલાં, સાવ નવાં કપડાં વગેરે બ્રહ્મચર્યને જોરદાર ધક્કો મારવાની તાકાત ધરાવે છે. સારા માણસ તે કહેવાય છે કે જે તે બીજાને કે ાતે દુ:ખી કરવામાં નિમિત્ત બની જવાનુ` કઢી પસંદ કરતા નથી.. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫ પણ મારી ષ્ટિએ તા સારા માણસ તે છે કે જે પેાતે બીજાને (વિકારાક્રિના પાપે) પાપી કરવામાં પણ નિમિત્ત બની જવાનું કદી પસંદ કરતા નથી. આવા જ કારણે બલભદ્રમુનિએ નગરમાં ભિક્ષા લેવા આવવાનું પણ ત્યાગી દીધું હતું ને ? મુનિએ માટે તે શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યુ છે કે વિભૂષાની વૃત્તિમાં રહેતા સાધુ (કે સાધ્વી) એવા ચીકણાં કર્માં બાંધે છે કે તેથી તે એવા ધેાર સસારમાં પડે છે કે ત્યાંથી નીકળવાનુ તેને ખૂબ જ મુશ્કેલ બની જાય છે. વિભૂસાવત્તિય ભિખ્ખુ, કમ્મ અધઈ ચિકણ', સ’સારસારે ઘેરે, જેણ પડ દુરુત્તરે. ચાર થાય ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાય છે. કષ એટલે સંસાર [સ'સાર = પરિભ્રમણ], તેને આય એટલે લાભ. જેનાથી સંસારના ભ્રમણનેા લાભ મળે તે કષાય કહેવાય. ગુરુદેવ આ ચારે ય કષાયથી મુક્ત હેાય છે. [તેમનામાં ખૂબ અલ્પ કષાય હાય છે. પરંતુ ખૂબ અલ્પ હાવાથી જ તેની ગણના કરાય નહિ.] Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રત ઃ ૧. સથા ૨. 3. ૪. ૫. પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન "" મૈથુન પરિગ્રહ શ્રાવકને આ જ પાંચ અણુવ્રત કહેવાય છે. પણ તેમાં સથાને બદલે તે સ્થૂલથી હેાય છે. , આ તે વિરમણુ—વિરામસ્વરૂપ-હાઈ ને નકારાત્મક છે. ‘ જૂઠું ખેલવું નહીં ' એટલું જ વ્રત પણ ‘ અધું ય સાચુ' ખેલવુ' જ ' એમ નહિ; કેમ કે તે સવિત નથી, અને સર્વથા લાભકર પણ નથી. મ 19 39 "" પટ્ટ વિરમણુ Jain Educationa International "" "" "" મહાવ્રત For Personal and Private Use Only "" "" "" આ પાંચ મહાવ્રતામાં ચેાથા મહાવ્રતમાં કેાઈ અપવાદ રખાતા નથી. બાકીના ચારમાં અપવાદ મળી શકે છે. તેનુ કારણ એ છે કે અબ્રહ્મચર્યની પ્રવૃત્તિની સાથેાસાથ વૃત્તિ પણ રાગાદિયુક્ત બની જ જાય છે. જ્યારે સતી રક્ષાદિ નિમિત્તે કરાતી Rsિ'સા, જૂઠ વગેરેની પ્રવૃત્તિ વખતે ચિત્તવૃત્તિ એકદમ શુદ્ધ પણ રાખી શકાય છે. જ્યાં પ્રવૃત્તિની સાથે પરિણિત પણ દૂષિત થઈ જાય જ્યાં પરિણતિ ન બગડતી હોય એવા ર્હિંસાદિમાં અપવાદ હોય પરંતુ ત્યાં અપવાદ હાઈ શકે નહિ. આ અપવાદ પણ સ'વિગ્નગીતા ગુરુ રજા આપે તે જ સેવી શકાય છે. પાંચ આચાર : ૧. જ્ઞાનાચાર, ૨. દશનાચાર, ૩. ચારિત્રાચાર "" Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૭ ૪. તપાચાર ૫. વર્યાચાર. જ્ઞાનાદિ સંબંધિત આઠ વગેરે આચારે શાસ્ત્રકાર પરમષિઓએ બતાવ્યા છે. [ જુઓ નાણુમિ સૂત્ર.] વર્યાચાર એ સ્વતન્ન પ્રકારેવાળે આચાર નથી પરંતુ જ્ઞાનાદિચાર આચારની પ્રવૃત્તિમાં જે વીર્ય [પરાક્રમ] ફેરવવું તે જ વીર્યાચાર છે. તેનું વિશિષ્ટ મહત્વ બતાવી પાલન આવશ્યક બતાવવા માટે તેનું પાંચમા આચાર તરીકે પૃથફ નિરુપણ કરવામાં આવ્યું છે. સમિતિ એટલે દોષ ન લાગવા દેવાના ચિત્તની ઉપરોગ (ખ્યાલ)વાળી સુંદર કિયા, ગમનાદિમાં વિરાધનાથી બચવાને ઉપગ–સાવધાની. પાંચ સમિતિઃ ૧. ઇસમિતિ : જીવરક્ષાર્થ જોઈને ચાલવું વગેરે. ૨. ભાષાસમિતિઃ મુહપત્તિના ઉપગ પૂર્વક નિરવ (નિષ્પાય) પ્રિય ભાષા બોલવી. ૩. એષણ સમિતિઃ ગેચરીના ૪૨ દોષ વિનાને ભિક્ષાગ્રહણ વિધિ. ૪. આદાનભાંડમાત્રકનિક્ષેપણ સમિતિ : પાતરા, માત્રક વગેરે લેતાં અને મૂતાં પૂજવા-પ્રમાર્જવાની ક્રિયા. પ. પારિષ્ઠોપનિકા સમિતિ : સ્થડિલ, માત્રુ, લેમ, બળ વગેરેનું જીવરક્ષા વિધિવત્ વિસર્જન કરવાની ક્રિયા. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ગુપ્તિ એટલે અપ્રવૃત્તિ ઉપર નિયત્રણ અને સત્પ્રવૃત્તિ (અશુભથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ. ગુપ્તિ એ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભયરૂપ છે). ત્રણ ગુપ્તિ : ૧. મનેગુપ્તિ : મનની અસત્પ્રવૃત્તિને કાબૂમાં રાખવી, મનને શુભમાં પ્રવર્તાવવું. ૨. વચનગુપ્તિ : વાણીની વચનને શુભમાં પ્રવર્તાવવુ’. ૩. કાયગુપ્તિ : કાયાની કાયાને શુભમાં પ્રવર્તાવવું. "" 77 Jain Educationa International "" ' """ જ્યાં સમિતિ હૈાય ત્યાં ગુપ્તિ અવશ્ય હોય, જેમ કે પ્રવૃત્તિરૂપ ગુપ્તિ પરંતુ જ્યાં ગુપ્તિ. હાય ત્યાં સમિતિ હોય. પણ ખરી અને ન પણ હાય. કેમકે નિવૃત્તિરૂપ ગુપ્તિમાં સમિતિ નથી. For Personal and Private Use Only . સમિતિ મુખ્યત્વે પ્રવૃત્તિ-પ્રધાન છે અને ગુપ્તિ મુખ્યત્વે નિવૃત્તિ પ્રધાન છે. આ ૩૬ ગુણથી યુક્ત ગુરુ છે. સામાન્યતઃ શાસ્ત્રોમાં ‘ ગુરુ’ શબ્દથી આચાને જ કહેવામાં આવ્યા છે. આચાર્યના ૩૬ ગુણ કહ્યા છે એટલે ગુરુના ૩૬ ગુણુ કહ્યા તે યથાર્થ છે. વ્યવહારમાં તે મુનિ કે ઉપાધ્યાયાદિને પણ ગુરુ કહેવામાં આવે છે, પરન્તુ વસ્તુતઃ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તે અહીં ન લેવા કેમ કે તેમના અનુક્રમે ર૭ અને ૨૫. ગુણ કહ્યા છે. વળી આજે આચાર્યથી નીચેના અને એમને શિષ્યને જે “ગુરુ-શિષ્ય” કહેવામાં આવે છે તે બે વસ્તુતઃ ગુરુ અને શિષ્ય નથી પરંતુ પરસ્પરના સંઘાટક (સહાયક) છે. મોક્ષમાર્ગની આરાધનામાં તે બે પરસ્પરને સહાય કરે. ગુરુ તે માત્ર આચાર્યને જ કહેવાય. આ સૂત્રના છેલ્લા પદમાં “મારા ગુરુ” જે પ્રયોગ છે. તે ખૂબ જ અદ્ભુત છે. ૩૬ ગુણથી યુક્ત એવા ગુરુમાં શિષ્યનું મમત્વ જ ન હોય તે ગુરુ એકલા શી રીતે શિષ્યકલ્યાણ કરી શકશે? આખા ય સૂત્રમાં અદ્દભુત કેન્ટિની ચિત્તની એકાકારતા લાવી આપવામાં આ “મઝ–મારા ” શબ્દ ખૂબ જ સહાયક બની જાય છે. અપ્રશસ્ત અમને તેડવા માટે આવા પ્રશસ્ત મમત્વની ખૂબ જ જરૂર છે. જ્યારે મહારાજા કુમારપાળ જિનધર્મને પામ્યા ન હતા; પરન્ત પામવાની નજદીકમાં હતા ત્યારે દેવધિ બ્રાહ્મણે. કરેલી માયાજાળમાં તે લપેટાઈ ગયા હતા. પણ તેવા સમયે. પણ તેમણે વામ્ભટ્ટને એ જ પૂછેલું કે, “મારા ગુરુ (પૂ. હેમચન્દ્રસૂરિજી)માં આવી શક્તિ છે ખરી?” વાગ્લટ્ટ પણ આ “મારા ગુરુ ” સાંભળીને નિરાશા ખંખેરીને ઉલ્લસિત બની ગયા હતા. તેમણે વિચાર્યું કે હજી દેવધિ કાંઈ જ કરી શકે તેમ નથી, કેમ કેકુમારપાળના હૈયે પિતાના ગુરુદેવ તરીકે શ્રી હેમચન્દ્રસૂરિજી એવા જ બિરાજમાન છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આથી જ વાગ્ભટ્ટ આનંદમાં આવી જઈને ગુરુદેવ · પાસે દેડવા અને સઘળી વાત કરી. જેનું અંતિમ પરિણામ ખૂબ અદ્ભુત આવ્યું. ‘ગુરુ મઝ 'માં સમ્યક્ત્વના ભાવ છે, કેમકે આવા ગુણુસંપન્ન ગુરુએ જ સુગુરુ છે, અને સુદેવ–સુધર્મની સાથે -સુગુરુના સ્વીકાર એ સમ્યક્ત્વ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ GSSSB લઘુ-ગુરુવંદન સૂત્રોનું ઝૂમખુ સૂત્રેા : ત્રણ ૧. ઇચ્છામિ ખમાસમણા......... (લઘુગુરુવંદન) ૨. ઇચ્છકાર.... (પછી સુખશાતા—પૃચ્છા) ૩. ઇચ્છાકારેણુ સદિસહ.... (પછી જીવિરાધનાદિના મિથ્યાદુષ્કૃત) 米米米 SEVER Jain Educationa International 米米米米米米米米米米米米米米米 For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૩ થભવંદન સૂત્ર ભૂમિકા શ્રીજિનેશ્વરદેવના શાસનમાં દેવ અને ગુરુનું ભારે મહત્ત્વ આંકવામાં આવ્યું છે. કેમ કે આ બંને ય ત - અત્યંત ઉપકારક છે. ઉપકારીના જેમ ઉપકારેનું સ્મરણ કરવું જરૂરી છે તેમ તે ઉપકારીનું સ્મરણ પણ ખૂબ જરૂરી છે. એમના પ્રત્યેની કૃતજ્ઞતા માત્ર બોલવાની વસ્તુ નથી પરંતુ એને " જુદાં જુદાં સ્વરૂપથી વ્યક્ત પણ કરવાની છે. | સર્વ ગુણેમાં “વિનય” ટચસ્થાને છે. આથી જ શ્રમણ-શ્રમણીઓને સૌ પ્રથમ વિનય-અધ્યયન શીખવવામાં આવે છે. આ વિનયભાવને વંદન વગેરે દ્વારા વ્યક્ત કરવો જોઈએ. વિનીત શિષ્ય પણ તે જ છે, જેને પિતાને વિનય* ભાવ, ઉપકારી ત પ્રત્યે વારંવાર વ્યક્ત કરવામાં વધુ ને વધુ આનંદ આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩ દેવ અને ગુરુ પ્રત્યે વિનયભાવ વ્યક્ત કરવા માટે વંદન—ક્રિયાની અભિમુખ કરતું આ સૂત્ર છે. નમસ્કાર મન્ત્રથી મંગલ કર્યું; પચિ'યિ સૂત્રથી ગુરુસ્થાપના કરી. હવે દેવ કે ગુરુ-યથાયેાગ્ય–ને આ થાભંવદન સૂત્રથી વંદન કરીને વિનયભાવ વ્યક્ત કરવાના છે. આ પછી જ બીજી ધર્મક્રિયાઓના આરભ થાય. આમ આ સૂત્રનુ ત્રીજા નંબરનું જે સ્થાન છે તે ખૂબ જ યથા છે. અજૈન શાસ્ત્રોમાં પણ ગુરુભક્તિને તાડતા અનેક શ્લોકો જોવા મળે છે. ત્યાં કહ્યું છે, “ધ્યાનનું મૂળ જો કોઈ હાય તે ગુરુની મૂતિ છે; મન્ત્રનુ મૂળ જો કોઈ હાય તા તે ગુરુએ આપેલ વાક્ય છે; પૂજાનું મૂળ જો કોઈ હાય તા તે ગુરુચરણ જ છે અને મેાક્ષનુ મૂળ જો કોઈ હાય તે તે ગુરુની કૃપા જ છે. ધ્યાનમૂલ મન્ત્રમૂલ પૂજામૂલ મેાક્ષમૂલ ગુરાભૂતિ:, ગુરાવ ચઃ, ગુરાઃ પાદૌ, ગુરેઃ કૃપા. અન્યત્ર એ વાત પણ કહી છે કે આ સ’સારમાં વિષયવાસનાના ત્યાગ દુલ ભ કહેવાય છે; તત્ત્વનું દર્શન દુલ ભ કહેવાય છે; આત્માની સહજ અવસ્થાના અનુભવ પણ દુભ કહેવાય છે.... પણ સપૂર ! તે બધું સદ્ગુરુની કરુણા (કૃપા) પ્રાપ્ત થઈ નથી, તેને Jain Educationa International કોને માટે દુલ્હભ છે? જેને For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ગુરુકૃપા પામેલા પુણ્યાત્માને તે આ બધું સાવ સુલભ છે. દુર્લભે વિષયત્યાગ, દુર્લભં તત્વદર્શન, દુર્લભા સહજાવસ્થા; સંગુઃ કરુણ વિના. વળી અન્યત્ર કહ્યું છે કે, “જે શિષ્યને જેવી દેવ. (ઈશ્વર) તત્ત્વ ઉપર ઉત્કૃષ્ટ (પરા) ભક્તિ છે તેવી જ ઉત્કૃષ્ટ ભક્તિ જે તેને ગુરુ ઉપર જામી જાય છે તે મહાત્માને શાસ્ત્રના અતિ દુર્ઘટ શબ્દોની પાછળ છુપાએલા ગંભીર અર્થે ઉપર પ્રકાશ પડી જતાં જરાય વાર ન લાગે. યસ્ય દેવે પર ભક્તિ, યથા દેવે તથા ગુરૌ, તસ્યતે સકલા અથઃ પ્રકાશને મહાત્મનઃ –આવું વર્ણવાયું છે; જૈનઅજૈન ઊભય દર્શનેમાં. ગુરુ-તત્ત્વનું અપાર મહત્વ. તત્વાર્થ મહાશાસ્ત્રમાં તે ગુરુકૃપાને જ ગુરુકુલવાસબ્રહ્મચર્ય – કહે છે! એટલે વારંવાર વિનયપાલન માટે આ સૂત્ર-રચના હેય તે તદ્દન સહજ છે; સંપૂર્ણપણે સમુચિત છે. ત્રણ પ્રકારનાં ગુરુવંદન શ્રીજિનામાં ત્રણ પ્રકારનાં ગુરુ-વંદન જણાવવામાં આવ્યાં છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ૧. જઘન્ય : ફિટ્ટાવંદન. ૨. મધ્યમ : ભવંદન પ્રિસ્તુત ૩. ઉત્કૃષ્ટ : દ્વાદશાવર્ત વંદન. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ (૧) ફિટ્ટાવંદન : ફિટ્ટા એટલે રસ્તે. રસ્તામાં ગુરુદેવ મળી જાય તે વખતે ગુરુદેવને જોતાં–વેત કરવામાં આવતું વંદન, તે વખતે “મથએણ વંદામિ” એટલે જ પાઠ બેલવાને છે; અને તે વખતે બે હાથ જોડવાપૂર્વક મસ્તક નમાવવાનું હોય છે. આ ફિટ્ટા–વંદન ગૃહસ્થ શ્રાવકે અને શ્રાવિકાઓસહુ – પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતને કરી શકે. એટલું જ નહિ પરંતુ સાધ્વીજીએ મુકામમાં આ વંદન સાધુ–ભગવતેને કરે કે શિષ્યો આ વંદન કરે ત્યારે તે ગુરુ સાધુ –ભગવંતે તેમને મયૂએણ વંદામિ” બેલ વાપૂર્વક આ વદન કરે છે જે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓ પરસ્પર મળે તે આ વંદન ન કરે, પરંતુ “પ્રણામ બેલીને હાથ જોડવાપૂર્વક માથું નમાવીને નમસ્કાર કરે. (કેટલાક જયજિનેન્દ્ર બોલવાનું કહે છે. પરંતુ એ જૈનેતર આગળ બેલિવું ઉચિત છે. જેના પ્રત્યે તે પ્રણામ જ કહેવાના હેાય માટે). જે અજૈન મળે તે તે જ્યારે જય સીયારામ કે જય શ્રીકૃષ્ણ વગેરે બેલે ત્યારે શ્રાવક કે શ્રાવિકા તેને “જય જિનેન્દ્ર” એટલું કહે, (૨) થોભવંદન : ભ એટલે થોભીને. ઊભા રહીને બે પંચાંગ પ્રણિપાતપૂર્વક ઈચ્છકાર, અબૂદિઓ.... સૂત્રપાઠ સહિતનું વંદન. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૬ · ફિટ્ટા—વંદનના પાઠમાં માત્ર મર્ત્યઅણુ વ’દ્યામિ ’ ખેલવાનુ છે. જ્યારે થાભવંદનના પાઠ વિસ્તૃત છે; જેના છેડે મથએણુ વ`દામિ પાડે તે આવે જ છે. આ થાભવંદન ગમે ત્યાં, ગમે તે રીતે, ગુરુને ઊભા રાખી દઈને કરી શકાય નહિ. પરંતુ ગુરુવંદન ભાષ્યમાં કહ્યા મુજબ જ્યારે ગુરુ પ્રશાન્ત હોય; આસન ઉપર બેઠા હાય; વંદન લેવાની અનુકૂળતા હોય; વંદન કરવાની રજા આપતા હોય ત્યારે તેમની અનુજ્ઞા માગીને જ કરવાની વિધિ છે. આવન જ્યારે તેઓ કઈ કાર્યમાં વ્યગ્ર હાય; આહાર, નિહા સંધિની તૈયારી વગેરેમાં હોય ત્યારે આ વંદન થઈ દિ થાભવનને આપણે આગળ ઉપર આ સૂત્રને વિશેષ અધ કરતાં જોઈશું'. એક વાતના ખ્યાલ રાખવા કે સાધુએ આ થેભનંદન પોતાનાથી પર્યાયમાં વિશેષ એવા રત્નાધિકાને [અવસરે પર્યાયમાં લઘુ એવા પણ પદસ્થાને કરે પરંતુ સાધુએ જો સાધ્વીજી પેાતાનાથી પર્યાયમાં વિશેષ હાય તા પણ તેવી સાધ્વીજીને ન કરે. " જ્યારે સાધ્વીજી–ગમે તેટલા દીક્ષાપર્યાયવાળા હાય તે પણ આજના જ દીક્ષિત સાધુને આ થેાભવન કરે પુરુષù તમામ સુવિહિત સાધુઓને વંદન કરે. કિન્તુ ગૃહસ્થમમાં મ િપણ સાધ્વીજીને આ શૈાભવદન કરી શકે નહિ. ગૃહસ્થ સ્ત્રીઓ તમામ સુવિહિત સાધ્વીજીઓને તથા તમામ સાધુ–ભગવતાને વંદન કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ આ સામાન્ય નિયમ છે વિશેષ નિયમે ગુરુગમથી જાણે લેવા. વર્તમાન સામાચારી પ્રમાણે આ ભવંદનની ક્રિયામાં ઈચ્છામિ ખમાસમણવંદિઉં....ઈચ્છકાર અને અબ્યુટ્રિએસૂત્ર આવે છે. જે વદનીય મહાત્મા પદસ્થ[ પન્યાસાદિ પદવીર ] ન હોય તે તેમને બે ખમાસમણ, ઈચ્છકાર, તરત અલ્સદિઓ, અને પછી એક ખમાસમણું..એ રીતે ક્રિયા કરવી પણ જે તે પદસ્થ હોય તે ઈચ્છકાર બેલ્યા બાદ એક ખમાસમણું દઈને અભુદ્ધિએ સૂત્ર બોલવું. (૩) દ્વાદશાવત્ત વંદન : આ ઉત્કૃષ્ટ પ્રકારના વંદનમાં વાંદણા દેતી વખતે બાર આવન્ત આવે છે માટે તેને દ્વાદશાવત્ત વંદન કહેવાય છે. પદસ્થાને જ આ વંદન કરાય છે. તેમની ગેરહાજરીમાં પૌષધમાં સ્ત્રી-પુરુષે આ વંદન (જેને રાઈમુહપત્તિ કહેવામાં આવે છે.) કરે તે તે વખતે તે મુનિની પાસે પ્રતિષ્ઠિત સ્થાપનાચાર્યજી રાખવા એ ઉચિત છે. લઘુ-ગુરુવંદન સૂત્રોમાં ત્રણ સૂત્રે આવે છે. ઈચ્છામિ.. ઈચ્છકાર....અને અષ્ણુદ્ધિએ. હવે આપણે તે ત્રણે ય સૂત્રો, તેની ઉચ્ચાર–સમજણ, સંક્ષિપ્તાર્થ અને વિશેષાર્થ વગેરે જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮. [૧] શાસ્ત્રીય નામ : થાભવંદન સૂત્ર અથવા પ્રણિપાત સૂત્ર [૨] લાકપ્રસિદ્ધ નામ : ખમાસમણ સૂત્ર. [3] વિષય : અતિ સંક્ષેપમાં ગુરુવંદન [૪] મહત્ત્વના ફલિતાથ : ઉપકારી તત્ત્વા—દેવ અને ગુરુપ્રત્યે અપાર બહુમાન હેાવું જોઈ એ; તે બહુમાન ભાવને પુનઃ પુનઃ ભારે આદર, અને સત્કારબુદ્ધિથી પ્રદર્શિત કરવા જોઈ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર : ||||||Glaslalileilsilal-Isllcl || G ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ; મથએણુ વંદામિ. Is/sissleislolololPage #75 -------------------------------------------------------------------------- ________________ ૭૦ [૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચના (૧) ખમાસમણા પદ સાધનરૂપે છે એટલે તેને તે રીતે-લહેકાથી-જ ખેલવુ જોઈ એ. રમેશ અને સએધન રૂપે રમેશ—આ એના ઉચ્ચારમાં ફરક પડી જાય છે. દા.ત., (અ) રમેશ ડાહ્યો છેકરા છે. (ખ) રમેશ ! તું અહી આવ. તેમ અહીં હે ક્ષમાશ્રમણ !-ખમાસમણે ! એમ સખાધનની રીતે આપ જરાક તાણીને ખેાલવાનુ છે. આ પદ્મ ખેલીને જરાક અટક્યા માદ વદ્ઘિઉં” પદ્મ ખેલવું. : (ર) ‘ ઉ... ” પદમાં ‘ઉ’ઉપરનું મીંડું ખરેખર બાલવુ જોઇ એ. (૩) ‘મર્ત્યએણુ ’ પદમાં ચાર અક્ષર છે; તે ચારે ય અક્ષર સ્પષ્ટ રીતે ખેલવા જોઈ એ. કેટલાક આ પદ્મને ત્રણ અક્ષર—મત્થેણ——એ રીતે ખેલે છે તે ખરાખર નથી. ' વળી જ્યારે મત્યએણુ વામિ' પટ્ટો ખેલાય ત્યારે મસ્તક નમવુ જ જોઈ એ કેમકે મસ્તક વડે વાંદુ છું.” એમ કહેવામાં આવે છે. માત્ર હાથ જોડી રાખવામાં આવે– જો મસ્તક નમાવવામાં ન આવેતે તે ‘ હત્થેણ વંદામિ ’ થયુ... કહેવાય; ‘ મથએણુ વંદામિ' થયું. ન કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ [૭] સામાન્યાર્થી હું ઈચ્છું છું, હે ક્ષમા-શ્રમણ ! આપને વંદન કરવાને યાપનિકા અને નિષેવિકીપૂર્વક [આપ મને વંદન કરવાની આજ્ઞા આપ.] ગુરુ કહેઃ તિવિહેણ ત્રિવિધે-મન-વચન-કાયાથી અર્થાત સંક્ષેપથી વંદન કરે. છંદેણ = જેવી તારી ઈચ્છા હોય તેમ કર. આ વાંદણ વખતે ગુરુવચન છે. શિષ્ય : હું આપને (બે હાથ જોડવાપૂર્વક) મસ્તકથી વંદન કરું છું. અહીં વંદન કરનાર મુનિ હોય તે ગુરુ તેને “મFએણ વંદામિ' કહે, અને જે ગૃહસ્થ હોય તે ધર્મલાભ” કહે. [૮] વિશેષાર્થ અને ઉહાપોહ જિનશાસનમાં ગુરુ પણ પિતાના વિનીત શિષ્ય સાથે બહુધા આજ્ઞાકરણ નહિ પણ ઈચ્છા પ્રદર્શનને વ્યવહાર કરતા હોય છે, તેઓ પિતાની ઈચ્છા માત્ર પ્રદર્શિત કરતા હોય છે. આને સાધુજીવનની દશવિધ ચક્રવાલ સામાચારીમાં “ઈચ્છાકાર” નામની પહેલી સામાચારી કહેવાય છે. એવી જ રીતે શિધ્યે ગુરુને વંદનાદિ કરવું હોય તે પહેલાં ગુરુની રજા માગવા ઈચ્છાકારેણ = આપની ઈચ્છાથી કહે એય જિનશાસનમાં કહેલે મડાન વિનયધર્મ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આ સૂત્રમાં શિષ્ય, ગુરુને વંદન કરવાની ઇચ્છાઇચ્છામિ–પદ પડે વ્યક્ત કરે છે, અને ગુરુની રજા મળ્યા આદ શિષ્ય-મથએણ વઢામિ-પદો વડે વંદન કરે છે, ક્ષમાશ્રમણ્ એટલે ક્ષમાપ્રધાન શ્રમણ. આ સૂત્રમાં યાપનિકા અને નૈષધિકીને સૂચવતાં એ પદો મહત્ત્વનાં છે. શિષ્ય જે વંદન કરે છે તેમાં તે એ વાતા રજૂ કરે છે. તે કહે છે કે, “ આ વંદન (૧) ગુરુના શરીર સયમાદિના સુખરૂપ નિર્વાહની પૃચ્છા—વડે ચાપનિકા (૨) મારી ઇન્દ્રિયાના ઉપશાન્ત ભાવ વડે. [નિર્વિકારી ચિત્ત વડે] · નૈષધિકી : (૧) અને કાયાના પ્રાણાતિપાત આદિ અશુભ યેાગેાને મારી કાયામાંથી નિષેધ કરવા (૨) ગુરુ પ્રત્યે લાગેલા દોષોના નિષેધ પ્રતિક્રમણ વડે [ નિષ્પાપ કાયા વડે કરવાને હું ઇચ્છુ છુ” અથવા યાપનિકા એટલે વદન સબધિત ચિત્તના શુભ યેગમાં પ્રવૃત્તિ કરવા વડે; નૈષેધિકી એટલે અશુભ યોગેાથી મનાદિને નિવૃત્ત કરવા પૂર્વ ક; ટૂંકમાં ૩ ચોગાને શુભમાં જોડીને અને અશુભથી તેડીને. હું વંદન કરવાને ઇચ્છું છુ.. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૩ સંપૂર્ણ અર્થ : હે ક્ષમાશ્રમણ ! મારા નિર્વિકારી ચિત્ત વડે આપની યાપનિકા (શરીરાદિ સુખ નિર્વાહની) પૃચ્છા દ્વારા તથા આપની પ્રત્યે મારાથી લાગેલ દોષની નૈધિકી (પ્રતિકમણ)થી નિષ્પાપ કાયા વડે હું આપને વંદન કરવાને ઈચ્છું છું. (ગુરુઃ તિવિહેણ મન-વચન-કાયાથી તે કર.) શિષ્ય : બે હાથ જોડીને મસ્તક નમાવીને આપને વંદન કરું છું. ક્રિયાવિધિ આ સૂત્ર બોલતાં જે મુદ્રા કરવાની છે તે હવે સમજી લઈએ. ૦ સીધા ઊભા રહેવું. 2 બે પગની વચ્ચે આગળની બાજુ ચાર અંગુલની જગા જોઈએ, અને પાનીની બાજુ–પાછલા ભાગમાં વચ્ચે - તેથી ડીક ઓછી જગા રાખવી. ૦ મુખ આગળ બે હાથ જોડીને ઊભા રહેવું. હાથની આંગળીઓનાં ટેરવાં એકેકના આંતરે રાખવા. આને ગમુદ્રા કહેવાય. છે હવે સૂત્ર શરૂ કરતાં જ માથું જેડેલા હાથ સુધી નમાવી દેવું અને એ જ મુદ્રામાં ઈચ્છામિ.થી નિસહિયા....એ સુધી બેલવું. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તે વખતે ગુરુ-તિવિહેણુ કહે એટલે વાંકા વળીને પચાંગ પ્રણિપાતની મુદ્રા (જેમાં લલાટ, એ કોણી, બે જાનુ = કુલ પાંચ અંગ. જમીનને અડથાં હાય)માં ગોઠવાઈ જઈને, મર્ત્યએણ વદ્યામિ ખેલવુ આ જ રીતે ખીજું ખમાસમણું પણ દેવું. પછી ટટ્ટાર ઊભા રહીને ઇચ્છકાર સૂત્ર ખેલવુ. પછી [ પદસ્થ હોય તે એક ખમાસમણુ' પુનઃ દેવુ' પછી ] ઊભા રહીને જ ઈચ્છાકારેણ સદિસહ ભગવત્, અશ્રુટ્ઠિમિ અબ્લિ’તર–દેવસિઅ ખામે ?” ખેલવુ’. ગુરુ કહે—ખામેહ. એટલે ખેલવુડ કે ઈચ્છું ખામેમિ દેવસિય. હવે વાંકા વળીને, મુટ્ઠી વાળેલા ધરતી ઉપર જમણા હાથ સાથે માંએ મુહપત્તિ રાખીને જ’કિચિ અપત્તિઅ’ વગેરે સપૂર્ણ પાઠ બેલવે. જ પુનઃ ઊભા થઈને પૂર્વવત ખમાસમણું દેવું. આ થઇ,—થાભવંદન–મધ્યમ ગુરુવંદનની સપૂર્ણ વિધિ. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૪ સુગુ-સુખશાતાપૃચ્છા સૂત્ર ભૂમિકા: પૂર્વ સૂત્રમાં ગુરુ-વંદન કર્યુંહવે ગુરુદેવ પ્રત્યે થએલા અપરાધની ક્ષમા માગી મિથ્યાદુકૃત માંગવાને છે. પરંતુ તે પૂર્વે તેમને સુખશાતા પૂછવી જોઈએ. તેઓ. બધી રીતે સ્વસ્થ છે કે નહિ? તે પૂછવું જોઈએ. અને જે. કેઈ અસ્વસ્થતા હોય તે શક્ય ઉપાય કરીને તેનું નિવારણ પણ કરવું જોઈએ. એટલે ગુરુવંદન બાદ આ “સુગુરુ – સુખશાતા. પૃચ્છા'નું સૂત્ર અવતાર પામે છે. આ સૂત્ર મિશ્ર ગુજરાતી ભાષામાં છે. [૧] શાસ્ત્રીય નામ : સુગુરુ-સુખશાતા પૃચ્છા સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : ઈચ્છાકાર સૂત્ર. [3] વિષય : સુગુરુને સુખશાતાની પૃચ્છા. [૪] મહત્વને ફલિતાર્થઃ માત્ર વંદન કરવાથી ન ચાલે, સુખશાતા પૂછવી જોઈએ, અને બીજો પણ. વિવેક કર જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ EESEEDS [૫] સૂત્રઃ ઇચ્છકાર સુહરાઈ ? સુદેવિસ ? સુખતય ? શરીર નિરામાધ સુખ-સંયમયાત્રા નિા છે. જી ? સ્વામી! શાતા છે જી? ભાતપાણીના લાભ દેજો જી. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ [૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચને (૧) સામાન્યતઃ દિવસના ૧રા પૂર્વે “સુહ-રાઈ પાઠ બેલ; ત્યાર બાદ “સુહ–દેવસિ” પાઠ બોલ, બને ય પાઠ એકસાથે ન બેલતાં કાળ પ્રમાણે. એક જ પાઠ બેલ જોઈએ. (૨) સામાયિક કે પૌષધમાં રહેલી વ્યક્તિ આ પાઠ બેલતી વખતે છેલ્લે “ભાત-પાણીને લાભ. દેજે ” એટલે પાઠ ન બેલે, કેમ કે તેણે સામાયિકમાં તેની ઉપર અધિકાર જ રાખે નથી. પછી તેને લાભ દેવાનું તે શી રીતે કહી શકે ? હા, પૌષધમાં એકાશનાદિ હોય; અને તે કરવા તે બેઠેલ હોય, વાનગી પીરસાઈ ગઈ હેય તે જ વખતે ત્યાં ગુરુદેવ પધારી જાય તે તે પૌષધસ્થિત આત્મા ભાત–પાણીને લાભ. દેવાની વિનંતિ કરી શકે છે. (૩) “ઈસ્કાર” શબ્દમાં “છ” સંયુક્ત હોવાથી “ઈ ઉપર જોર આપવું. આ સ્થળે ઘણા આરાધકે. છ” એક જ અક્ષર હોય તે રીતે જોર આપ્યા. વિના બેલતા હોય છે, જે યોગ્ય નથી. (૪) “સુહરાઈ? થી પાંચ પદો પ્રશ્ન રૂપે બલવાન પણ હકીકત રૂપે નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ [૭] સામાન્યા : ૭. હે ગુરુદેવ ! આપની ઇચ્છા હોય તે પૂછું કે આપની રાત્રિ કે દિવસ સુખપૂર્વક પસાર થએલ છે ? આપને સુખે સુખે તપ થાય છે ? આપનું શરીર કોઇ પણ જાતની ખાધા વિનાનું છે ને ? આપની સયમયાત્રા સુખપૂર્વક આપ પસાર કરી રહ્યા છે ને ? હે ગુરુદેવ ! આપ શાતામાં છે ને? અમને અવસરે ભાત–પાણીના (ગાચરી–પાણીના) લાભ દેવા કૃપા કરજો. [૮] વિશેષાથ અને ઉહાપાત : જિનશાસનની ઇચ્છાકાર અને વિનયપ્રધાનતા સામાચારી અહીં પણ વ્યક્ત થઈ ને શિષ્યના વિનયધની ઝગમગતી ભાત પ્રગટ કરે છે. શિષ્ય ભારે વિનય અને બહુમાનપૂર્વક ગુરુદેવને સુખ અને શાતા પૂછવા માંગે છે પણ તે ગમે ત્યારે, ગમે તેમ ન પુછાય, તેમ પૂછવામાં ગુરુદેવની ઇચ્છા-સ’મતિ હાવી જોઈ એ. ઇચ્છકારના મૂળ શબ્દ ‘ઇચ્છકારિ’ ઇચ્છાકાર, ઇચ્છાકારી, (ઇચ્છાકારેણુ સ`દિસહ ) છે. એના અર્થ છે : હે ઇચ્છા - કરવાવાળા ( ગુરુદેવ ) ( લેાકરૂઢિથી ઇચ્છાકારમાંથી ઇચ્છકાર શબ્દ બની ગયા છે. ) અર્થાત્ આપની ઇચ્છાથી એટલે કે આપ સમતિ આપે એટલે હું આપને.... Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ એ સાદી અને સમજાય તેવી વાત છે કે ગૃહસ્થના જીવન કરતાં જિનેક્ત માર્ગે ચાલીને રત્નત્રયીની આરાધના કરનારા ત્યાગી શ્રમ અને શ્રમણીઓનું જીવન ખૂબ જ કઠિન હેાય છે. ભકતે આ વાત બરાબર જાણે છે અને તેથી જ તેઓ ગુરુને વંદન કરીને વિવિધ બાબતમાં તેમની શાતા પૂછે છે. જાણે કે વંદક જણાવે છે કે આપની સાધના ખૂબ જ કઠેર છે એટલે જ આપને વિવિધ શાતા પૂછવાનું મારું દિલ ઝાલ્યું રહેતું નથી. એટલે જ તે પૂછે છે : આપને દિવસ કે રાતને કાળ શાતા–પૂર્વક પસાર થયે છે ને? આપને તપ પણ શાતાપૂર્વક વહાય છે ને? આપનું શરીર અને આપની સંયમયાત્રા પણ નિરાબાધ વહે છે ને ? હે ભગવંત! આપ એકદમ શાતામાં છે ને ?” ભક્તના હૈયે ઊભરાતા ભાવ કેવા હોય? તે આ પુનઃ પુનઃ વિવિધ પૃચ્છાઓમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. મુનિએ માટે સંયમનું પાલન એ જ મુખ્ય યાત્રા....કે એ જ તીર્થયાત્રા. એ પાલન કરતાં કરતાં વિહારાદિમાં તીર્થ આવી જતાં તીર્થયાત્રા જરૂર કરી લેવાય પણ સંયમપાલનને ગૌણ બનાવી દઈને તીર્થયાત્રાને તેઓ વિશેષ મહત્વ આપી શકે નહિ. જ્યારે છેલ્લે શિષ્ય કહે છે કે, “મને ભાત-પાણીને (ભાત = રાંધેલું તમામ અનાજ વગેરે પાણું = પ્રવાહી ચીજ) Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ લાભ દેજે જી” ત્યારે ગુરુ તેને ઉત્તર આપે છે, “વર્તમાનજોગ.” વર્તમાન-જોગ એટલે ભાત-પાણીને જ્યારે અવસર આવી લાગશે તે વખતે–તે વર્તમાનકાળમાં જે અમારે અનુકૂળતાને વેગ હશે તેમ કરશું. ' અર્થાત્ અત્યારે તે એ સમય ભાવી રૂપ છે. એની વાતમાં અત્યારથી હા કે ના શી રીતે કહેવાય? કદાચ વચમાં જે કેઈ આપત્તિ આવી ગઈ કે મૃત્યુ જ આવી ગયું તે શું થાય ? આપેલું વચન મિથ્યા બનતાં મૃષાવાદને દોષ લાગી જાય. આવું ન થાય તે માટે “વર્તમાન–જેગ’ જવાબ અપાય છે. તે આજને ભાવિકાળ જ્યારે વર્તમાનકાળ બનશે તે વખતે જેમ ગ્ય લાગશે તેમ કરશું. શ્રમણ કે શ્રમનું મૃત્યુ પામે ત્યારે કાળધર્મ – કાળને ધર્મ (સડના પડનાદિ)-પામ્યા (આત્મા મરતે નથી, પછી મૃત્યુ પામ્યા કેમ બેલાય ?) તે બેલાય છે. અને કઈ પણ ભાવિની વાતમાં વર્તમાનજોગ બેલાય છે. આ બે ય શબ્દો અત્યંત અદ્દભુત અને ખૂબ જ વૈજ્ઞાનિક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૫ ગુરુ-ખામણ સૂત્ર (ક્ષમાપના) ભૂમિકા સુગુરુને લઘુ-વંદન કર્યું ત્યાર પછી તેમની સુખ શાતા પૂછી; હવે તે પરમ કૃપાળુ જે કાંઈ અવિનય, અપરાધ, આશાતના થયા હોય તેની ક્ષમાપના કરી મિથ્યાદુકૃત કરવાનું છે. ગુરુદેવ એ આપણું ઉપરની અસીમ ઉપકારકતાના આધાર રૂપ આ જગતનું સર્વોત્કૃષ્ટ જીવંત તત્વ છે. એની તેલે જગતની કઈ પણ વ્યક્તિ કદાપિ ન આવી શકે. સમ્યમ્ જ્ઞાનના એકાદ અક્ષરનું પણ દાન કરનાર સદ્ગુરુદેવના ઉપકારને બદલે વાળી શકાતું નથી. આવા સગુરુની સ્વપ્નમાં પણ આશાતના થવી ન જોઈએ. છતાં અજાણતાં, સહસા કે કષાયાદિના આવેશમાં આવી જતાં જે કંઈ પણ પ્રકારની આશાતના થઈ હોય તે. તેમની ક્ષમા માંગવી જ જોઈએ. આવી ક્ષમા અને મિથ્યા દુકૃત માટેનું આ સુગુરુક્ષમાપના સૂત્ર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ આ સૂત્રમાં શિષ્યના અપરાધના અનેક પ્રકારે બતાવ્યા છે. એથી પણ વિશેષ તે તેમાં જે ભીના હૈયે ગગદ્ ભાવે...“તુમ્ભ જાણહ, અડે ન જાણામિ ” “ઓ! ગુરુદેવ! મારા જે દોષને આપ જાણો છે; કદાચ દુર્ભાગી એ હું તે જાણતે પણ નથી એવા ય જે દેશે સેવાયા હેય તે બધાય દુષ્કૃત્યથી હું સંતાપ સાથે પાછા ફરું છું.” આ નિવેદન આ સૂત્રને સર્વોત્કૃષ્ટ અંશ છે. આટલી બધી વિનમ્રતાપૂર્વક જેમની સાથે ક્ષમાપના કરી અપરાધેથી હૃદયસંતાપૂર્વક પાછા ફરવાનું છે, તે ઉપરથી જ ખ્યાલ આવશે કે શ્રીજિનશાસનમાં “ગુરુ”નું અને પાપપ્રતિકમણનું મહત્ત્વ કેટલું ઊંચું આંકવામાં આવ્યું છે. ધર્મરત્ન પ્રકરણ (ગા. ૧૨૬)માં કહ્યું છે : ગુરુપદ-સેવા-નિરઓ, ગુરુ-આરહણંમિ તલ્લિછે ચરણ-ભર-ધરણુ–સત્ત, હાઈ જઈ નન્ના નિયમા. ગુરુચરણેની સેવામાં જે અત્યંત મગ્ન છે, તે કૃપાલુની અજ્ઞાનું પાલન વગેરે આરાધના કરવામાં જે સદૈવ તત્પર છે એ જ સાધુ ચારિત્ર્યજીવનને ભારેખમ બોજ ઉપાડવાને સમર્થ બને છે. બીજાનું તે અહીં ગજુ જ નહિ? ના, નહિ જ. વળી આ સૂત્રમાં ક્ષમાપના સાથે દુષ-પ્રતિકમણની જે આરાધના જણાવી છે અને તેની જે ટચ-કક્ષાની વિનયવિવેતા બતાડી છે તે જિનશાસન સિવાય ક્યાંય જોવા મળી શકે તેમ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ને [૧] શાસ્ત્રીય નામઃ સુગુરુ ક્ષમાપના સૂત્ર [૨] લેકપ્રસિદ્ધ નામ અબ્બેદિએ સૂત્ર. [3] વિષયઃ સદ્ગુરુ સાથે ક્ષમાપના. ૪] મહત્વને ફલિતાર્થઃ ગુરુતત્ત્વ પણ દેવતત્ત્વ જેવું જ ઉપકારક છે. એવા મહોપકારીના સંબંધમાં થએલે સૂક્ષ્મ પણ અપરાધ ઘણી મટી આપત્તિઓને જનક છે, માટે તેવા તમામ અપરાધની બળતા હૃદયે ક્ષમા માંગી લે. સદ્દગુરુદેવને પ્રત્યેક અપરાધ વધસ્તંભ સ્વરૂપ છે. એમની નાનકડી પણ કૃપા . અમૃતને કુંભ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર : ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અભુ ટ્રિઓ હં. અભિંતર દેવસિએ ખામેઉ - રઈ YRENEXECUNOSCS01CROCHUCO gece CORVAURANCINGOLune જો કોઈ છોકરા છોકરી જોજો ZVLEEVES CONCEPTE91ereigese ઇચ્છ, ખામેમિ દેવસિએ, જં કિંચિ રાઈ અસ્પત્તિઅં–પરમ્પત્તિએ ભરૂ–પાણે વિષ્ણુએ–વેયાવચ્ચે આલાવે-સંલાવે ઉચ્ચાસણ-સમાણે BEOGRCQENVERSENY Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ GHOGHOGHOGHOGHOGHOOGOOG இடுடுடுடுடுடுடுடுடுடுடுடு અંતરભાસાએ-ઉરિભાસાએ જ કિંચિ મજ્જ વિયરહીણું સુહુમ વા બાયર વા તુમ્ભે જાણુ,અહ્ ન જામિ તસ્સ JOGE મિચ્છા મિ દુક્કડં. Jain Educationa International 1GOGOSOOOOOOOOOOOOO For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૬ [૬] ઉચ્ચારા વગેરે અંગે સૂચના : (૧) સૂત્રમાં એ ઠેકાણે દેવસિઅ’–રાઈએ પાઠ આવે છે. ત્યાં તે એય પાઠે ખેલવા નહિ. પરન્તુ પૂર્વ જણાવ્યા મુજમ અપેારના ૧૨૫ પહેલાંના કાળમાં માત્ર ‘ રાઈ... ” મેલવું. ત્યાર પછીના કાળમાં · દેવસિગ્મ 'એલવુ’. ૩ મિચ્છામિ દુડ માં ૩ પદો છે, ૨ પદ નથી. માટે તે રીતે ખેલતી વખતે અટકવુ જોઈ એ. જે છેલ્લા સજ્જ પદ્મના ઝને અંગ્રેજીમાં અક્ષર Z' છે તે પ્રમાણે ઉચ્ચાર ન કરવા. પણ અમલાના ‘અની જેમ ઉચ્ચાર કરવા. આ સૂત્ર ગુરુના ચરણને સ્પર્શ કરીને ખેલવાનુ` છે. સંસારત્યાગીએ પેાતાના ગુરુના ચરણને સ્પર્શી કરીને મેલે; પણ શ્રાવક-શ્રાવિકાઓએ આ વિધિ કરતાં પૂજ્યા, પ્રમાવા માટે જે ચરવળે રાખ્યું હાય તેની દશીને જ ગુરુ-ચરણ કલ્પવા અને તેની ઉપર હાથ મૂકીને અડાડીને—આ ક્ષમાપના—સૂત્ર ખેલવુ. ૧ २ (૨) ‘ ખામે 'પદમાં ઉ' ઉપર મીઠુ છે તે વિસરવું નહિ. ભતો-પાણે વગેરેને જોડીઆ-પદોની જેમ સાથે જ ખેલવા. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૭ [૭] સામાન્યા : હે સદ્ગુરુદેવ ! ભગવન્ ! આપની જો ઇચ્છા હોય તે મને આજ્ઞા કરો. [સખ્રિસ] હું આપની સમક્ષ અપ્રમત્ત ભાવે, બહુમાનપૂર્વક (અથવા મારા આસન ઉપરથી) ખડો થયો છું; (અશ્રુઢિએમિ) દિવસ/રાતની અંદર [ અખ્મિંતર—દેવસિં/રાઇ] થયેલા અપરાધાને ખમાવવા માટે...[મને આજ્ઞા આપે; ખમાવવાની. ] [ગુરુદેવ કહે : ખામેડ....તારા અપરાધાને ખમાવ. ઈચ્છ’....અહા ! ગુરુદેવ હું એ આપની આજ્ઞાને સ્વીકારુ છું. (હવે) મારા દિવસ/રાત સબંધિત અપરાધાને ખમાવું છું. (ખામેમિ, દેવસિં/રાઈઅ.) ‘ ભોપાળું ’થી ઉવરભાસાએ સુધીનાં પદોના અન્વય જ કૉંચિ મજ્જ વિષ્ણુયપરિહીણું સાથે છે. મે જે કાંઈ આપને અપ્રીતિકર કે વિશેષ અપ્રીતિકર Jain Educationa International (વંદન આદિ કોઈ પણ બાબત સંબંધમાં કર્યું... હાય; વળી ભાત–પાણીમાં વિનય (ભક્તિ) અને વેયાવચ્ચ ( ઔષધાદિ–દાન )માં એક વાર ખેલવામાં કે વિશેષ વાતચીતમાં આપનાથી For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઊંચા કે સમાન આસન ઉપર આપની કઈ સાથેની વાતચીતમાં વગર પૂછયે મારા બોલવાથી કે પાછળથી મારા બોલવાથી. –રે! વધુ તે શું કહું? મને યાદ પણ કેટલું આવે ? એ, સદ્ગુરુદેવ ! જે કાંઈ પણ મારાથી વિનયશૂન્યઉદ્ધતાઈ ભરેલી-નાની કે મોટી આશાતના થઈ ગઈ હોય; (વિય-પરિહાણે સુહુમ વા બાયર વા) જેને આપ જાણે છે, પણ મારો આત્મા જાણતે નથી. (તુર્ભે જાણહ, અહં ન જાણુમિ) તે તમામ આશાતનાઓનું (તસ્ય) હું “મિચ્છા મિ દુક્કડ” માંગુ છું. મિચ્છા મિ દુક્કડં–મારું તે બધું દુષ્કૃત મિથ્યા થઈ જાઓ–લશૂન્ય બની જાઓ તેમ ઈચ્છું છું. અર્થાત્ તેને મને પશ્ચાત્તાપ છે. એ મારે ત્યાજ્ય છે, ગઈ છે, સંતાપ સાથે તેનાથી પાછા ફરું છું તેને નિંદ્ય, ત્યાજય, અકર્તવ્ય લેખું છું. ભવિષ્યમાં તે ન થાઓ એમ ઈચ્છું છું. [૮] વિશેષાર્થ અને ઊહાપેહ: (૧) અભિંતર–દેવસિરાઈને અર્થ દિવસ રાતની અંદર અંદર થએલા....અપરાધે અર્થાત દિવસ-રાત દરમિયાન થયેલા અપરાધે. (૨) “અપ્પત્તિ” અને “પરસ્પત્તિ” પદોને અર્થ ભત્તથી ઉવરિભાસાએ...” સુધીનાં બધાં પદો સાથે જોડે. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૯ દા. ત., આપને અપ્રીતિકર કે ગેચરી સંબંધમાં મારાથી . વિશેષ અપ્રીતિકર છે કાંઈ થયું હોય y, ,, , પાણી , , , ,, ,, , વિનય , , , વાતચીત , પછી કાંઈ , બલવામાં (૩) આલાપ એટલે સામાન્ય હા ના જેવી વાતચીત. સંતાપ એટલે વિશેષ (લાબી) વાતચીત. (૪) ગુરુદેવના જેટલા જ આસન ઉપર કે તેથી વધુ જાડા કે ઊંચા આસન ઉપર બેસવું ન જોઈએ. તેમ થાય તે ઉચ્ચાસણે કે સમાસણે દોષ લાગે. (૫) ગુરુદેવ કોઈની સાથે વાત કરી રહ્યા હોય ત્યારે વચ્ચે ટપકી પડવું તે અંતર્ભાષા કહેવાય. અને પછીથી ડહાપણ ડેળવું તે ઉપરિભાષા કહેવાય. (૬) જ્યારે શિષ્ય “મિચ્છા મિ દુક્કડ' કરે એટલે ગુરુદેવ પણ તેની ક્ષમાપના કરતાં કહે, “હે વત્સ! હું પણ તને ખમાવું છું. મારાથી તને કાંઈ કઠોર વગેરે ભાષામાં તેને અપ્રીતિકર કહેવાયું હોય તે મારું પણ મિચ્છા મિ દુક્કડં.” અહમવિ ખામેમિ તુમ્હ” કેવું અદ્ભુત છે જિનશાસન ! જ્યાં ગુરુ પણ શિષ્ય પાસે ક્ષમા માગે ! Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ લઘુ પ્રતિક્રમણ સૂત્રોનું ઝૂમખું સૂત્રો : ચાર ૧. ઇરિયાવહિય જીવ-વિરાધનાનું પ્રતિક્રમણ ર. તસ્સ ઉત્તરી (વિશિષ્ટ ભાવાલ્લાસથી પુનઃ વિશિષ્ટ પ્રાયશ્ચિત્ત-શુદ્ધિ આદિ દ્વારા પાપ નાશ) ૩. અન્નત્ય (તે પ્રાયશ્ચિત્તરૂપે કરાનારા કાયાત્સના ૧૬ આગારા) ૪. લાગસ્સ (અવશિષ્ટ પાપાના નાશ કરનાર લાગસ્સના કાયાત્સ) (-શુદ્ધિના ઉલ્લાસ વ્યક્ત કરવા રૂપે જિનેશ્વરદેવાનાં નામકી નરૂપ લાગસ્સ) (પહેલા-કાઉસ્સગમાં—લાગસ : પ્રાયશ્ચિત્તરૂપ. બીજો પ્રગટ લાગમ્સ : ઉલ્લાસથી નામકીનરૂપ. Jain Educationa International For Personal and Private Use Only 米米米米米米米米米米 Page #96 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૬ લઘુ-પ્રતિક્રમણ સૂત્રોના ઝૂમખાની ભૂમિકા પહેલા ઝમખાનાં ત્રણ સૂત્રો દ્વારા ગુરુવંદનાદિ વિધિ પૂર્ણ થઈ. હવે જે ધર્મક્રિયાઓ (ચૈત્યવંદનાદિ) કરવાની છે તે જીવ–વિરાધનાદિ દોષાની શુદ્ધિપૂર્વક કરવાની છે. તેથી ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં એની વિધિ કરવાની રહે છે; જેના માટે આ ખીજું સમખું; એનાં ચાર સૂત્રો દ્વારા અવતાર પામે છે. ચાર સૂત્રોના ઝમખાનુ નામ છે; લઘુ-પ્રતિક્રમણ સૂત્રોનું સમખું. ગુરુવદન કર્યાં બાદ પ્રતિક્રમણ કરવુ. જોઈએ. પ્રતિક્રમણ એટલે પાછા ફરવુ. આત્મા પેાતાના શુદ્ધ ભાવ-સ્વભાવ-સ્વસ્થાનથી ખસીને પ્રમાદવશ પરસ્થાન દુષ્ટ ભાવમાં ગયેલ હતા ત્યાંથી તેને પા ફેરવવા અને પેાતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર કરવા તેને પ્રતિક્રમણ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ટીકામાં પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું સ્વસ્થાનાત્ યત્ પરસ્થાનું પ્રમાદસ્ય વશાત્ ગતઃ તન્નેવ કમણું ભૂયક, પ્રતિકમણમુચ્યતે છે આવા પ્રતિકમણના પાંચ પ્રકાર છે: રાત્રિક, દેવસિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક. આ પાંચેય ક્રમશઃ સવારે, સાંજે, ૧૫ દિવસે, ૪ મહિને અને ૧૨ મહિને કરાતાં પ્રતિકમણ છે. આ બધાની અપેક્ષાએ નાનું-પ્રસ્તુત ઝુમખાનાં ચાર સૂત્રોવાળું પ્રતિક્રમણ ખૂબ નાનું છે માટે આને લઘુ-પ્રતિકમણ વિધિ કહેવાય છે. અને આ ઝુમખાનાં ચાર સૂત્રોને લઘુપ્રતિક્રમણના ચાર સૂત્રે કહેવાય છે. જીવનમાં થએલી નાની કે મેટી – કઈ પણ ભૂલનું નિવારણ કરવાને સૌથી પહેલે ઉપાય, ભૂલનું ભૂલ તરીકે ભાન થવું અને એ કર્યાને હૃદયસંતાપ થે તે છે. ભૂલની -ભૂલ તરીકે સંતાપપૂર્વક કબુલાત કરવી તેને આલેચન કહેવાય છે. જ્યારે તે પછી તેનું મિથ્યાદુષ્કૃત કર્યાને સંતાપ સાથે, તેને ગઈ માની, ત્યાજ્ય માની અવ્ય લખવું અને ફરીથી એ ન કરવાની ઈચ્છા રહેવી એ પ્રતિક્રમણ કહેવાય છે. જીવવિરાધનાદિ દોષનું આવું પ્રતિક્રમણ આત્મા જ્યાં સુધી ન કરે ત્યાં સુધી તે ચૈત્યવંદનાદિ ધર્મક્રિયાઓ કરી શકે નહિ; અને જે તે એમ જ ધર્મક્રિયા કરે તે તેને ચિત્તપ્રસન્નતાની અનુભૂતિ થાય નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ આ માટે તે તેણે લઘુ પ્રતિક્રમણના ચાર સૂત્રોની વિધિ કરીને ભૂમિકા તૈયાર કરવી જ જોઈએ. પ્રતિક્રમણ એ એક પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે. શાસ્ત્રકાર પરમર્ષિઓએ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત ફરમાવ્યાં છે, જેમનાં કમશઃ નામે આ પ્રમાણે છે : (૧) આલોચન (૨) પ્રતિકમણું (૩) મિશ્ર (૪) વિવેક (૫) કાત્સગ (૬) ત૫ (૭) છેદ, (૮) મૂલ (૯) અનવસ્થાપ્ય (૧૦) અને પારાંચિત. આલેચન એટલે ગુરુ સમક્ષ સંતાપૂર્વક પિતાના અપરાધની યથાસ્થિત જાણ કરવી. પ્રતિક્રમણ એટલે પાપનાં મમત્વનાં અને તાજાં કેટલાંક કર્મોના નિવારણ માટે મિચ્છામિ દુકકડ દેવું. બાકીના પ્રકારો ગુરુગમથી જાણી લેવા. તેમાં કાર્યોત્સર્ગને જે પાંચ પ્રકાર છે તે આપણને પ્રસ્તુતમાં ઉપગી થશે. અમુક લેગસ્ટ (કે તે ન આવડે તે અમુક નવકારમગ્ન)ને સ્મરણપૂર્વક કોત્સર્ગ કરે તે કાયોત્સર્ગ” નામનું પ્રાયશ્ચિત્ત છે. ઉપરના પ્રકારમાં તપ, છેદ વગેરે પ્રાયશ્ચિત્ત વ્રતભંગ. કે સ્થૂલ હિંસાદિ પાપ સેવી શ્રાવક-શ્રાવિકા તથા સંસારત્યાગી દમણ, શ્રમણીઓને આવી શકે છે. જ્યારે પારાંચિત તે માત્ર આચાર્યને આપી શકાતું પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્ત માટે સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાનું દષ્ટાંત આપી શકાય. હવે મૂળ વાત ઉપર આવીએ. લઘુ-પ્રતિકમણનાં આ ચાર સૂત્રો દ્વારા જીવવિરાધના દિનું સંતાપ સાથે પ્રતિકમણ કરવાનું છે અર્થાત્ તેમના Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ક સબધિત હિંસા અંગે ગત્વ પાપની સૂગ, અક વ્યવ સ્થાપિત કરવાનું છે. તદુપરાંત તે જ દોષોની વિશેષ શુદ્ધીકરણપૂ ક -તજનિત અવશિષ્ટ પાપાના નાશ માટે કાર્યાત્સગ રૂપ પ્રાયશ્ચિત્ત પણ કરવાનું છે. આટલું કરવા માટે આ ચાર સૂત્રોનુ' આયેાજન છે. ઇરિયાવાહિય સૂત્રથી વિરાધનાનું પ્રતિ કનણુ અને તસ્સ ઉત્તરી....સૂત્રથી દોષોના શુદ્ધીકરણપૂર્વક અવશિષ્ટ પ્રાયશ્ચિત્ત કરવા કાયાત્સગ કરવાના સ’કલ્પ. ત્યાર ખાદ કાર્યાંત્સગ કરવામાં કેટલાક આગારે(છૂટ)ની નોંધ સાથે ધ્યાનની પ્રતિજ્ઞા જણાવતુ અન્નત્થ સૂત્ર.... અને ત્યાર બાદ કાયાત્સગ માં ઉપયુક્ત બનતું અને તે પાર્યાં બાદ કૃતજ્ઞતારૂપે ખેલાતુ લોગસ્સ સૂત્ર. ઇરિયાવહિય સૂત્રનુ` જ પરિશિષ્ટ જેવું અથવા તેના અનુસ ́ધાન જેવુ. તસ્સ ઉત્તરી....સૂત્ર છે. તેના ‘તસ્સ' પદ્મથી જ આ વાતની યથાર્થતા સાબિત થઈ જાય છે. વળી તસ્સ ઉત્તરી....સૂત્રનું જ અનુસંધાન અન્નત્થ સૂત્ર છે. તસ્સ ઉત્તરી....સૂત્રના છેલ્લા બે શબ્દો—ઝામિ કાઉસગ્ગ —ના સબંધમાં જ અન્નત્થ સૂત્રનુ હુજ એકાઉસ્સગ્ગા પદ છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. આમ આ અપેક્ષાએ આ ત્રણે ય સૂત્રોને એક અખડ સૂત્ર તરીકે પણ કહી શકાય. હવે આપણે પ્રથમ ઇરિયાવહિય સૂત્રને તેની ભૂમિકાપૂર્વક વિચારીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૭ પથિકી સૂત્ર ભૂમિકા જીવમાત્ર સાથે સ્નેહ-પરિણામ એ ધર્મને પાય છે અને સાચી ધર્મક્રિયા કરવા માટે અત્યંત આવશ્યક ગુણ છે. ધર્મની ભૂમિકામાં, ધર્મના સ્વરૂપમાં અને ધર્મના ફળમાં પણ આ ગુણ એનું વિકસિત સ્વરૂપ ઉત્તરોત્તર પકડતે જાય છે. જ્યાં સુધી એક પણ જીવની અલ્પ પણ વિરાધનાનો સંતાપ ઊભો ન થાય ત્યાં સુધી ધર્મક્રિયામાં ચિત્ત–પ્રસન્નતા ઉત્પન્ન થતી નથી. જીવમાત્રના જીવન પ્રત્યે આદર હોય, કેઈના ય દુઃખ પ્રત્યે નાપસંદગી હોય તે પણ આ સંતાપ ઊભું થાય. જે સિદ્ધાન્ત આજના અંગ્રેજ ચિંતકોએ શેબે કહેવાય છે તે “રેવરન્સ ફેર લાઈફ’ જિન ધર્મને મૂળભૂત સિદ્ધાંત છે. જીવના “જીવન’નું બહુમાન એ જ આત્માના જીવનને પાયે કેઈના જીવનનું અવમાન એ એના જડ-જીવનની નિશાની. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ટ૬ મિથ્યાદિભાવથી જેનું ચિત્ત વાસિત અને સુવાસિત નથી એ બૈરાદિ ભાવમાં રહ્યો બીજાને દુઃખ આપતે કે દુઃખમાં નિમિત્ત થતું, કે દુઃખ ઇચ્છતે આત્મા સ્વયં શી રીતે સુખાદિ પામી શકાશે ? જેણે સુખ પામવું હોય તેણે કેઈને ય દુખ ન આપવું. દુઃખ આપનારે દુઃખ પામે. મેત આપનાર મત અને જીવન આપના જીવન પામે. આ “ઐયંપથિકી સૂત્ર” ઉપર જેમ વધુ વિચાર કરશું તેમ “રેવરન્સ ફેર લાઈફ”—જીવના જીવનના બહુમાનને – સન્માનને ભાવ વધુ ને વધુ જીવંત બનવા લાગશે. Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ [૧] શાસ્ત્રીય નામ: ઐય પથિકી સૂત્ર [૨] લેકપ્રસિદ્ધ નામઃ ઈરિયાવહિય સૂત્ર [3વિષય: જીવમાત્ર સાથે થએલી, ગમન-ગમન સંબંધિત વિરાધનાનું હાર્દિક પ્રતિક્રમણ ૪િ મહત્વને ફલિતાર્થ : જીવમાત્રનું સન્માન કરે...... ક્યારેક પણ તેની સૂક્ષ્મતમ માનસિક પણ હિંસા થઈ જાય તે તેની હાદિક બળતરા સાથે પ્રતિકમણ કરો. તે વિના ધર્મને વાસ્તવિક આરંભ સંભવિત નથી. ના મહત્વ પણ હાર્દિક સૂ. ૭ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ GSSSSSSSSSSSGMISSSSSSSSSSSSSSS [૫] સૂત્ર : ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઇરિયાવહિયં પડિકમામિ? ઈચ્છ. ઇચ્છામિ પડિક્કમિઉં ઈરિયાવહિયાએ, વિરહણુએ ગમણમણે પાણુક્રમણે બીયક્કમણે હરિયકમણે સા–ઊરિંગ–પણુગદગમટ્ટી-મક્કા-સંતાણું -સંકમણે SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS SIGGSSSSSSSSSSSB GSSSSા Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ જે મે જવા વિરાહિયા. એચિંદિયા, બેદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા. અભિલ્યા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવવિયા તસ્સ મિચ્છા મિ દુક્કડં. ||||||||||||||||||||||||||||||||||||રા Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ દિ ઉચ્ચાર વગેરે અંગે સૂચને (૧) ઈરિયાવહિયં પડિક્કમામિ ? આ વાક્ય પ્રશ્નરૂપે છે. માટે પ્રશ્ન કરતા હોઈએ તેમ તે બોલવું. (૨) “પાણક્કમણે વગેરે ત્રણ પદમાં સંયુક્ત “કર્ક હોવાથી તેની પૂર્વના અક્ષર ઉપર બોલતી વખતે ભાર દે. (૩) “પણગ–દગ” એમ ન બેલતાં “પણગ–દગમટ્ટી” એમ બેલિવું. કેમકે “દગમટ્ટી સાથે જ બેલવા જોઈએ. (૪) એ જ રીતે “મટ્ટીમકડા બોલીને, અટકીને પછી “સંતાણું સંકમણે એમ નહિ બલવું. પણ “દગમટ્ટી” બેલ્યા બાદ જરાક અટકીને “મકડા–સંતાણ એકસાથે બોલી પછી. સહજ અટકી “સંકમણે બોલવું. જેથી એ પદ પૂર્વના એસા, ઉરિંગ વગેરે દરેક સાથે જોડાયેલું સમજાય. (૫) ઠાણાઓ-ઠાણું સંકામિઆ...સાથે બેલવું. (૬) જીવિયાઓ વવવિયા સાથે બેસવું. (૭) તસ્ય..બોલીને જરાક અટકવું. [૭] સામાન્યાર્થ : હે ગુરુદેવ! આપની ઈચ્છા હોય તે ઈચ્છાપૂર્વક–આપ મને આજ્ઞા કરે; શું અર્યાપથિકી વિરાધના પ્રતિક્રકું? (ગુરુદેવઃ પડિકમેહ–હા.....પ્રતિક્રમે.) શિષ્યઃ ઈચ્છ–હું આપની તેવી જ આજ્ઞાને સ્વીકારું છું એટલે જ અભ્યપગમ સંપદા છે. - હવે હું અર્યાપથિકી વિરાધનાથી પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પથિકી ક્યિા-કરતાં જે વિરાધના થઈ હોય તેનાથી પ્રતિક્રમણ. ગમનાગમનના સંબંધમાં : જવા-આવવા સંબંધમાં કોઈ જીવ પર આક્રમણ થતાં કે પગ આદિ વડે પ્રાણ = વિકલેન્દ્રિયને પ્રાણ ચાંપતાં (આક્રમણ = પગ વગેરે વડે ચાંપવાની ક્રિયા) - બીજને ચાંપતા – લીલેરીને = લીલી વનસ્પતિને ચાંપતા, – સાંજથી સવાર સુધી આકાશમાંથી પડતા સૂક્ષમ - અપકાય તે એસ, પાણી, કાદવ, એને તથા કીડીઆરું, લીલી–મુગ, (સા) (ઉનિંગ) (પણગ) (દગ-મટ્ટી) કાળીઆનાં જાળાં–ચાંપતા; (મકડા) (સંતાણું) (સંકમાણે) ટૂંકમાં જે કંઈ પણ જીવોની મારા વડે વિરાધના થઈ હોય; પછી તે જીવ એકેન્દ્રિય (પૃથ્વીકાય આદિ) હેય, બેઈન્દ્રિય (શંખ વગેરે) હોય, તેઈન્દ્રિય (માંકડ વગેરે) હોય, ચઉરિન્દ્રિય (ભમરા વગેરે) હય, કે પંચેન્દ્રિય (મનુષ્ય વગેરે) હોય... હિંસાના અને વિરાધનાના પ્રકારો : મારાથી– (૧) લાતે મરાયા કે આઘાત લગાડાયા હેયઃ (અભિયા) (૨) ધૂળે ઢંકાયા કે ઉલટાયા હોય ઃ (વત્તિયા) Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ (૩) ભાય કે ભીંત સાથે ઘસાયા હાય : (લેસિયા ) : (૪) અરસપરસ શરીરા દ્વારા અફળાવાયા હોય કે એક સમૂહમાં કરાયા હોય ઃ (સૌંધાઈ) (૫) થોડાક સ્પર્શ કરાયા હોય (સંઘટ્ટિયા) (૬) પરિતાપ : દુઃખ ઉપજાવ્યુ` હોય : (પરિયાવિયા) (૭) સહેજ કચરામણ કે અંગભંગ જેવા, ખેદ પમાડાયા ાય : (કિલામિયા) (૮) બીવડાવાયા હોય : મરણુતેલ કરાયા હોય ઃ અતિશય ત્રાસ પમાડાયા હોય : (ઉદૈવિયા) (૯) એક સ્થાનેથી ખીજા સ્થાને ફેરવાયા હોય : (ડાણાએ ઠાણું સંકામિ.) (૧૦) પ્રાણથી છૂટા કરી દેવાયા હોય : (જીવિયાએ વવરેાવિયા) તે સંતુ મારું દુષ્કૃત (મે) (દુષ્કૃત) નિષ્ફળ થાઓ. (મિચ્છા) [૮] વિશેષા અને ઊહાપાહ : ઇર્યાપથિક ઇર્યા એટલે જવું, ચાલવું. તે ક્રિયાની મુખ્યતાવાળે જે પથ તે ઈર્ષ્યાપથ. તેના સંબધની જે જીવવિવિરાધના તેનુ જે પ્રતિક્રમણ તે ઐર્યાંપથિકી ક્રિયા. ટૂંકમાં જવા-આવવાની કિયા. Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ મુખ્યત્વે જવા-આવવાની ક્રિયામાં થતી હિંસાના પ્રતિકમણ એથિકી ક્રિયા કહેવાય છે. પણ ઉપલક્ષણેથી અન્ય પણ ક્રિયાઓમાં થતી વિરાધને અહીં સમજવી. એ બધી ક્રિયા કરતી વખતે થએલી જીવહિંસા રૂ૫ વિરાધનાનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત કરવામાં આવ્યું છે. જવા-આવવાની ક્રિયા તે ઠેઠ તેરમા ગુણસ્થાન સુધી હોય છે તેથી કેવળી ભગવંતેને પણ આ ક્રિયાને લીધે શાતા–વેદનીય કર્મ બંધાય છે. કેવલી સાધક નથી, સિદ્ધ છે. એમને પ્રતિક્રમણ સાધના હાય નહિ. સામાન્ય રીતે કિયા કરતાં જાણતા-અજાણતાં લાગી ગએલાં–તાજાં-નવાં કર્મોનું આ સૂત્રથી પ્રતિક્રમણ થાય છે. આ સૂત્ર મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચાએલું છે. (૧) ઈચ્છામિ (૨) ઈરિયાવહિયાએ (૩) વિરહણાએ (૪) મિચ્છા મિ દુકકડ. આમાં ઇરિયાવહિયાઓને વિસ્તાર સ્વરૂપ “ગમણા-- ગમણેથી ચિંદિયા સુધીને પાઠ છે. અને “વિરહણએના. વિસ્તારરૂપ “અભિયાથી વવવિયા સુધીને પાઠ છે. આ સૂત્રની રચના ખૂબ અદ્ભુત છે. આ અદ્દભુતતા જ્યારે નજરમાં આવે છે ત્યારે આ સૂત્ર અને તેના પ્રણેતાઓ તરફ આપણને અથાગ બહુમાન જાગી જાય છે! કેવી અદ્દભુત સૂત્ર–રચના ! Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઇરિયાવહિયાએ એટલે શુ ? ઇચ્છામિ ડિ॰' એ અશ્રુપગમસ'પદા છે. પ્રતિક્રમગુના સ્વીકાર. ઇરિયા વિરહ' એ નિમિત્ત સ'પટ્ટા છે. એમાં ઇરિયા. વિરા॰ નિમત્ત છે. આલખન વિષય છે. આને આશ્રીને પ્રતિક્રમણ, ‘ગમાગમણે’ એ આઘહેતુ સ ંપદા છે. વિરાધનામાં હેતુ ગમનાગમન છે. ‘પાણ॰....... સ’કમણે’ એ વિશેષ (ઇતર) હેતુ સ ́પદા છે. વિરાધનામાં વિશેષ હેતુ પ્રાસ ક્રમણુ ગમનાગમનના અન્વય જે મે જીવા વિરા’ સાથે છે. જેમ ‘ગમનાગનણે’ એ સામાન્ય હેતુ છે એમ પાણુમણે........એ ઇતર હેતુ છે. વિરાહણાએ એટલે શુ ? તે કેટલી ? કેવી વિરાધના ? તેના ઉત્તર અભિહયાથી દસ પદો–વવરાવિયા સુધીના−છે. જીવા એટલે કાણુ ? તેના ઉત્તર એગિક્રિયાથી પચિક્રિયા સુધીનાં પદો છે. સંક્ષેપમાં આ સૂત્રના અર્થ ઉપર નજર કરતાં એટલું તરત જણાઈ આવે છે કે અાપથિકી ક્રિયા એટલે સામાન્યથી ગમનાગમન ક્રિયામાં (ઉપલક્ષણાથી અન્ય પણ તેવી ક્રિયાઓમાં અને વિશેષથી પ્રાણી – ખીજ - વનસ્પતિ – એસ વગેરેના સંક્રમણમાં.... ― જે કઈ એકેન્દ્રિયાદિ જીવાને લાતે માર્યાં વગેરે ૧૦ ખાખતા બની હાય....(જેને તે જીવાની ૧૦ પ્રકારની વિરાધના કહેવાય ) તે બધાનું મારે મિથ્યા દુષ્કૃત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિરાધનાઓના ચાર પ્રકાર : ૧. અતિકમ? આરાધનાભંગની પ્રેરણું કરતા આત્માને તેને નિષેધ ન કરે. ૨. વ્યતિકમ ઃ વિરાધનાની સન્મુખતા. ૩. અતિચાર : વિરાધના તરફ પદાર્પણથી માંડી અંશતઃ વિરાધના સેવન ૪. અનાચાર : સંપૂર્ણ વિરાધના. આ સૂત્ર બે વિભાગમાં પણ વહેંચાયું છે. (૧) આલેચન (૨) અને પ્રતિક્રમણ સુગુરુની પાસે ઇરિયાવહિયાએથી વવવિયા સુધીને પાઠ કહેવા દ્વારા શિષ્ય પિતાના દેષનું આલેચન (નિવેદન) કરવા રૂપ પહેલા નંબરનું પ્રાયશ્ચિત્ત કરે છે. ત્યાર બાદ તરસ મિચ્છામિ દુકકર્ડ” કહીને સુગુરુ સમક્ષ તે દોષનું પ્રતિક્રમણ નામનું બીજું પ્રાયશ્ચિત્ત કરે છે. ખામેમિ: મિચ્છા મિ: વંદામિ શ્રી જિનશાસનનાં અનેક મહત્વનાં પદ અને સૂત્રોમાં આ ત્રણ પદોનું આપણું “સમાધિ મરણ” માટે ઘણું મહત્વ લાગે છે. [૧] ખામેમિ [૨] મિચ્છા મિ [૩] વંદામિ. ખામેમિ સન્વજીવે, મિચ્છા મિ દુકકડ, વંદામિ જિણે ચઉવીસં. ખામેમિ બેલતાં જ સર્વ જી સાથે ક્ષમાપના કરે. મિચ્છા મિ બેલતાં જ પોતે સેવેલા તમામ દેશેની ગહ કરી લે. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અને વંદામિ બેલતાં જ સર્વ પંચપમેષ્ઠી ભગવંતેનું શરણ સ્વીકારી લે. ખામેમિ, મિચ્છા મિ અને વંદામિ-ના આ વિસ્તૃત અર્થોને બરાબર ધ્યાનમાં લીધા બાદ આ ત્રણ પદોને પાઠ, –હેડ ફફડાવ્યા વિના–કરતા રહેવું જોઈએ. ક્યારેક જીવનની એવી કઈ જીવલેણ પળે આવી જાય ત્યારે બીજું ધર્મધ્યાન કશું ન થાય કે યાદ ન આવે ત્યારે આ ત્રણ પદે, – જેને ખૂબ પુટ અપાઈ ગયા હોય તેનું સ્મરણ ખૂબ જ લાભપ્રદ બની રહેવા પૂરો સંભવ છે. એ પદો બેલતાં જ સર્વ જી સાથે ક્ષમાપના, સ્વદેષોનું મિથ્યા-દુષ્કૃત અને ચતુદશરણ પ્રાપ્ત થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૮ ઉત્તરીકરણ સૂત્ર ભૂમિકા આ સૂત્રનું નામ ઉત્તરીકરણ સૂત્ર છે. ઉત્તરીકરણ એટલે ‘ તસ્સ ’ પદ સાથે અન્વિત ‘ ઉત્તરીકરણ ’પદ્મને અને તે પૂર્વક્તિ દોષનુ સ્મૃતિકરણ; એ કરવા દ્વારા ગુરુ પાસે જરૂરી વિશિષ્ટ આલેચના આત્માનું વિશેષ શુદ્ધિકરણા સ્મૃતિકરણ. ઇરિયા॰ સૂત્રમાં જીવરાશિ સબંધમાં થએલી હિંસા અંગે જે આલાચન અને પ્રતિક્રમણ નામનાં એ પ્રાયશ્ચિત્ત. કર્યાં હતાં તેમાં સૂક્ષ્મ દોષની શુદ્ધિ થઈ, પરંતુ સ્થૂલ દોષ અંગે આલેાચના, પ્રાયશ્ચિત્ત, વિશુદ્ધીકરણ અને વિશલ્યીકરણ કરવા દ્વારા હવે પાપકર્માંના સનાશ માટે કાર્યાત્સગ નામનું પ્રાયશ્ચિત્ત કરવા તત્પર થાય છે. કાયામાં ચાર. હેતુ–સાધન છે, અને પાપકમ-નિર્ધાતન એ એક નિમિત્ત. પ્રયાજન છે. ‘ ઉત્તરી ' વગેરે ચાર પદ્મની હેતુ~સંપદા હાઈ ઉત્તરીકરણ વગેરે ચાર પદો કાર્યાંના હેતુ-સાધન. બતાવે છે. સાધન પૂવી' હાય અને નિમિત્ત-પ્રયેાજનમૂળ ઉત્તરવતી હાય. Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મોક્ષમાર્ગ પ્રત્યે વિકાસ પામતા જીવનું આ જ લક્ષણ " છે કે તે સતત · વિશેષ શુદ્ધિ 'ના અત્યંત અથી હાય. પાપકર્માંના સંપૂર્ણ નાશ માટે વિશેષ શુદ્ધિની, જેને તીવ્ર લાલસા છે તે આત્મા જ આ સૂત્રને સાચા અર્થમાં ભણી, પામી શકે. અહીં આત્માનું સ`પૂર્ણ શુદ્ધીકરણ એ માત્ર જીવહિ'સાસ’અધિત પાપાના સબંધમાં ન બનતાં પેાતાના અન્ય દોષોનુ પણ શુદ્ધીકરણ લક્ષ્ય બની જાય છે. જીવિવરાધના અને આચાર–વિરાધના સંબધિત દાષાના વિશેષ શુદ્ધીકરણ માટે આ સૂત્રના અવતાર થયા છે એમ કહી આમ • શકાય. ( , આ સૂત્ર પૂર્વે જણાવ્યા મુજબ, ઇરિયાવહિય સૂત્રનુ જ પરિશિષ્ટ છે. તેનુ' સૂચક પદ તસ્સ ' છે. આ પદથી જ એ ય સૂત્રેની સલગ્નતા, એકાત્મતા સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ [૧] શાસ્ત્રીય નામ : ઉત્તરીકરણ સૂત્ર. [૨] લાકપ્રસિદ્ નામ: તસ્સ ઉત્તરી....સૂત્ર. [૩] વિષય : દોષોની અત્યંત વિશેષ શુદ્ધિ પામવા માટે કાર્યાત્સગ કરવાના સ’કલ્પ [૪] મહત્ત્વના ફલિતાથ : મેાક્ષાભિમુખ અનેલે આત્મા દાષાના શુદ્ધીકરણ માટે અત્યંત જાગ્રત હોય. તેથી દેષના તે સરળભાવે સ્વીકાર કરતા હોય; તેની વિશેષ શુદ્ધિ બાદ પણ કાંઈ પ્રાયશ્ચિત્ત કરવાનું જરૂરી બનતું હેાય તે કરવા માટે પણ તે તત્પર રહે. દોષાના શુદ્ધીકરણમાં જીવ'ત જાગૃતિ એ જ સાચા વિકાસની નિશાની છે. એ વિશુદ્ધિ ન નંદવાય તે માટે પાપશલ્યાનાં મૂળ ઊખેડી . નાખવાં જોઇ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ||||||||||=||||||=|||||||||||| [૫] સૂત્ર : તસ્ય ઉત્તરીકરણેણું પાયછિત્તકરણેણું વિસેહિકરણેણું વિસલ્લીકરણેણું પાવાણું કમ્માણું નિવ્વાણાએ ઠામિ કાઉસ્સગ્ગ Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ [૬] ઉચ્ચાર વગેરે અને સૂચને નથી. [૭] સામાન્યાથ: (૧) તે પૂર્વે ઈરિયામાં જે આલેચન અને પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત કર્યું તેનું “કાયેત્સર્ગ” નામના પછીના સૂત્રમાં વિશેષ (ઉત્તર) આલેચના પ્રાયશ્ચિત્ત કરવા વડે.......... અથવા : પૂર્વે જે શુદ્ધિ કરીને આત્માનું સંસ્કરણ કર્યું તેની વિશેષ (ઉત્તર) શુદ્ધિ કરવા વડે.... (૨) ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત્ત કરવા વડે......... (૩) આત્માની વિશુદ્ધિ કરવા વડે (૪) આત્માને શલ્યરહિત કરવા વડે. એ બધું કરીને પાપકર્મોને સંપૂર્ણ નાશ કરવા માટે (હવે, હું કાર્યોત્સર્ગ કરું છું, (ઠામિ = કરેમિ = કરું છું) ૮] વિશેષાથ અને ઊહાપોહ : આ સૂત્રમાં કાર્યોત્સર્ગ કરવામાં એક પ્રયજન જણાવ્યું છે અને ચાર સાધનો દર્શાવ્યાં છે. કોત્સર્ગ કરવાનું પ્રોજન (કાર્ય ) શું? ઉત્તર : પાપકર્મોને મૂળમાંથી નાશ. કાયેત્સર્ગના હેતુઓ ક્યા? ઉત્તર ઃ ઉત્તરીકરણ, પ્રાયશ્ચિત્તકરણ, વિશેધિકરણ અને વિશલ્યીકરણ. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વિશેષ શુદ્ધિ વડે, સુગુરુની પાસે મેટા દોષોનુ પ્રાયશ્ચિત્ત કરવા વડે, આત્માની વિશુદ્ધિ પામવા વડે અને શલ્યરહિત થવા વડે આ કાર્યોત્સર્ગી હું કરીશ. કેટલાક અતિચારા (દાષો) એવા હેાય છે, જેની આલેચના કે પ્રતિક્રમણ સ્વરૂપ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ જતી હાય છે. પરન્તુ કેટલાક દોષોની શુદ્ધિ માટે વિશેષ ક્રિયા પણ કરવી પડે છે. આવી ક્રિયાઓ ઉપયુ ક્ત ઉત્તરીકરણ, પ્રાયશ્રિત્તકરણ, વિશેાધિકરણ અને વિશલ્યીકરણ એ ચાર છે. આલેચનાથી આત્માને તે દેષથી પુનઃ શુદ્ધ કરવા તે ઉત્તરીકરણની ક્રિયા છે. કાર્યત્સિંગ રૂપ પ્રાયશ્ચિત્ત કરવા પૂર્વ સુગુરુની પાસે મોટા દેોષોનું પ્રાયશ્ચિત્ત કરી લેવું. ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત પહેલાં જ લઈ લે તેા જ એ સાધન હાજર ગણાય. તે પ્રાયશ્ચિત્તકરણની ક્રિયા છે. સુગુરુ પાસે તે પ્રાયશ્ચિત્ત કર્યાં બાદ આત્માને એ વિશુદ્ધ સ્થિતિમાં રાખવા અને તે માટે રાગાદિના સંકલેશ મય અશુદ્ધિ અધ્યવસાય અટકાવવા તે કાર્યોંત્સગ પૂર્વીની વિશેાધિકરણની ક્રિયા છે. અને પૂર્વ સેવેલ દોષનું દિલમાં સહેજ પણ શલ્ય ન રહે એવા આત્માને શલ્યરહિત બનાવવા કે જેથી પુનઃ અશુદ્ધિ પેદા ન થાય—વિશેષિ ન નંદવાય—તે વિસલ્લીકરણની ક્રિયા છે. આ ચારે ય સાધન દ્વારા આત્મા રહ્યાસહ્યા પાપને નાશ કરવા કાર્યાત્સગ કરવા ઉદ્યત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પાપકર્મને સર્વનાશ કરવાનું કાર્ય આ કાયેત્સર્ગનું છે. જેને પાપકર્મો, પાપવાસના ત્રાસરૂપ જણાતાં હોય તેણે તેના સંપૂર્ણ નાશ માટે સજ્જ થવું જ જોઈએ. આ નાશ માટે કાર્યોત્સર્ગ એ અત્યંત બળવાન છે. પાપકર્મોને સમૂળ નાશ કરી આપે તે કાર્યોત્સર્ગ જેણે કર હોય તેણે ઉત્તરીકરણ આદિ ચાર હેતુઓનું પહેલાં આલંબન લેવું જોઈએ. ઉત્તરીકરણ આદિ ચાર ક્રિયાઓ. કરી લેવાથી કાર્યોત્સર્ગ ખૂબ સરસ રીતે થાય છે. એવે એ કોત્સર્ગ સર્વ પાપકર્મોના સર્વનાશને સાધક બને છે. સર્વ દુઃખનું વિમોચન કરનારે થાય છે. કાર્યોત્સર્ગનું મહત્ત્વ : કાયેત્સર્ગ એટલે ધ્યાન–સાધના કરવા માટેની એક વિશિષ્ટ અવસ્થા છે. એ ઘનિયુક્તિમાં કાર્યોત્સર્ગને ત્રણ ચિકિત્સારૂપ કહીને તેનું ભારે મહત્ત્વ બતાવ્યું છે. પાપના જે ઘા (ત્રણ) પડ્યા હોય તેને રૂઝવીને–નિર્મૂળ કરવાની ક્રિયા કાયેત્સર્ગમાં પડેલી છે. ટૂંકમાં, ઘા સાફ કર્યા પછીને મલમપટ્ટો તે કાર્યોત્સર્ગ છે. શ્રી જિનશાસનમાં કાર્યોત્સર્ગનું ભારે મોટું ગૌરવ છે. છ આવશ્યકમાં એ પાંચમા આવશ્યક રૂપે બેઠવાએલ છે; તેમજ અત્યંતર તપના છ પ્રકારમાં પણ તેનું સ્થાન છે. અન્ય આર્ય-ધર્મોમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ ધારણાની ભૂમિકાવાળું ધ્યાન–ને જેવું મહત્ત્વ અપાયું છે તેવું સૂ. ૮ Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મડુત્ત્વ તેને શ્રીજિનશાસનમાં આપવામાં આવ્યું નથી. વળી એ ધ્યાન તે મુખ્યત્વે મન ઉપરના નિયત્રણરૂપ છે. જ્યારે જિનશાસનનું ધ્યાન તેા વિશિષ્ટ ભાવયુક્ત આવશ્યકાદિ ક્રિયાસ્વરૂપ છે; તે કાયેાત્સગ સહિત થાય ત્યારે તેમાં માત્ર સન નહિ; પરન્તુ વાણી અને કાયા ઉપર પણ તે તે પ્રકારની પ્રવૃત્તિથી નિયત્રણ આવે છે. આવા ધ્યાનથી પણ કાયાત્સગ જુદો છે. કાયાત્સ માં કાયાના ઉત્સર્ગ એટલે ત્યાગ [પ્રવૃત્તિયાગ] કરી દેવાને છે. ઠાણેણ” સ્થય કરી દેવાનુ છે. જેમ મલેાત્સ એટલે મળના ત્યાગ; તેમ કાયાત્સગ એટલે કાયાની ચંચળતાને [કાયાનો ત્યાગ અસ’ભવિતપ્રાયઃ છે] સંપૂર્ણ ત્યાગ. થએલા દોષોથી લાગેલા પાપકર્મની પરિપૂર્ણ શુદ્ધિ કરવા માટે મન, વચન અને કાયાના બીજા બધા ચેાગે ઉપર સંપૂર્ણ નિયત્રણ મૂકવુ અનિવાય છે. કાયાત્સ માં માત્ર નિયત લેગ॰ આદિનુ` ધ્યાન કરવાનુ હોય છે. કાયાત્સગ વડે જ તે થઈ શકે તેમ છે. કાર્યાત્સગથી ચિત્તની વિશિષ્ટ સ્થિરતા પ્રાપ્ત થાય; વાણી અને કાયા પણ તેના વ્યાપારીને ત્યાગી ચૂકેલા હોય. આવી સ્થિતિમાં જ નિયત ધ્યાન અને તેથી પાપનુ શેાધન શકય અને. કાયાત્સગ માં જેનું ધ્યાન કે ચિંતન કરવાનું હોય તે પૂર્ણ થઈ જાય અને સમય વધતા હોય તે તે વખતે અંતિમ પદના અર્થ પર સ્થિર થવુ' દા.ત, “ ચંન્દેસુ નિમ્મ લયરા” ૨૪ ભગવાનને ચદ્રથી અધિક નિલ દેખતા Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રહેવાનું, છેલ્લા પદના અભિધેય (પદાર્થ)ના ધર્મ–ધ્યાનમાં રહેવું. સૂત્ર, અર્થ, તલ્સવનું કે મૂર્તિ આદિનું આલંબન લઈને ધ્યાન કરવું તે ધર્મધ્યાન કહેવાય છે. કાત્સર્ગના બે પ્રકાર છે. અભિભવ–કોત્સર્ગ અને ચેષ્ટા-કાયેત્સર્ગ. દેવતાદિના ઉપસર્ગોને જય કરવા વડે શુભ ધ્યાનની સિદ્ધિ માટે અભિમવ– કોત્સર્ગ છે. જ્યારે ભિક્ષાચર્યાદિ બાબતમાં ચેષ્ટા–કાયેત્સગ હોય છે. સૂત્રના છેડે સૂત્રને છેલ્લે ભાગ-ડામિ કાઉસ્સગ્ગ– આવે છે. અહીં “કામિને અર્થ કરેમિ કરે એટલે “કાત્સંગ કરું છું” એ અર્થ થાય. નિકટના ભવિષ્યની ક્રિયા માટે વર્તમાન પ્રવેગ થયે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૯. આગાર-સૂત્ર ભૂમિકા વિશિષ્ટ શુદ્ધિ વડે જે કાર્યોત્સર્ગ હવે કરવાને સંકલ્પ કર્યો છે તે કાર્યોત્સર્ગ એ કાંઈ સામાન્ય બાબત નથી. તેમાં કાયાને ઉત્સર્ગ એટલે કે કાયાની અસ્થિરતાને-પ્રવૃત્તિને સંપૂર્ણ ત્યાગ કરવાનું છે. જાણે કે આત્માને અને કાયાને. કશું જ લાગતું-વળગતું નથી. કાં અહીં કાયા જ નથી અથવા તે જે કાયાને ત્યાગ ન થઈ શકતું હોય તે જાણે કે તેમાં તેની સાથે સંબંધ ધરાવતે આત્મા જ નથી. આપણી કાયા એટલે મડદું જ સમજી લે. જે મડદું ન કરે તે કાયેત્સર્ગમાં નહિ કરવાનું. જે મડદા ઉપર ડાંસ, મચ્છર બેસતાં તે ઉડાડવા, ખણવા વગેરેની ક્રિયા કરતું નથી તે. આપણે પણ તે કશું જ કરવાનું નહિ. કાયાની મમતાને–દેહના અધ્યાસને તોડી નાખી આ રીતે સ્થિર કર્યા વિના સ્થિર ધ્યાન નહિ અને તે વિના પાપકર્મને સર્વનાશ સંભવિત નથી. કાયાની આસક્તિને ત્યાગ તે ભગવાનને અંતિમ જીવનમાં ચાલુ જ છે છતાં એ કાયેત્સર્ગ કરે છે. કાયાની અસ્થિરતા-હીલચાલ છેડે છે, તેથી ધ્યાન સ્થિરતાથી થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ દેહાત્માનુ ભેદજ્ઞાન અને તેમાંથી પ્રાપ્ત થએલા દેહાધ્યાસના નાશભાવ, એ બે ય ખૂબ જ દુર્લભ છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ જ્ઞાનસારમાં આ વાત કરતાં કહ્યું છે કે, “ ક્રોડો ભવે પણ દેહાધ્યાસ તેાડવાનું કામ મુશ્કેલ છે.” જિનશાસનની કાયાત્સર્ગની આ સાધનામાં દેહાધ્યાસને અંશતઃ ત્યાગ કરી દેવાના અંશ સૌથી પ્રધાનપણે છે. પણ સબૂર ! ફરી એ વાત યાદ કરીએ કે દેહાધ્યાસની સાથે દેહપ્રવૃત્તિના ત્યાગની અત્રસ્થા એ જીવતા જીવની મડદા જેવી અવસ્થા છે. શુ' આ અવસ્થામાં આપણે ક્ષણભર પણ રહી શકીએ ખરા ? મડદું તેા હાલતુ-ચાલતું નથી; એ તે ઠીક....પણ આંખની પાંપણે ય હુલાવતું નથી, લોહીનું પરિભ્રમણ અને શ્વાસોચ્છ્વાસની ક્રિયા પણ ત્યાં થતી નથી. આ બધુ ય શુ કાચેાત્સગ માં શકય છે ? જે વાત સામાન્યતઃ આપણા હાથની જ નથી ત્યાં શું કરવું ? હવે જો આ બધુ કાર્યાત્સ માં શથ નથી તે પ્રતિજ્ઞાપૂર્વકના એ કાયોત્સના ભંગ જ કર્યાં કહેવાય ને ? શ્રી જિનશાસનમાં કોઈ પણ પ્રતિજ્ઞાના ભંગ કરવા એને અસાધારણ કોટિનું પાપ કહેવામાં આવ્યું છે. તે હવે શું કરવું ? કાયાની સપૂર્ણ નિશ્ચેષ્ટ અવસ્થામાં રહેવાની પ્રતિજ્ઞાસ્વરૂપ કાર્યાત્સગ શી રીતે કરવા ? પ્રતિજ્ઞા ‘ઠાણેણુ’ છે. સ્થિરતાથી અપાણુ કાય. વેસિરામિ' કાયાને સ્થિર રાખવાની પ્રતિજ્ઞા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આના સમાધાનરૂપે જ આ આગાર-સૂત્ર અવતાર પામે છે. કાર્યાત્સગ કરવાની વાત તસ્સ ઉત્તરી....નાં છેલ્લાં પદો–ઠામિ કાઉસગ્ગથી કર્યા બાદ તરત જ યાત્સગ શરૂ ન કરતાં વચ્ચે આ આગાર સૂત્ર આવે છે. આગાર એટલે અપવાદ અથવા છૂટ. આ સૂત્રમાં જણાવેલી ૧૬ બાબતાને કાયાત્સગમાં આગાર આપવામાં આવ્યે છે. મડદામાં આ ખાખતા નથી, છતાં તેની કાચાસમાં રજા આપવામાં આવી છે. આ આગારો રાખી લેવાથી હવે પાંપણ હાલવી કે શ્વાસાદિ ચાલવા તેથી કાયાત્સગના ભંગ થવાની શકયતા ઊભી રહેતી નથી. આ ઉપરથી એક વાત સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે હજી કદાચ——એછા સત્ત્વના કારણે-પ્રતિજ્ઞા તી વખતે એમાં છૂટ લેવી પડે તે લેવી, પરન્તુ લીધેલી પ્રતિજ્ઞાને ભાંગવી તે નહિ જ. પ્રતિજ્ઞા-ભગ એ બહુ મેાટુ પાપ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ [૧] શાસ્ત્રીય નામ ઃ આગાર-સૂત્ર [૨] લેાકપ્રસિદ્ધ નામ : અન્નત્યં સૂત્ર [૩] વિષય : કાયોત્સના ૧૬ આગા. [૪] મહત્ત્વના ફલિતાથ : (૧) મન-વચન-કાયાની સ્થિરતા કર્યા વિના વાસ્તવિક રીતે પાપકના સર્વનાશ સભવિત નથી. (૨) પ્રતિજ્ઞાના ભંગ એ ખૂબ મોટું પાપ છે. માટે લીધેલી પ્રતિજ્ઞા પ્રાણસાટે પાળવી. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર : અન્નત્થ તે ઉસસિએણું,નેસસિએણં, ખાસીએણે તો છીએણું, જભાઈએણું, ઉડુએણું, વાય-નિસર્ગો, ભમલીએ પિત્ત મુછાએ. સુહુહિં અંગ-સંચાલેહિં સુહમેહિં ખેલ-સંચાલેહિં સુહુહિં દિક્ટ્રિ-સંચાલેહિં એવભાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુ મે કાઉસ્સો SSSSSSS Sweeks agohhellowships GSSSSSS Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ક olivia Boss SET SUBSCRIBE: જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ છે તાવ કાર્ય ઠાણેણં, મોણેણું, ઝાણું, અપ્પાનું વોસિરામિ. મકાઇક પANSA jitsiiiiiiciisit: R ecipespossessages Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ [૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચઃ (૧) “અન્નત્થને બદલે “અનW” જ બોલવું. (૨) ભમલીએ પદમાં “મ” એક છે એ ધ્યાનમાં રાખવું. એટલે “ભમ્મલીએ” ન બેલિવું (૩) સુહમેહિં – પદમાં “હિ ઉપર મીંડું છે તે ભૂલવું (૪) અંગસંચાલેહિ, ખેલસંચાલેહિ અને દિદ્વિ-સંચા લેહિં–આ ત્રણેય પદોમાં છેલ્લે “હિ” છે તેમાં જે મીંડું છે તે બેલતી વખતે ચૂકવું નહિ. (૫) એ જ વાત એવભાઈએહિ –માં, “આગારેહિંમાં પણ ધ્યાનમાં રાખવી. તેમજ “એવભાઈ આગારેહિ” ન બોલતાં “એવભાઈએહિં આગારેહિં બલવું. (૬) “જાવ પર બેસીને જરાક અટકવું. ત્યાર પછી અરિહંતાણંથી “તાવ’ સુધીને પાઠ સાથે બોલ અને વળી જરાક અટકવું. અને પછી “કાય” વગેરે પાઠ બેલ. [૭] સામાન્યાર્થ: સિવાય (નીચે જણાવેલા ૧૬ આગારે સિવાય) ૧. શ્વાસ લે. ૨. નિઃશ્વાસ લે. ૩. ખાંસી આવવી. ૪. છીંક ખાવી. ૫. બગાસું ખાવું ૬. ઓડકાર આવે. ૭. વાછૂટ થવી. ૮. ચક્કર આવવા. ૯. પિત્તના પ્રકોપના કારણે બેભાન થઈ જવું.. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૧૦. સૂક્ષ્મ અંગ--સંચાર થયા કરવા. ૧૧. 27 કફ વગેરેના સંચાર થયા કરવે. ૧૨. દૃષ્ટિનું ફરકથા કરવું. ,, આ ‘વગેરે ' આગારા સિવાય મારા કાયાસ ભાંગ્યા વિનાના અને વિરાધના. વિનાના થાઓ. [ ઉપર વગેરે પદ્મ આવ્યું. તેનાથી બીજા ચાર આગાર લેવાના છે. ] ૧૩. અગ્નિ સંબધમાં આગ લાગવી કે ઉજેડી પડવી. ૧૪. પચેન્દ્રિય સબંધમાં તેની ત્યાં હત્યા થવી . કે તેની આડ પડવી. ૧૫. ચાર કે રાજાને યા આંતરખળવા-હુલ્લડના એકાએક ભય પેદા થવો. ૧૬. સર્પાદિના દૃશની સંભાવના લાગવી. જ્યાં સુધી [ જાવ ] અરિહંત ભગવાને નમસ્કાર કરવા વડે ( નમે . કાયેત્સગ હું પારુ નહિ Jain Educationa International અરિહંતાણુ એમ ખેલીને) આ ત્યાં સુધી ( તાવ) કાયાત્સગ મુદ્રાથી કાયાને [ કાણેણ ] મૌનથી ધ્યાનથી For Personal and Private Use Only વાણીને મનને. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સ્વીકારીને -મારી [ અપાયું] અસ્થિર કાયાને હું ત્યાગી દઉં છું. અર્થા-કાયાની સ્થિરતા-મૌન-ધ્યાન રાખવા વડે અસ્થિરતા અમૌન–અન્ય ધ્યાનને ત્યાગ કરું છું [૮] વિશેષાર્થ અને ઊહાપેહ: પૂર્વે જણાવ્યા મુજબ આ સૂત્ર ઈરિયાવહિય-સૂત્રનો જ પશ્ચાઈ ભાગ છે, જે “અન્નથ” એ પદથી જોડાય છે. આ સૂત્રમાં જે ૧૬ આગારો કહ્યા છે તે અપવાદની છૂટ રાખ્યા સિવાય કાયાને સંપૂર્ણ ત્યાગ કરવાને છે–અર્થાત્ છતી કાયાએ તેને મડદું બરાબર બનાવી દેવાય તેટલી તેની આસક્તિને ત્યાગીને તેની ઉપરને અધિકારભાવ છેડી દેવાને છે. ૧૬ આગારોના મુખ્ય બે ભાગ થાય. પહેલા વિભાગમાં ૧૨ આગાર આવે, જેને કાયિક વિભાગ કહેવાય. બીજા વિભાગમાં ચાર આગાર આવે; જેને આકસ્મિક વિભાગ [અકસ્માત્ બનનારી ચાર બાબતે કહેવાય. - ચાર આગાર (૧) જ્યાં કોત્સર્ગમાં આત્મા ઊભે હોય તે જ વસતિને આગ લાગી જાય તે તે ત્યાંથી ખસી જઈ શકે છે. અન્યત્ર સલામત સ્થળે જઈને અધૂર કોત્સર્ગ પૂરે કરી શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ અથવા અગ્નિની ઉજેહી શરીર ઉપર પડતી હોય તે પૂજીને ખસી શકે છે. કદાચ ખસવા છતાં ઉજેહી પડતી હોય તે કામળી ઓઢી શકે કે બેસી પણ શકે છે. પછી (ઈરિયાવ કર્યા વિના) અધૂરે કાત્સર્ગ ત્યાંથી જ શરૂ કરીને પૂરો કરી શકે છે.. જે શરીર ઉપર લાઈટની ઉજેડી પડતી હોય પણ તેની સાથે તે જ શરીરના ભાગ ઉપર ચન્દ્રનાં કિરણે ગ્ય પ્રમાણમાં પડતાં હોય તે તેનાથી તે ઉજેડી અચિત્ત થઈ જતાં દોષ રહેતું નથી. (૨) પંચેન્દ્રિય જીવની હત્યા, કાત્સગ કરનારા આત્માની સામે જ થતી હોય તે ત્યાં ઊભા રહેવામાં દયાના પરિણામોને ધક્કો લાગવાને સંભવ રહે. આ રીતે પરિણામની ધૃષ્ટતા ન થાય તે માટે ચાલુ કાર્યોત્સર્ગ જ [ જ્યાં અટક્યા ત્યાંથી જ કોત્સગમાં આગળ વધવાનું ઈરિયાવહિય પણ કરવાની જરૂર નહિ. આ વાત ૧૬ ય આગારમાં સમજી લેવી ] અન્યત્ર ખંડ વગેરેમાં ચાલ્યા જવું. અથવા કાર્યોત્સર્ગ ચાલતો હોય ત્યારે પંચેન્દ્રિય જીવની આડ પડવાની શક્યતા જણાતી હોય તે તરત સ્થાપનાજીની સાવ પાસે જઈને ઊભા રહી જવું, અને તે જ અધૂરા કાર્યોત્સર્ગ – અટક્યા ત્યાંથી જ શરૂ કરીને – પૂર્ણ કરો . (૩) રાજા કે ચોર, યા હુલ્લડખેરે કાર્યોત્સર્ગમાં રહેલી વ્યક્તિને કોઈ પ્રકારને સંભ્રમ-ભય કે પ્રાણઃ કષ્ટ . આપે તેવી શક્યતા હોય તે ત્યાંથી ખસી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કદાચ સવાલ થાય કે આવી કટીના કાળમાં છૂટ લેવામાં તે સત્વહીનતા નથી? એ કરતાં મોતને ભેટવું શું ખોટું? એને ઉત્તર એ છે કે બધાય આત્માઓનું સત્વ સરખું હોતું નથી. એટલે તેવા અલ્પ-સત્વશાળી આત્માઓ તે એ મરણઃ કસેટીમાં પાર ન પણ ઊતરે અને કદાચ ભયંકર અસમાધિમાં પણ ચડી જઈને મોત અને પરલેક બે ય બગાડે. આટલું મોટું નુકસાન કાંઈ ક્ષન્તવ્ય નથી. એટલે તેવા આત્માઓને આવા આગા રાખીને કાર્યોત્સર્ગને લાભ આપવામાં આવે છે. નહિતર તે જે આવા આગારો વિનાને જ કાર્યોત્સર્ગ કરવાનું હોય તે અલ્પ સત્ત્વવાળા કોત્સર્ગ કરી શકે જ નહિ. (૪) સર્પ વગેરે પશુઓને પ્રાણઘાતક દંશ લાગતાં કદાચ અસમાધિથી પણ મૃત્યુ થાય. તેના નિવારણ માટે - ખસી જવા વગેરેને આગાર આપવામાં આવ્યું છે. પૂર્વભવના વૈર વગેરે કારણે આવું બને તે સુસંભવિત છે. આ ૧૬ આગારોથી અન્નત્થ–એટલે કે આ ૧૬ આગા સિવાય મારે કાર્યોત્સર્ગ અલગ્ન અને અવિરાધિત • બને. ઘડે સંપૂર્ણ પણે ફૂટી જાય ત્યારે તે ભગ્ન થયે કહેવાય. પણ જે તેને કાંઠલ વગેરે એકાદ નાને અંશ જ તૂટી જાય તે તે ઘડે ખંડિત થયો કહેવાય. એમ કાર્યોત્સર્ગ સંપૂર્ણ ભાંગી જાય તે તે ભગ્ન થયે કહેવાય અને અંશતઃ ભાંગે તે વિરાધિત થયે કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ અહીં આરાધક આત્મા આવી એ ય પરિસ્થિતિની કે મારા કાયેત્સગ અલગ્ન અનિચ્છા વ્યક્ત કરતા કહે છે અને અવિરાધિત બનજો. હવે પ્રતિજ્ઞાવચન આવે છે કે જ્યાં સુધી · નમા અરિહંતાણું ' એમ પ્રગટ ખેલવા રૂપે હું કાયેત્સર્ગ ન પારું ત્યાં સુધી.... કાર્યાત્મની મુદ્રા દ્વારા (કાયાને) (વાણીને) મૌન લેવા દ્વારા અને નિયત ધ્યાન કરવા દ્વારા (મનને) મારા આત્માના મન-વચન-કાયાના અસ્થિર સ્વરૂપને “ અપ્પાણ ’ એ વાસિરામિનું કર્મ નથી પણ તેથી આ અ ન લેવાય. હું ત્યાગી દઉં છું.-ત્યાગી દઈશ. ' અહી ‘ અપાણું ’ એ ‘ કાય'નું વિશેષણ મારી કાયાને વાસિરાવુ` છું કાયાત્સગ અનેક રીતે થાય છે. નવકાર, લોગસ્સ વગેરે સૂત્રોના સ્મરણ સાથે જેમ કાયાત્સગ થઈ શકે તેમ પદાના ચિંતન સાથે પણ કાયાત્સગ થઈ શકે. પક્ષી વગેરે પ્રતિક્રમણામાં શ્રાવકો અને શ્રાવિકાઓને મુનિરાજ પક્ષીસૂત્ર ખાલે ત્યારે જે કાર્યાત્સ માં રહીને પખીસૂત્ર જ સાંભળવાનુ હાય છે; અર્થાત કાયાત્સગ મુદ્રામાં તે સૂત્રનું જ શ્રાવણુ કરવાનું હાય છે. કોઈ પણ પ્રકારનું ધર્માં ધ્યાન કાયાત્સગમાં થઈ શકે છે. કાયાત્સગની પ્રક્રિયા એ ધર્મધ્યાનને ખૂબ મદદગાર બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧ Jain Educationa International લઘુ પ્રતિક્રમણ સૂત્રોના ઝમખાનું આ ચેથુ અને છેલ્લુ' સૂત્ર. જીવમાત્રની વિરાધનાની શુદ્ધિ કરવારૂપે આલેચન અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત ઇરિયા. સૂત્રમાં કર્યું; પછી આત્માની વિશેષ શુદ્ધિ વગેરે માટેને પ્રયત્ન તસ્સ ઉત્તરી.... સૂત્રમાં વ્યક્ત કરીને વિશેષ શુદ્ધિ માટે કાયાત્સગ પ્રાયશ્ચિત્ત કરવાની. તૈયારી કરી. પછી એ કાર્યાત્સના ૧૬ આગારેનું સ્મરણ. કરાવતાં અન્નત્થ સૂત્ર દ્વારા કાર્યાત્સગની પ્રતિજ્ઞા કરી અને પછી તરત કાર્યાત્સગ શરૂ કર્યાં, આ કાચેાત્સગ માં ધ્યાન પ્રસ્તુતમાં લેગસ્સ સૂત્ર દ્વારા. પરમાત્માના નામ—કીનાદિનું કર્યું. કેમકે જીવાત્મા પેાતાના આત્માની વિશેષ શુદ્ધિ કરવા માંગે છે ત્યારે પરિપૂર્ણ નામસ્તવ સૂત્ર ભૂમિકા For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શુદ્ધિના જે સ્વામી છે એવા અરહિત દેવાની સાથે સંબધ જોડવા; તેમના નામકીન અને વિશેષતાએ સાથે એકાકાર થઈ જવું, એ જ અત્યંત ઉચિત છે. એવે! સામાન્ય નિયમ છે કે તમારે જે જોઈતુ હાય તે જેની પાસે હેાય ત્યાં જાએ....તેની વિવિધરૂપે સેવા કરો. જીવાત્માને શુદ્ધિ જોઈ એ છે માટે તેણે શુદ્ધિ-સમ્રાટ એવા તારક અરિહંતદેવાની જ પાસે જવુ ોઈ એ. ‘અશુદ્ધ’ની પાસે જવાથી શુદ્ધિ તે કયાંથી મળે ? હા....કદાચ શરીરના સાજા જેવી પુણ્યવૃદ્ધિ ત્યાં મળે પણ આ જીવાત્માને તે તેની જરૂર જ કચાં છે ? ઇરિયા॰ સૂત્રના આલેચન અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તથી પણ જેને સતેષ નથી થયે; અને તેથી જ જે પુનઃ વિશિષ્ટશુદ્ધિ માટે તલસી રહ્યો છે એવા આ આરાધક આત્માને શુદ્ધિ-વિશિષ્ટ શુદ્ધિ—થી લગીરે એજી ખપતું જ નથી, ત્યાં ખીજી કોઈ વાત જ કયાં રહી ? અસ્તુ. આમ કાચેત્સગ માં લોગસ્સ સૂત્ર દ્વારા જે તારક પરમાત્માઓનું નામકીન કરવામાં આવે છે તે પ્રાયશ્ચિત્તરૂપે વિશેષ શુદ્ધિ માટે કરવામાં આવે છે. પરમાત્માનાં નામકીનમાં પણ એ તાકાત છે કે એના ધ્યાનથી પાપાના ક્ષય થઈ જાય. હવે એ કાયાત્સગ પૂર્ણ થયા બાદ; તે પારીને આત્મા પુનઃ એ જ લેગસ્સ સૂત્રને કેમ પાઠ કરે છે ? તે આપણે જોઈ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આ સૂત્રનું નામ નામ—સ્તવ છે. નામસ્મરણ, નામેાચ્ચારણ વગેરે દ્વારા પરમાત્માઓનું કીન—સ્તવન આ સૂત્રમાં કરવામાં આવે છે માટે આ સૂત્રનું નામ નામ-સ્તવ છે. કાર્યાત્સગ કરવા દ્વારા જે આત્માએ અપાર શુદ્ધિ પ્રાપ્ત કરી, જે ઘણાં બધાં કર્યાંથી હળવા થઈ ગયા, અને આનદ કેટલા હાય એનુ' ગણિત આપણે ન માંડી શકીએ. એના અનંદ તે જે અનુભવે એ જ સમજી શકે. વળી આવું મહાન કાર્ય જે પરમાત્માના પ્રભાવે થયું એ પરમાત્માના કેટલે બધા એ ઉપકાર માને ? એનુ ય વર્ણન ન થઈ શકે. હવે આવે। આન દિવભાર બની ગએલા અને ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા અદા કરવા ઝંખતા આત્મા કાયાત્સગ પારીને શું કરે ? શ્રીજિનશાસનને પામેલા આત્માને આનંદની અભિવ્યક્તિ અને પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા અદા કરવાનું ઉત્તમ સાધન છે-પરમાત્માની ભક્તિ. શાસનના ભક્ત આત્મા ધન કમાય તે જિનભક્તિમાં વાપરે; વ્યાવહારિક કોઈ પ્રસંગ એને ઘેર ઉજવાય તે ત્યાં જિનભક્તિનું આયેાજન કરી દે. એનું અંતર એક જ નાદ રટતુ હાય, “ જિને ભકિત, જિને ભક્તિ, જિને ભક્તિ ને દિને સદા મેસ્તુ, સદા મેડતુ, સદા મેઽસ્તુ ભવે ભવે. ” Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ આથી જ વિશિષ્ટ શુદ્ધિ પામતે આત્મા કયેત્સર્ગ પાર્યા બાદ જિનભક્તિરૂપ પરમાત્માનું નામ-કીર્તન કરવા લાગે છે. એ નામકીર્તન લેગસ સૂત્રનું આલંબન લઈને કરે છે. આમ શુદ્ધિ માટે કાર્યોત્સર્ગમાં લેગસ્સ દ્વારા નામકીર્તન કર્યા બાદ આનંદ-ઉલ્લાસ અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ માટે કાર્યોત્સર્ગ પાર્યા બાદ-પુનઃ તે જ લેગસ્સ દ્વારા નામકીર્તન ફરમાવવામાં આવ્યું તે ખૂબ જ યથાર્થ છે; ખૂબ જ સમુચિત છે. ટૂંકમાં, લેગસ્સને બે વાર પાઠ કરવામાં આવે છે પણ તે પાઠનાં કારણે જુદાં જુદાં છે. એક વાર શુદ્ધિ પામવાને હેતુ. બીજી વાર ઉલ્લસિત ભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાને હેતુ Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તેમનુ [૧] શાસ્ત્રીય નામ ઃ નામસ્તવ સૂત્ર [૨] લાકપ્રસિદ્ધ નામ : લેગસ સૂત્ર [૩] વિષય : પરમાત્માઓના નામ – સ્મરણુરૂપે સ્તવન કી ન. [૪] મહત્ત્વને ફલિતાથ : શુદ્ધિ માટે શુદ્ધને ભજો; શુદ્ધ પાસેથી મળતા અનન્ય લાભના ઉપકાર ન ભૂલે, એમના પ્રત્યે કૃતજ્ઞતા અદા કરે. પરમાત્માનુ નામકીન એ જ આપણું જીવન....શુદ્ધિ ત્યાંથી મળે., આનંદ પણ ત્યાં જ મળે, એમની પ્રત્યે કૃતજ્ઞતા ત્યાં જ મન-વચન અપવાથી અન્ના થાય. સિદ્ધિ તેજ સિદ્ધભગવ’તે આપે. સાધનાના અંગારાઓ સાથે ખેલ ખેલીને કર્માં ઉપર પરિપૂર્ણ વિજય મેળવવાની વાત સાંભળતાં ય જેનાં ગાત્રો કપી ઊઠે છે એવા આપણા આત્માને કર્યાં ઉપર પરિપૂર્ણ વિજય હાંસલ કરવા માટે પરમાત્મતત્ત્વના શરણે ગયા વિના બીજો કોઈ સરળ ઉપાય જ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ 米米米米米米米米米 [૫] સૂત્ર : BBBBB લાગસ ઉજ્જોઅગરે, ધમ્મતિથયરે, જિણે; અરિહંતે કિત્તઈમ્સ, ચવીસંપિ કેવલી ~૧ ઉસભજિઅં ચ વઢે સંભવમભિણું ણું ચ સુમાઁ ચ. પઉમહું સુપાસ, જિષ્ણુ ચ ચંપ્પહુ વદે સુવિહિં ચ પુષ્પદંત સીઅલ—સિજ્જસ વાસુપુજ્જુ ચ, વિમલમણૅત ચ જિ ધમ્મ સતિ ચ દામિ Jain Educationa International -- SKI 米米米米米米米米米米米米米米米米米米米米米米米 For Personal and Private Use Only २ Page #139 -------------------------------------------------------------------------- ________________ 米米米米米米米米米米米米米米米米米米米米米 ૐશું અર્ ચ મલ્લિ વન્દે મુસુિવ્વયં મિજિણ ચ વદામિ રિનેમિ પાસ તહવદ્ધમાણું ચ -૪ એવ મએ અભિથુઆ વિહુય-ય-મલા પહીણ–જર મરા. ચવીસ પિ જિવરા, તિત્વયા મે પસી તુ ૫ કિત્તિય–વદિય—મહિઆ, જે એ લાસ્સ ઉત્તમા સિદ્ધા આરુગ-માહિલાભ સમાહિવરમુત્તમં કિંતુ ચ દેસુ નિમ્મલયા આઇસ્ચેસુ અહિંય પયાસયરા સાગરવરગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ 米米米米米米米米米米米米米米米米米米粉 Jain Educationa International -} For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ .૧૩૫ [૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે સૂચને ? (૧) આ સૂત્રમાં બીજી, ત્રીજી અને ચેથી ગાથામાં ઘણું અનુસ્વારે આવે છે, તે બધા બરોબર બેલાવા જોઈએ. (૨) પદ્મપ્રભ અને ચન્દ્રપ્રભ એ જ સાચાં નામે છે. કેટલાક પદ્મપ્રભુ અને ચન્દ્રપ્રભુ બેલે છે તે બરાબર નથી. (૩) આ સૂત્રમાં આ અવસર્પિણી કાળના આ ભરતક્ષેત્રના ૨૪ તીર્થકરદેવને નાલેખ છે. તેમાં માત્ર સુવિધિનાથ સ્વામીજીનાં બે નામ આપવામાં આવ્યાં છે, સુવિધિનાથ અને પુષ્પદંત; કેમ કે ગાથામાં ૮ ભગવાનના નામ બરાબર ગોઠવાઈ રહે. (૪) દરેક ૭ ભગવંતના નામ બાદ “જિણું” પદ. આવે છે તે સૂચક છે; તેનું રહસ્ય આ લાગે છે કે ૩ાા વર્તુલથી ઈષ્ટમંત્રનું વેસ્ટન થાય છે. ૧-૧ વર્તલ પર ૭ નામને છેડે “જિણું” આવે છે. (૫) બીજી, ત્રીજી અને એથી ગાથામાં અગીઆર વખત “ચ” આવે છે તેમાં એક જ “ચ” [ સુવિહિં ચા પુષ્કૃદંત”—અહીને “ચ” ને અર્થ અથવા થાય છે, બાકીના બધા “ચને અર્થ અને થાય છે. આ સૂત્ર શાશ્વત છે એમ સાંભળવા મળ્યું છે, માત્ર તેમાં આપેલા જિનેશ્વરદેવેનાં નામ બદલાય છે. [૭] સામાન્યાર્થ : કેવળજ્ઞાનરૂપી દીપકથી પંચાસ્તિકાય–સ્વરૂપ લેકને. Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રકાશ કરવાની સ્વભાવવાળા; વિશિષ્ટ અતિશયેવાળી અનુપમ વાણી વડે ધર્મતીર્થનું સ્થાપન કરવાના સ્વભાવવાળા, રાગાદિ શત્રુઓને જીતનારા અને કેવલજ્ઞાન પામેલા વીસે તીર્થકરને પણ (અથતુ અન્ય અનંત તીર્થંકરદેવની સાથે) હું નામેચ્ચારણપૂર્વક સ્તવીશ. -૧ અષભદેવને અને અજિતનાથને હું વંદુ છું. સંભવનાથને, અભિનન્દન સ્વામીને, અને સુમતિનાથને, પદ્મપ્રભ સ્વામીજીને, સુપાર્શ્વજિનને અને ચન્દ્રપ્રભસ્વામીજીને હું વંદુ છું. – | સુવિધિનાથ કે જેમનું બીજું નામ પુષ્પદન્ત સ્વામી છે તેમને, શીલનાથને, શ્રેયાંસનાથને અને વાસુપૂજ્ય સ્વામીને, વિમલનાથને અને અનન્તનાથ જિનને, ધર્મનાથને અને શાંતિનાથને હું વંદન કરું છું. -૩ કુન્થનાથને અને અરનાથને, (તથા) મલ્લિનાથને હું વંદુ છું. મુનિસુવ્રત સ્વામીને અને નમિનાથ જિનને હું વંદું છું. તે જ રીતે અરિષ્ટનેમિને, પાર્શ્વનાથને અને વર્ધમાનસ્વામીને (હું વંદન કરું છું) –૪ એ પ્રમાણે મારા વડે સ્તુતિ કરાએલા જેમણે વર્તન માનમાં બંધાતાં અને ભૂતકાળમાં બંધાએલાં કર્મો અથવા જેમણે કર્મ રજ અને મેહના મેલ દૂર કર્યા છે, અને જેમનાં જરામરણ સંપૂર્ણ રીતે નષ્ટ થએલાં છે એવા વીસે તીર્થંકરદેવો પણ (અર્થાત્ અન્ય અનંત તીર્થંકરદેવે સહિત Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ૨૪ તીર્થંકરદેવા) મારી ઉપર પ્રસન્ન થાઓ. (પ્રસાદ કરે, કૃપા કરો.) પેાતપેાતાના નામથી (મારા વડે) સ્તવાએલા, મનવચન-કાયા વડે વંદાએલા અને પુષ્પ આદિથી પૂજાએલા, લોકમાં વિદ્યાસિદ્ધ આદિ કરતાં શ્રેષ્ઠ સિદ્ધ છે, (અથવા જે સુર-અસુર આદિ ૫ લોકોને પ્રત્યક્ષ છે, લેાકમાં ઉત્તમ છે અને કૃતકૃત્ય થએલા છે) તે (શ્રી તીથ કરદેવા) મને ભાવઆરાગ્ય (સિદ્ધપણું) પ્રાપ્ત કરવા માટે સમાધિથી શ્રેષ્ઠ અને ઉત્તમ એવા એધિલાલ (અહીં અને જન્માંતરે જિનધની પુનઃ પુનઃ આરાધના) આપે। (અથવા ભાવ-આરોગ્ય માટે આધિલાભ અને ઉત્તમ ભાવ--સમાધિ આપે!) -૬ ચન્દ્રો કરતાં પણ વધુ નિળ, સૂર્યાં કરતાં પણ વધુ પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ ગંભીર અને કૃતકૃત્ય થએલા તે શ્રી તીર્થંકર ભગવંતા મને સિદ્ધિપદ (મેાક્ષ) આપે. -૭ [૮] વિશેષાર્થ અને ઊહાપોહ : (૧) ધર્મતીર્થ : દુર્ગાતિમાં પડતાં જન્તુને જે ધારી રાખે -બચાવે-તે ધમ કહેવાય. આવા ધર્મીસ્વરૂપ ભવાતી ને ધર્માંતી કહેવાય. (૨) ચવીસંપિ : આ પાઠ બે વખત આવે છે. બન્ને સ્થળે જે પિ’—અપિ પદ્મ છે તેનાથી નિદ્રિષ્ટ ૨૪ તીર્થંકરદેવા સિવાયના તમામ ભરત અરવત અને મહાવિદેહના અતીત અને વ માન સતી કરદેવાનો સંગ્રહ કરવાના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ (૩) રજ અને મળ : અનિકાચિત આંધેલા કર્માં રજ કહેવાય; અને નિકાચિત માંધેલા કર્યાં તે મળ કહેવાય. આવી પણ રજ અને મળની વ્યાખ્યા છે. (૪) · તિત્શયરામે પસીય’તુ” : આ સમગ્ર લેગસ્ટસૂત્રનું કદાચ સર્વોત્કૃષ્ટ પ્રાથના-વાકય હોઈ શકે. આ, જિનેશ્વરદેવા ! મારી ઉપર—આ અભાગી ઉપરઆપ કૃપા કરો ! પ્રસન્ન થાઓ. પરદેશમાં અનેલી સત્યઘટનામાં-પાદરીના પ્રસંગમાં જે oh ! God save me મન્ત્રવાકચવાળી વાત આવે છે તે મન્ત્રવાકય જાણે આબેહૂબ આ પદ્મનુ' અંગ્રેજી ભાષાન્તર છે. આ પાઠની રાજ એક માળા ભાવપૂર્વક જપે તે કેવું સુંદર ! સઘળા જિનભક્તો સવાલ : તીર્થંકરદેવ તા રાગ, દ્વેષથી સર્વથા મુક્ત હાય છે. હવે જો તેમનામાં રાગ જ નથી તે તેએ આપણી ઉપર કદાપિ પ્રસન્ન થવાના જ નથી. તેા પછી આવી પ્રાર્થના શા માટે કરવી જોઈ એ ? ઉત્તર : તમારી વાત સાચી છે. પણ તે તીથ‘કરદેવે અગ્નિ જેવા છે. શિયાળામાં અગ્નિ પાસે વિધિપૂર્વક જનારાની ટાઢ ઊડે છે. અગ્નિ તે કાંઈ ઇચ્છતા નથી કે “હું તે વ્યક્તિની ટાઢ ઉઠાડું ! ” પણુ છતાં તેને પ્રભાવ છે કે તેની પાસે જનાર વ્યક્તિની ટાઢ ઊડે તો છે જ; અને Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ તેથી તે વ્યક્તિ પણ એમ કહે છે કે, “ટાઢ બહુ લાગતી. હતી પણ અગ્નિએ મારી ટાઢ ઉડાડી.” બરોબર આ જ રીતે પ્રસ્તુત વાત સમજવી. પરમાત્માની પાસે પ્રસાદ-કૃપા–માગનારને પરમાત્મા . ભલે કૃપા આપતા નથી, છતાં પરમાત્માને પ્રભાવ છે કે એમનું આવું શરણ સ્વીકારનાર વ્યક્તિને આ શરણાગતિના સમર્પિતભાવમાં રહ્યો એવા પ્રકારને કર્મોને ક્ષપશમાદિ થાય છે કે તેની તેને અચૂક લાભ થાય છે, અને તેથી તે. આત્મા એમ જ કહે છે કે, “પરમાત્માની કૃપા માગી; અને પરમાત્માની કૃપા મારી ઉપર ઊતરી, એથી મને આટલા લાભ થયા!” વસ્તુતઃ તે વીતરાગ એવા પરમાત્માની કૃપા ઊતરવાને કેઈ સવાલ જ ઉપસ્થિત થતું નથી; અન્યથા જેની કૃપા ઊતરે એની ખફગી ઊતરે જ, એ ન્યાયે પ્રભુ જે ભક્તો ઉપર રાગ કરત તે જિનધર્મના શત્રુઓ તરફ રોષ પણ કરત જ. પરન્તુ જ્યારે તેઓ રેષ કરતા કદી જણાયા નથી. ત્યાર રાગ પણ કરતા નથી એ નિશ્ચિત થાય છે. છતાં તેમના પ્રભાવનાં જે ફળે છે તેમની ભક્તિના ભાવથી ભાવુક આત્માને મળે છે. એટલે તેમાં “આરાધ્ય” તરીકેનું આલંબન. પરમાત્મા બનવાથી “પરમાત્માએ જ કૃપા ઉતારીને તે લાભ આપે” એમ ભક્ત જરૂર કહી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સવાલ : હવે જે વીતરાગ પ્રસાદ કરતા જ નથી છતાં એમ કહેવું કે, “મારી ઉપર ભગવાનને પ્રસાદ ઊતર્યો !” અથવા તે “હે ભગવંત મારી ઉપર પ્રસાદ કરે.”ઈત્યાદિ - વાક્યો નિરર્થક અને મૃષાવાદ સ્વરૂપ જ શું ન કહેવાય ? ઉત્તર : ના.આ પ્રાર્થનાવાક્ય નથી પણ વસ્તુતઃ સ્તુતિવાક્ય છે. આવી સ્તુતિ સ્વરૂપ યાચનાઓને યાચની ભાષા કહેવાય છે. આ અસત્યામૃષા ભાષા કહેવાય. તે સત્ય પણ નથી તેમ અસત્ય પણ નથી. પણ આ ભક્તિવાકય છે. અથવા આ આશંસાવાક્ય છે. ભક્ત પ્રાર્થનાના રૂપમાં પિતાના દિલની આશંસા વ્યક્ત કરે છે કે “મારે ભગવાનને પ્રસાદ અર્થાત્ અચિંત્ય પ્રભાવ મારે જોઈએ છે.” સવાલ : ભગવાનને પ્રભાવ ઇચ્છવાની શી જરૂર ? "પિતે સુકૃત કરે અને લાભ થાય ત્યાં પ્રભાવ વિના શું અટકે છે? ઉત્તર : સાચે ભક્ત સુકૃતમાં અને એથી થતા લાભમાં પોતાની હોશિયારી કારણભૂત નથી માનતે પરંતુ ભગવાનના અચિંત્ય પ્રભાવને જ અસાધારણ કારણભૂત માને છે કેમ કે એ સમજે છે સ્તુતિદર્શનાદિ સુકૃત અરિહંતના જ હોય અને દાનાદિ સુકૃત અરિહંતને કહેલા માટે જ કરાતા હોય તે જ એવા ઊંચા લાભ એ આપે છે. એમાં મુખ્ય પ્રભાવ અરિહંતને સિદ્ધ થયે તેથી એ પ્રભાવની આશંસા ભક્ત કરે એ સહજ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ દિ આ જ સૂત્રમાં આગળ ઉપર પણ · સમાહિવરમુત્તમ તુ’ પાઠ આવે છે તેમાં પણ “ હે ભગવંત મને....આપે!” એવી યાચની અસત્યામૃષા ભાષા અથવા આશ`સાની ભાષા આ રીતે જ સમજી લેવી. સવાલ : આવી માગણી-આશ'સા–કરવી તે નિયાણું (નિદાન) ન કહેવાય ? નિયાણું કરવાના તો સ્પષ્ટ નિષેધ છે ! ઉત્તર : જે યાચના-આશ’સા—મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભચૈાગસ્વરૂપ અશુભ કર્મબંધના ચાર. હેતુમાંના એક પણ હેતુથી થતી હાય તેને નિયાણું કહેવાય. અહી' તેમ નથી માટે નિયાણાના દોષ લાગતા નથી. સવાલ : જેનામાં રાગાદિ નથી તેનામાં આપણને સુખાદિ કે સ્વર્ગાદિ આપવાની તાકાત છે એ શી રીતે ત સંગત થાય? ઉત્તર : કહ્યું છે કે વીતરાગોડપ્ય દેવા, ધ્યાયમાન મુમુક્ષુભિઃ, સ્વર્ગાપવ લદઃ, શક્તિસ્તસ્ય હિ તાદશી. આ દેવાધિદેવ સર્વથા રાગદિ વિનાના છે છતાં તે સુમુક્ષુ આત્માઓ વડે ધ્યાનના વિષય અનતા સ્વગ અને માક્ષના ફળ આપે છે. રે ! એમની એ શક્તિ જ એવી છે.. એ એમના એવા પ્રભાવ-સ્વભાવ જ છે. પ્રભાષને સ્વભાવને વળી તક શા ? Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ %ાન્ત જ જ છે ને ઉ આ અગ્નિનું જ દષ્ટાન્ત જુઓ ને? એય સાપેક્ષ રીતે વીતરાગ જ છે ને ? છતાં એના શરણાગતની એ ટાઢ ઉડાડે જ છે ને? એ એવું નથી ઈચ્છતે તે ય.. એની શક્તિ જ કોઈ એવા પ્રકારની છે એમ કહ્યા તે સિવાય બીજું કયું સમાધાન આપી શકાશે? (૫) આ સૂત્રમાં ખૂબ અર્થગંભીર પદ તરીકે “આરુગબહિલાભ સમાણિવર ઉત્તમ દિંતુ” પાઠ કહી શકાય. - અહી ભારે અર્થઘનતા છે. મુમુક્ષુ આત્મા જાણે કે ગદ્ગદ્ હૈયે પરમાત્માને કહે છે કે મને સિદ્ધપદના પ્રાગટ્ય વિના બીજું કશું ખપતું નથી. સંસારમાં રખડપટ્ટી કરવી એ તે મારા આત્માની રેગિષ્ઠ અવસ્થા છે. એ પ્રભુ! મને મારા આત્માનું આરોગ્ય-સિદ્ધપદ-વભાવદશા આપે.” આટલું કહ્યા બાદ જાણે કે મુમુક્ષુ સ્વયં વિચારમાં પડી જાય છે કે “આ ને આ જ ભવમાં તે આરેગ્ય શી રીતે મળી જશે ? તે માટે તે હજી જન્મ કરવા પડશે ને ?” આના સમાધાનમાં એ મુમુક્ષુ આત્મા અહીં અને જન્માંતરમાં વારંવાર જિનધર્મની પ્રાપ્તિના લાભ અર્થાત્ જિનધર્મની આરાધના સ્વરૂપ બેધિલાભની યાચના કરે છે. તે કહે છે - : એ દેવ! એ આરોગ્ય માટે મને બોધિલાભ આપે. - અર્થાત્ સિદ્ધપદની પ્રાપ્તિ હાંસલ કરવા માટે મને અહીં - અને જન્માંતરમાં વારંવાર જિનધર્મની જ આરાધના . પ્રાપ્ત થાઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શું કમાલ કરી છે. સૂત્રકાર પરમષિએ ? મુમુક્ષુની મુમુક્ષુતાને પદાર્થ આ રીતે ખુલ્લે કરીને? હજી અહીં વાત અટક્તી નથી. મુમુક્ષુ વિચારે છે કે, એ જિનધર્મની આરાધનાવાળાં જીવનમાં સમાધિ નહિ રહે તે ? રેગાદિથી અસમાધિઓ જાગશે તે? આ કારણે એ ધિલાભ (જિનધર્મની જન્માંતરોમાં આરાધના) પણ સમાધિથી શ્રેષ્ઠ બની ગએલે-માગે છે. “સમાહિવર ઉત્તમ આરુગ્ગબેહિલાભ રિંતુ” એમ કહે છે. અર્થાત્ સમાધિથી શ્રેષ્ઠ બની ગએલે અને સર્વોત્તમ કેટિને–સિદ્ધ પદના પ્રાગટય માટે ધિલાભઅહીં અને જન્માંતરે જિનધર્મની પ્રાપ્તિને લાભ અર્થાત આરાધના પુનઃ પુનઃ મને આપે; એ મારા દેવ! સિદ્ધત્વ પ્રાપ્તિની કેવી અગનભૂખ જાગી હોય એ આત્માની કે જ્યારે તે આવી રીતે, ગગભાવે પ્રભુ પાસે યાચની ભાષામાં નિવેદન કરે ! (૬) “ચંદે નિમ્મલયરા” અને “આઈચ્છેસુ અહિય પિયાસયરા” આ બે વિશેષણ-વાક્યોમાં “ચન્દ્રોથી” અને સૂર્યોથી” એમ કહીને ઘણા ચન્દ્ર અને ઘણા સૂર્યોની જે વાત કરી છે તે જિનમત પ્રમાણે છે. જિનમત પ્રમાણે જબૂદ્વીપમાં જ બે સૂર્ય અને બે ચન્દ્ર છે. ત્યાર બાદ તે સંખ્યા ઉત્તરોત્તર દ્વિીપસમુદ્રોમાં વધતી જાય છે. દા. ત., લવણસમુદ્રમાં ૪-૪, ધાતકીખંડમાં ૧૨-૧૨, કાલેદધિ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમુદ્રમાં ૪૨-૪ર, પુષ્કરદ્વીપમાં ૧૪૪–૧૪૪.ઇત્યાદિ. આગળને આંક કાઢવા પૂર્વનાને ૩ ગુણા કરી એમાં પૂર્વના બધાને આંક ઉમેરે કાલેદધિથી આ ગણિત ચાલુ થાય છે. (૭) સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ અહીં “સિદ્ધા” પદથી સિદ્ધ ભગવંત થએલા એવા તીર્થકર ભગવંતે એમ સમજવું. અહીં પણ પુનઃ એ જ સિદ્ધપદની પ્રાપ્તિની તરફડીઆ મારતી કાતીલ તાલાવેલીને વ્યક્ત કરવામાં આવી છે. જેને જન્મ જ અત્યંત ક્રૂડો લાગી જાય; “બધા દુઃખ અને પાપની ખરાબીઓનું મૂળ જન્મ છે” એ વાત. હાડોહાડ જચી જાય પછી અજન્મા બનાવી દેનાર સિદ્ધપદના પ્રાગટય વિના બીજું સહેજ પણ ઓછું એને ખપે. જ શેનું ? Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજીનાં પ્રકાશના આ ખા સેટ પર ઘરમાં આજે જ વસાવી લે બાળકે કિશોરી, બહેન, માટેરાંઓ સહુને પ્રિય સાહિત્ય - આજ સુધી આ પુસ્તકમાં સેંકડો યુવાનોના અને બહેનાના જીવન-પરિવર્તન કર્યા છે. આપના ઘરમાં આ સેટ પડયા હશે કયારેક કોઈકનું પણ જીવન પ્રકાશ.... પ્રકાશ....ની બૂમો પાડતું અંધકારમાંથી સદા માટે છૂટકારો પામી જશે. નાનકડુ” મૂલ્ય અને જીવન-પરિવતનના 5 મુલ્ય લાભ આર્યાવર્તની મોક્ષપ્રધાન સંસ્કૃતિની જાત ઘર ઘરમાં પ્રગટાવવા મથતું માસિક . * * * * * ચિન્તક : મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી સંપાદક : સહ સંપાદક ; હસમુખ સી. શાહ યોગેશ મ. શાહ આજે જ ગ્રાહુક ના. ત્રિવાર્ષિક લવાજમ રૂ. 20-00 આજીવન સભ્ય રૂ. 100 મૂલ્ય : 3-00 આવરણ: ન્યુ સીટી પ્રેસ, અમદાવાદ.