SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ સર્વ ક્ષેત્રના, સ કાળના સ આચાર્યાંને નમસ્કાર કરું છું. ઉપાધ્યાયાને ?? "" 27 ?? 17 » સાધુઓને 97 ,, 27 ,, 77 આ પાંચને કરેલે! નમસ્કાર ઃ સર્વાં પાપ (પાપસ્થાનકે અને વાસનાઓ)ના નાશ કરનાર છે. અને સર્વમંગલામાં તે પ્રથમ મગલ છે. Jain Educationa International 97 [૮] વિશેષ-અવિચારણા અને ઊહાપેાહ : નમસ્કાર કાને ? જગતમાં જેએ સર્વોત્કૃષ્ટ ગુણગિરમા ધરાવે છે તે પાંચ જ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. વિશેષાવશ્યકાદિ ગ્રન્થમાં આ પાંચેયને ક્રમશઃ વિશિષ્ટ ગુણ આ પ્રમાણે જણાવ્યેા છે. અરિહંત : મા દેશકતા સિદ્ધ : અવિનાશી જ્ઞાન-સુખાદિમુક્તતા આચાર્ય : આચારપાલકતા-પ્રચારકતા ઉપાધ્યાય : વિનય : સમીપ આવેલાને અધ્યાપન સાધુ : સાધકતા ને સાધનામાર્ગે પરસ્પર સહાયકતા. અનંત ગુણાના ધારક આ પાંચ જ. જગતમાં ભવ્ય જીવાને આરાધ્ય પરમેષ્ઠી છે. પરમેષ્ઠી = પરમપદે તિપ્રતિ (રહેલા છે) આપણા માટે આ પરમેષ્ઠી જ પરમ ઇષ્ટ છે. ઇષ્ટ અને પરમ-ઇષ્ટ વચ્ચેના ભેદ ઈષ્ટ અને પરમ-ઇષ્ટમાં મેટ કરક છે. જગતની જે For Personal and Private Use Only ** www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy