SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ થતી ભોગસામગ્રીરૂપ ચિનગારી તે આત્મામાં કશું જ અનિષ્ટ સરજી શકતી નથી. ' આ વિચાર જેટલી સારી રીતે અંતરમાં જચી જશે . તેટલી સારી રીતે નમસ્કાર-મન્ત્ર ઉપર બહુમાન વૃદ્ધિ પામતુ જશે. તે વખતે પેલી પંક્તિના અર્થ સ્પષ્ટ થઈ જશે, જસ્સ મળે નવકારો, સ'સારે। તસ્સ કિ કુણુઈ.’ નવકાર તે છે, ટહુકાર; મારલાને...ચિત્તરૂપી ચ'દનના વનમાં અાદ્રિ કાળથી પડેલી વાસનાએ રૂપી નાગણેા હવે કેટલે સમય ત્યાં ટકી શકે ? એકલા તિરસ્કારથી તે નાગણે જનાર નથી, ટહુકાર તા જોઈ શે જ, નવકારના ! અહી એક વાત સમજી રાખવી કે શ્રીનમસ્કાર મન્ત્રની આરાધનામાત્રથી સીધા સર્વ પાપક્ષય થતુ નથી, પણ સમ્યગ્ દનાદિ રત્નત્રયીની પ્રાપ્તિ દ્વારા થાય છે. કદાચ કક આત્માને બાહ્યતઃ રત્નત્રયીની પ્રાપ્તિ ન થઈ હોય તેા ય નિશ્ચયતઃ—ભાવતઃ—તે તે પ્રાપ્તિ થાય જ, અને તે પછી જ સ`ક ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત થાય. આવુ સ્પષ્ટ કરવાનું કારણ એટલું જ કે નવકારની જપ-ભક્તિના અતિરેકમાં રત્નત્રયી પ્રતિ ઉપેક્ષાવૃત્તિની જે શકચતા છે તે તરફ સાવધાની જળવાઈ રહે. આઠમા-નવમા પદના અ આ બે પદોની એક સ'પદ્મા થાય છે માટે તે એ ય પદેશના અથ સાથે કરવાના છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy