SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મણુ ખાજરા ય નકામેા જ થઈ જાય ને? ખેડૂતે ઘડેલા મનસૂબાએ – ‘ આ વર્ષે પાક સારો છે તે છે.કરા-છેકરીઓને પરણાવી દઇશું; દેવું છે તેા પતાવી દઈશું; બીજા વ્યાવહારિક કામે। પણ પતાવી દઈ શુ.’ એ બધા ય એક જ ધડાકે તીડ, માવઠું કે હીમ પડવાના કારણે ફેઇલ્યુાર ’ બની જાય. જેના દ્વારા અનેક મુશ્કેલીઓનું નિવારણ કરવાની ઇચ્છા હતી એ જ અનાજના પાક સાફ થઈ ગયા. < ધર્મની બાબતમાં પણ આવું જ કાંક નથી બનતુ ને ? આપણે અનંતાકાળથી રખડીએ છીએ અને આ જીવનમાં એવા ધ કરી લેવાની ઇચ્છા છે કે અનંતા કાળની આપણી રઝળપાટ દૂર થઈ જાય; લાખાનાં દાન દેવાઈ જાય; સિનેમાના ભયકર યુગમાં પણ શીલધ પળાઈ જાય; હાટલના જમાનામાં તપધર્મનું સુંદર આરાધન થઈ જાય; સ રીતે આપણુ માનવજીવન સુંદર મજાનું બની જાય. ', પણ....ભલાભલા રૂસ્તમેાનાં ય જ્યાં પતન થઈ જાય એવી શકયતાઓથી ભરેલા આ અવસર્પિણીકાળ છે. આવા કાળમાં આવી દાન શીલાદિની ઉત્તમ આરાધના એ સાળ આની નહિ; પરંતુ વીસ આની પાક જેવુ ફળ કહેવાય પર`તુ એવા પાક ઉપર કોક હીમ પડ્યું છે: માવઠું થયુ' છે એટલે જે પાક દ્વારા ( આરાધના રૂપી ) અનાદિની પાપવાસનાઓને નાશ કરવાના હતા તે પાકના જ નાશ થઈ ચૂકયો છે. આટઆટલા ધમ કરવા છતાં આપણા સંસાર ચાલ્યા જ કર્યાં છે અને હજી કોણ જાણે એટલે ય ચાલ્યા કરશે ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy