SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ આ ઉપરથી સમજાશે કે આ પદ અત્યંત ગૌરવવંતુ હિવા સાથે ભારે જવાબદારીઓ અને જોખમદારીઓથી ભરપૂર છે. અગ્ય આત્મા એ પદ ઉપર આરૂઢ થાય તે સ્વપર–અનેક આત્માઓનું ભયંકર અહિત થઈ જાય. ચેથા પદનું અર્થચિંતન સર્વ ક્ષેત્રના, સર્વ કાળના સર્વ ઉપાધ્યાય ભગવતેને મારે નમસ્કાર થાઓ. ઉપાધ્યાય એટલે સર્વજ્ઞ-પ્રતિપાદિત શાસ્ત્રોનું અધ્યયન કરાવનારા; અથવા જેમની પાસે જવાથી સમ્યફ શ્રતની આત્માને પ્રાપ્તિ થાય તે મહાત્મા. જેઓ સ્વયં સતત અધ્યયનશીલ અને અધ્યાપનશીલ હેય. જે આચાર્ય ભગવંતને પિતાના સ્થાને મુકાય તે ઉપાધ્યાય ભગવંત માતા–તુલ્ય છે. કેમકે તેઓ આચાર્ય ભગવંતથી પ્રતિબદ્ધ થએલા દીક્ષિત આત્માઓની સારણ વરણદિ વડે કાળજી કરે છે. વળી તે મુનિઓનું શરીર સંયમધર્મને ભાર સારી રીતે વહન કરી શકે તે માટે શરીરાદિની પણ ચિંતા કરે છે. જે આચાર્યને સમગ્ર શાસનની ચિંતા કરનારા હોવાથી વિદેશ–પ્રધાન જેવા કહીએ તે ઉપાધ્યાય ભગવંતને ગૃહ– પ્રધાન જેવા કહી શકાય. . આ બન્ને પરસ્પર પૂરક બનીને સ્વ–પર કલ્યાણનું -અવિરતપણે આરાધના કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy