SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૫ ગુરુ-ખામણ સૂત્ર (ક્ષમાપના) ભૂમિકા સુગુરુને લઘુ-વંદન કર્યું ત્યાર પછી તેમની સુખ શાતા પૂછી; હવે તે પરમ કૃપાળુ જે કાંઈ અવિનય, અપરાધ, આશાતના થયા હોય તેની ક્ષમાપના કરી મિથ્યાદુકૃત કરવાનું છે. ગુરુદેવ એ આપણું ઉપરની અસીમ ઉપકારકતાના આધાર રૂપ આ જગતનું સર્વોત્કૃષ્ટ જીવંત તત્વ છે. એની તેલે જગતની કઈ પણ વ્યક્તિ કદાપિ ન આવી શકે. સમ્યમ્ જ્ઞાનના એકાદ અક્ષરનું પણ દાન કરનાર સદ્ગુરુદેવના ઉપકારને બદલે વાળી શકાતું નથી. આવા સગુરુની સ્વપ્નમાં પણ આશાતના થવી ન જોઈએ. છતાં અજાણતાં, સહસા કે કષાયાદિના આવેશમાં આવી જતાં જે કંઈ પણ પ્રકારની આશાતના થઈ હોય તે. તેમની ક્ષમા માંગવી જ જોઈએ. આવી ક્ષમા અને મિથ્યા દુકૃત માટેનું આ સુગુરુક્ષમાપના સૂત્ર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy