SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ લાભ દેજે જી” ત્યારે ગુરુ તેને ઉત્તર આપે છે, “વર્તમાનજોગ.” વર્તમાન-જોગ એટલે ભાત-પાણીને જ્યારે અવસર આવી લાગશે તે વખતે–તે વર્તમાનકાળમાં જે અમારે અનુકૂળતાને વેગ હશે તેમ કરશું. ' અર્થાત્ અત્યારે તે એ સમય ભાવી રૂપ છે. એની વાતમાં અત્યારથી હા કે ના શી રીતે કહેવાય? કદાચ વચમાં જે કેઈ આપત્તિ આવી ગઈ કે મૃત્યુ જ આવી ગયું તે શું થાય ? આપેલું વચન મિથ્યા બનતાં મૃષાવાદને દોષ લાગી જાય. આવું ન થાય તે માટે “વર્તમાન–જેગ’ જવાબ અપાય છે. તે આજને ભાવિકાળ જ્યારે વર્તમાનકાળ બનશે તે વખતે જેમ ગ્ય લાગશે તેમ કરશું. શ્રમણ કે શ્રમનું મૃત્યુ પામે ત્યારે કાળધર્મ – કાળને ધર્મ (સડના પડનાદિ)-પામ્યા (આત્મા મરતે નથી, પછી મૃત્યુ પામ્યા કેમ બેલાય ?) તે બેલાય છે. અને કઈ પણ ભાવિની વાતમાં વર્તમાનજોગ બેલાય છે. આ બે ય શબ્દો અત્યંત અદ્દભુત અને ખૂબ જ વૈજ્ઞાનિક છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy