SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ તીર્થંકર નામ–કના વિપાક ઉદય પામેલા અરિ તેને ભાવઅરિહંત કહેવાય; જ્યારે તેના પ્રદેશ ઉડ્ડયને પામેલા અરિતાને (છેલ્લેથી ત્રીજા ભવથી) દ્રવ્ય-અરિહંત કહેવાય. વળી તે સિદ્ધપદ પામે ત્યારે પણ તેમને દ્રવ્યઅરિહંત કહેવાય. જેમને ચાર ધનધાતી કર્મોના સપૂર્ણ ક્ષય થયા છે; પરન્તુ તીર્થંકર નામ~ક ના ઉદય છે નહિ તે તમામ આત્માએ સામાન્ય કેવલી, સામાન્ય જિન કહેવાય. તેમના આ પ્રથમ પદમાં સમાવેશ ન થતાં ત્રીજા, ચાથા, પાંચમા પદમાં સમાવેશ થાય છે. દા. ત., આચાય કેવળજ્ઞાની થયા, તે તેમના ત્રીજા પદમાં સમાવેશ.... અરિહંતના વિશિષ્ટ ગુણુ : માદેશકતા : તીર્થંકર નામકર્મના વિપાકેદય થતાં જ એ તારક પરમાત્માએ ગણધરની સ્થાપના કરે છે. ગણધર એટલે સમ મુખ્ય શિષ્યેા. એમને તત્ત્વત્રયી—ત્રિપદી આપે છે. એના પર દ્વાદશાંગી પ્રવચનની રચના કરે છે. એ પ્રવચનમા મુખ્ય રત્નત્રયીનુ કથન છે. આ પ્રવચન એ પ્રવચનકથિત રત્નત્રયી મેાક્ષમાગ એ પણ શાસન છે. આમ તીર્થંકર ભગવાન વિશ્વમાત્રનુ કલ્યાણ કરનાર શાસનની સ્થાપના કરનારા કહેવાય છે. એની આરાધના કરવા માટે શ્રમણપ્રધાન ચુતવિધ સંઘની સ્થાપના કરે છે. તે આરાધનમાં ઉપયાગી દ્વાદશાંગીરૂપ શાસ્ત્રા અથ થી પ્રરૂપે છે, સૂત્રથી ગણધર ભગવંતા રચે છે. અર્થાત્ જિનાક્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy