SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ એ બધાયના આ નમસ્કાર સર્વથા નાશ કરે છે. પુણ્યના બધ અને પાપના ક્ષય એ એ તત્ત્વો ખૂબ વિચારવા જેવાં છે. નવકાર સાથે સાક્ષાત્ કે પરંપરયા સંબંધમાં ન આવતા (અથવા તે ન સમાતા) જે કઈ મન્ત્રા વગેરે આ જગતમાં છે તે બધા કદાચ પુણ્યક ના અધ કરાવી શકશે. અને તેથી તેને ઉદયકાળ આવતાં ભૌતિક ઇષ્ટ એવી સામગ્રીએ હાજર દેશે, પર'તુ સામગ્રીએને ભેગવવા માટે જોર કરતી પાપવાસનાએ એટલું ભયાનક તોફાન મચાવશે કે ભાગવટાથી પુણ્ય તે સાફ થઈ જશે પણ વધારામાં એવા પાપ-કર્મોના ઠેરના ઠેર આત્મા ઉપર ખડકાઈ જશે કે જે આત્માને દીકાળ સુધી સંસારમાં રખડાવી મારશે. આથી જ પુણ્યકર્મીના બંધનુ એટલું મહત્ત્વ નથી, જેટલું ભાવ-પાપકમ અને પાપવાસનાઓના [ ભાવપાપકર્માંના ક્ષયનુ છે. જો વાસનાએ જ ખતમ થઈ જાય તેા ભાગસામગ્રીની જરૂર જ ન રહે. નિરાશ’સભાવયુક્ત નમસ્કારભાવ સર્વ પાપકમાં–દ્રબ્ય અને ભાવ (પાપવાસનાએ)ના સંપૂર્ણ ક્ષય કરવાનું પ્રચ’ડ સામર્થ્ય ધરાવે છે. એટલું જ નહિ પણુ વાસનાક્ષયની સાથે ઉચ્ચ પુણ્ય પ્રકૃતિના ખધ પણ અચૂક કરે છે. આથી જ એ પુણ્યપ્રકૃતિઓના ભાગકાળમાં એ આત્મા અનાસક્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy