SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ આના સમાધાનરૂપે જ આ આગાર-સૂત્ર અવતાર પામે છે. કાર્યાત્સગ કરવાની વાત તસ્સ ઉત્તરી....નાં છેલ્લાં પદો–ઠામિ કાઉસગ્ગથી કર્યા બાદ તરત જ યાત્સગ શરૂ ન કરતાં વચ્ચે આ આગાર સૂત્ર આવે છે. આગાર એટલે અપવાદ અથવા છૂટ. આ સૂત્રમાં જણાવેલી ૧૬ બાબતાને કાયાત્સગમાં આગાર આપવામાં આવ્યે છે. મડદામાં આ ખાખતા નથી, છતાં તેની કાચાસમાં રજા આપવામાં આવી છે. આ આગારો રાખી લેવાથી હવે પાંપણ હાલવી કે શ્વાસાદિ ચાલવા તેથી કાયાત્સગના ભંગ થવાની શકયતા ઊભી રહેતી નથી. આ ઉપરથી એક વાત સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે હજી કદાચ——એછા સત્ત્વના કારણે-પ્રતિજ્ઞા તી વખતે એમાં છૂટ લેવી પડે તે લેવી, પરન્તુ લીધેલી પ્રતિજ્ઞાને ભાંગવી તે નહિ જ. પ્રતિજ્ઞા-ભગ એ બહુ મેાટુ પાપ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy