SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ [૬] ઉચ્ચાર વગેરે અને સૂચને નથી. [૭] સામાન્યાથ: (૧) તે પૂર્વે ઈરિયામાં જે આલેચન અને પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત કર્યું તેનું “કાયેત્સર્ગ” નામના પછીના સૂત્રમાં વિશેષ (ઉત્તર) આલેચના પ્રાયશ્ચિત્ત કરવા વડે.......... અથવા : પૂર્વે જે શુદ્ધિ કરીને આત્માનું સંસ્કરણ કર્યું તેની વિશેષ (ઉત્તર) શુદ્ધિ કરવા વડે.... (૨) ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત્ત કરવા વડે......... (૩) આત્માની વિશુદ્ધિ કરવા વડે (૪) આત્માને શલ્યરહિત કરવા વડે. એ બધું કરીને પાપકર્મોને સંપૂર્ણ નાશ કરવા માટે (હવે, હું કાર્યોત્સર્ગ કરું છું, (ઠામિ = કરેમિ = કરું છું) ૮] વિશેષાથ અને ઊહાપોહ : આ સૂત્રમાં કાર્યોત્સર્ગ કરવામાં એક પ્રયજન જણાવ્યું છે અને ચાર સાધનો દર્શાવ્યાં છે. કોત્સર્ગ કરવાનું પ્રોજન (કાર્ય ) શું? ઉત્તર : પાપકર્મોને મૂળમાંથી નાશ. કાયેત્સર્ગના હેતુઓ ક્યા? ઉત્તર ઃ ઉત્તરીકરણ, પ્રાયશ્ચિત્તકરણ, વિશેધિકરણ અને વિશલ્યીકરણ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy