SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ગુપ્તિ એટલે અપ્રવૃત્તિ ઉપર નિયત્રણ અને સત્પ્રવૃત્તિ (અશુભથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ. ગુપ્તિ એ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભયરૂપ છે). ત્રણ ગુપ્તિ : ૧. મનેગુપ્તિ : મનની અસત્પ્રવૃત્તિને કાબૂમાં રાખવી, મનને શુભમાં પ્રવર્તાવવું. ૨. વચનગુપ્તિ : વાણીની વચનને શુભમાં પ્રવર્તાવવુ’. ૩. કાયગુપ્તિ : કાયાની કાયાને શુભમાં પ્રવર્તાવવું. "" 77 Jain Educationa International "" ' """ જ્યાં સમિતિ હૈાય ત્યાં ગુપ્તિ અવશ્ય હોય, જેમ કે પ્રવૃત્તિરૂપ ગુપ્તિ પરંતુ જ્યાં ગુપ્તિ. હાય ત્યાં સમિતિ હોય. પણ ખરી અને ન પણ હાય. કેમકે નિવૃત્તિરૂપ ગુપ્તિમાં સમિતિ નથી. For Personal and Private Use Only . સમિતિ મુખ્યત્વે પ્રવૃત્તિ-પ્રધાન છે અને ગુપ્તિ મુખ્યત્વે નિવૃત્તિ પ્રધાન છે. આ ૩૬ ગુણથી યુક્ત ગુરુ છે. સામાન્યતઃ શાસ્ત્રોમાં ‘ ગુરુ’ શબ્દથી આચાને જ કહેવામાં આવ્યા છે. આચાર્યના ૩૬ ગુણ કહ્યા છે એટલે ગુરુના ૩૬ ગુણુ કહ્યા તે યથાર્થ છે. વ્યવહારમાં તે મુનિ કે ઉપાધ્યાયાદિને પણ ગુરુ કહેવામાં આવે છે, પરન્તુ વસ્તુતઃ www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy