SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ ૪. તપાચાર ૫. વર્યાચાર. જ્ઞાનાદિ સંબંધિત આઠ વગેરે આચારે શાસ્ત્રકાર પરમષિઓએ બતાવ્યા છે. [ જુઓ નાણુમિ સૂત્ર.] વર્યાચાર એ સ્વતન્ન પ્રકારેવાળે આચાર નથી પરંતુ જ્ઞાનાદિચાર આચારની પ્રવૃત્તિમાં જે વીર્ય [પરાક્રમ] ફેરવવું તે જ વીર્યાચાર છે. તેનું વિશિષ્ટ મહત્વ બતાવી પાલન આવશ્યક બતાવવા માટે તેનું પાંચમા આચાર તરીકે પૃથફ નિરુપણ કરવામાં આવ્યું છે. સમિતિ એટલે દોષ ન લાગવા દેવાના ચિત્તની ઉપરોગ (ખ્યાલ)વાળી સુંદર કિયા, ગમનાદિમાં વિરાધનાથી બચવાને ઉપગ–સાવધાની. પાંચ સમિતિઃ ૧. ઇસમિતિ : જીવરક્ષાર્થ જોઈને ચાલવું વગેરે. ૨. ભાષાસમિતિઃ મુહપત્તિના ઉપગ પૂર્વક નિરવ (નિષ્પાય) પ્રિય ભાષા બોલવી. ૩. એષણ સમિતિઃ ગેચરીના ૪૨ દોષ વિનાને ભિક્ષાગ્રહણ વિધિ. ૪. આદાનભાંડમાત્રકનિક્ષેપણ સમિતિ : પાતરા, માત્રક વગેરે લેતાં અને મૂતાં પૂજવા-પ્રમાર્જવાની ક્રિયા. પ. પારિષ્ઠોપનિકા સમિતિ : સ્થડિલ, માત્રુ, લેમ, બળ વગેરેનું જીવરક્ષા વિધિવત્ વિસર્જન કરવાની ક્રિયા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy