SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મહાવ્રત ઃ ૧. સથા ૨. 3. ૪. ૫. પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન "" મૈથુન પરિગ્રહ શ્રાવકને આ જ પાંચ અણુવ્રત કહેવાય છે. પણ તેમાં સથાને બદલે તે સ્થૂલથી હેાય છે. , આ તે વિરમણુ—વિરામસ્વરૂપ-હાઈ ને નકારાત્મક છે. ‘ જૂઠું ખેલવું નહીં ' એટલું જ વ્રત પણ ‘ અધું ય સાચુ' ખેલવુ' જ ' એમ નહિ; કેમ કે તે સવિત નથી, અને સર્વથા લાભકર પણ નથી. મ 19 39 "" પટ્ટ વિરમણુ Jain Educationa International "" "" "" મહાવ્રત For Personal and Private Use Only "" "" "" આ પાંચ મહાવ્રતામાં ચેાથા મહાવ્રતમાં કેાઈ અપવાદ રખાતા નથી. બાકીના ચારમાં અપવાદ મળી શકે છે. તેનુ કારણ એ છે કે અબ્રહ્મચર્યની પ્રવૃત્તિની સાથેાસાથ વૃત્તિ પણ રાગાદિયુક્ત બની જ જાય છે. જ્યારે સતી રક્ષાદિ નિમિત્તે કરાતી Rsિ'સા, જૂઠ વગેરેની પ્રવૃત્તિ વખતે ચિત્તવૃત્તિ એકદમ શુદ્ધ પણ રાખી શકાય છે. જ્યાં પ્રવૃત્તિની સાથે પરિણિત પણ દૂષિત થઈ જાય જ્યાં પરિણતિ ન બગડતી હોય એવા ર્હિંસાદિમાં અપવાદ હોય પરંતુ ત્યાં અપવાદ હાઈ શકે નહિ. આ અપવાદ પણ સ'વિગ્નગીતા ગુરુ રજા આપે તે જ સેવી શકાય છે. પાંચ આચાર : ૧. જ્ઞાનાચાર, ૨. દશનાચાર, ૩. ચારિત્રાચાર "" www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy