SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકૃપા પામેલા પુણ્યાત્માને તે આ બધું સાવ સુલભ છે. દુર્લભે વિષયત્યાગ, દુર્લભં તત્વદર્શન, દુર્લભા સહજાવસ્થા; સંગુઃ કરુણ વિના. વળી અન્યત્ર કહ્યું છે કે, “જે શિષ્યને જેવી દેવ. (ઈશ્વર) તત્ત્વ ઉપર ઉત્કૃષ્ટ (પરા) ભક્તિ છે તેવી જ ઉત્કૃષ્ટ ભક્તિ જે તેને ગુરુ ઉપર જામી જાય છે તે મહાત્માને શાસ્ત્રના અતિ દુર્ઘટ શબ્દોની પાછળ છુપાએલા ગંભીર અર્થે ઉપર પ્રકાશ પડી જતાં જરાય વાર ન લાગે. યસ્ય દેવે પર ભક્તિ, યથા દેવે તથા ગુરૌ, તસ્યતે સકલા અથઃ પ્રકાશને મહાત્મનઃ –આવું વર્ણવાયું છે; જૈનઅજૈન ઊભય દર્શનેમાં. ગુરુ-તત્ત્વનું અપાર મહત્વ. તત્વાર્થ મહાશાસ્ત્રમાં તે ગુરુકૃપાને જ ગુરુકુલવાસબ્રહ્મચર્ય – કહે છે! એટલે વારંવાર વિનયપાલન માટે આ સૂત્ર-રચના હેય તે તદ્દન સહજ છે; સંપૂર્ણપણે સમુચિત છે. ત્રણ પ્રકારનાં ગુરુવંદન શ્રીજિનામાં ત્રણ પ્રકારનાં ગુરુ-વંદન જણાવવામાં આવ્યાં છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ૧. જઘન્ય : ફિટ્ટાવંદન. ૨. મધ્યમ : ભવંદન પ્રિસ્તુત ૩. ઉત્કૃષ્ટ : દ્વાદશાવર્ત વંદન. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy