SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ મુખ્યત્વે જવા-આવવાની ક્રિયામાં થતી હિંસાના પ્રતિકમણ એથિકી ક્રિયા કહેવાય છે. પણ ઉપલક્ષણેથી અન્ય પણ ક્રિયાઓમાં થતી વિરાધને અહીં સમજવી. એ બધી ક્રિયા કરતી વખતે થએલી જીવહિંસા રૂ૫ વિરાધનાનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત કરવામાં આવ્યું છે. જવા-આવવાની ક્રિયા તે ઠેઠ તેરમા ગુણસ્થાન સુધી હોય છે તેથી કેવળી ભગવંતેને પણ આ ક્રિયાને લીધે શાતા–વેદનીય કર્મ બંધાય છે. કેવલી સાધક નથી, સિદ્ધ છે. એમને પ્રતિક્રમણ સાધના હાય નહિ. સામાન્ય રીતે કિયા કરતાં જાણતા-અજાણતાં લાગી ગએલાં–તાજાં-નવાં કર્મોનું આ સૂત્રથી પ્રતિક્રમણ થાય છે. આ સૂત્ર મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચાએલું છે. (૧) ઈચ્છામિ (૨) ઈરિયાવહિયાએ (૩) વિરહણાએ (૪) મિચ્છા મિ દુકકડ. આમાં ઇરિયાવહિયાઓને વિસ્તાર સ્વરૂપ “ગમણા-- ગમણેથી ચિંદિયા સુધીને પાઠ છે. અને “વિરહણએના. વિસ્તારરૂપ “અભિયાથી વવવિયા સુધીને પાઠ છે. આ સૂત્રની રચના ખૂબ અદ્ભુત છે. આ અદ્દભુતતા જ્યારે નજરમાં આવે છે ત્યારે આ સૂત્ર અને તેના પ્રણેતાઓ તરફ આપણને અથાગ બહુમાન જાગી જાય છે! કેવી અદ્દભુત સૂત્ર–રચના ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy