SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ રાખનારાં ( ભવેાપગ્રહી ) કર્મોને અઘાતી કર્મોને કહેવાય છે. આથી સહેલાઈ થી સમજાશે કે ઘાતી કર્યાં જ વધુ ખતરનાક છે. આ ચાર ઘાતી કર્મામાં પણ ‘· માહનીય ક ’ સૌથી વધુ ખતરનાક છે. એના ખળમાં જ આાકીનાં કર્યાંનુ અળ, એના વિનાશમાં બાકીનાં કર્મોના પણ ટૂંકા કાળમાં જ વિનાશ. ' જીવને સંસારમાં ભ્રમણ કરાવતું કોઈ એક જ ક કહેવુ હાય તા તે મેહનીય કર્મ જ કહી શકાય. એના જ કારણે જ જીવ સ'સારના અનિત્ય, અશરણ, અશુચિ વગેરે પદાર્થોમાં નિત્યતા, શરણમયતા, શુચિ વગે૨ે મિથ્યાભાન કરે છે. બિચારા ! એ પદાર્થોમાં મુઝાઈ–મેહાઈ જાય છે; માટે જ આ કર્મનું મહુનીય ” નામ તદ્ન સાક છે. મેડનીય ક`ની સૌથી વધુ ખતરનાકતા જાણીને જ શાસ્ત્રકાર પરમષિ એ તમામ સાધના–મા; એની પ્રત્યેક ક્રિયા–આ મેાહનીય કર્મના નાશના લક્ષને પ્રધાન રાખવા માટે જ ક્રમાવી છે. શાસ્ત્રનુ જ્ઞાન પણ માહનીય કર્મીના નાશ માટે; અને સવિરતિધની કઠોર સાધના પણ તેના જ નાશ માટે. જેમ જેમ મેહનીય કર્માંના પ્રભાવનું ખળ ઘટતું જાય તેમ તેમ આપેાઆપ જ્ઞાનાવરણીયાદિ કર્મીનું બળ પણ તૂટતું જ જાય. માટે જ સાધક આત્માની સઘળી ક્રિયા આરસા ગુણસ્થાનની વીતરાગ-દશા પામવા માટે જ બની રહે છે. તેરમા ગુણસ્થાને પ્રાપ્ત થતી સજ્ઞતા તે એ વીતરાગ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy