SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ (૩) રજ અને મળ : અનિકાચિત આંધેલા કર્માં રજ કહેવાય; અને નિકાચિત માંધેલા કર્યાં તે મળ કહેવાય. આવી પણ રજ અને મળની વ્યાખ્યા છે. (૪) · તિત્શયરામે પસીય’તુ” : આ સમગ્ર લેગસ્ટસૂત્રનું કદાચ સર્વોત્કૃષ્ટ પ્રાથના-વાકય હોઈ શકે. આ, જિનેશ્વરદેવા ! મારી ઉપર—આ અભાગી ઉપરઆપ કૃપા કરો ! પ્રસન્ન થાઓ. પરદેશમાં અનેલી સત્યઘટનામાં-પાદરીના પ્રસંગમાં જે oh ! God save me મન્ત્રવાકચવાળી વાત આવે છે તે મન્ત્રવાકય જાણે આબેહૂબ આ પદ્મનુ' અંગ્રેજી ભાષાન્તર છે. આ પાઠની રાજ એક માળા ભાવપૂર્વક જપે તે કેવું સુંદર ! સઘળા જિનભક્તો સવાલ : તીર્થંકરદેવ તા રાગ, દ્વેષથી સર્વથા મુક્ત હાય છે. હવે જો તેમનામાં રાગ જ નથી તે તેએ આપણી ઉપર કદાપિ પ્રસન્ન થવાના જ નથી. તેા પછી આવી પ્રાર્થના શા માટે કરવી જોઈ એ ? ઉત્તર : તમારી વાત સાચી છે. પણ તે તીથ‘કરદેવે અગ્નિ જેવા છે. શિયાળામાં અગ્નિ પાસે વિધિપૂર્વક જનારાની ટાઢ ઊડે છે. અગ્નિ તે કાંઈ ઇચ્છતા નથી કે “હું તે વ્યક્તિની ટાઢ ઉઠાડું ! ” પણુ છતાં તેને પ્રભાવ છે કે તેની પાસે જનાર વ્યક્તિની ટાઢ ઊડે તો છે જ; અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy