SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પથિકી ક્યિા-કરતાં જે વિરાધના થઈ હોય તેનાથી પ્રતિક્રમણ. ગમનાગમનના સંબંધમાં : જવા-આવવા સંબંધમાં કોઈ જીવ પર આક્રમણ થતાં કે પગ આદિ વડે પ્રાણ = વિકલેન્દ્રિયને પ્રાણ ચાંપતાં (આક્રમણ = પગ વગેરે વડે ચાંપવાની ક્રિયા) - બીજને ચાંપતા – લીલેરીને = લીલી વનસ્પતિને ચાંપતા, – સાંજથી સવાર સુધી આકાશમાંથી પડતા સૂક્ષમ - અપકાય તે એસ, પાણી, કાદવ, એને તથા કીડીઆરું, લીલી–મુગ, (સા) (ઉનિંગ) (પણગ) (દગ-મટ્ટી) કાળીઆનાં જાળાં–ચાંપતા; (મકડા) (સંતાણું) (સંકમાણે) ટૂંકમાં જે કંઈ પણ જીવોની મારા વડે વિરાધના થઈ હોય; પછી તે જીવ એકેન્દ્રિય (પૃથ્વીકાય આદિ) હેય, બેઈન્દ્રિય (શંખ વગેરે) હોય, તેઈન્દ્રિય (માંકડ વગેરે) હોય, ચઉરિન્દ્રિય (ભમરા વગેરે) હય, કે પંચેન્દ્રિય (મનુષ્ય વગેરે) હોય... હિંસાના અને વિરાધનાના પ્રકારો : મારાથી– (૧) લાતે મરાયા કે આઘાત લગાડાયા હેયઃ (અભિયા) (૨) ધૂળે ઢંકાયા કે ઉલટાયા હોય ઃ (વત્તિયા) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy