Page #1
--------------------------------------------------------------------------
________________
|
શ્રી ગૌતમસ્વામિ નમ:
IIING Iક, Ibollebac bem
૦૪ દાદાસાહેબ, ભાવનગર.
ટાદhe%e-2૧૨૦ : Bકે
૩૦૦૪૮૪૬.
વૃદ્ધિ-નેમિ-અમૃત-ગ્રન્થમાલા ગ્રન્થાંક ૧
શ્રી પરમાત્મ સંગીત રસ,
= રચયિતા = મુનિશ્રી ધુરન્ધરવિજય”.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
તપગચ્છાધિપતિ-શ્રી નેમિસૂરીશ્વર-સણુપે નમ:
શ્રી વૃદ્ધિ-નેમિ-અમૃત-ગ્રન્થમાલા-ગ્રન્થક ૧ લે.
પરમાત્મ-સંગીત
રસ–સ્ત્રોતસ્વિની.
(સંગીત-સ્ત્રોતસ્વિની)
રચયિતા: શાસનસમ્રાટું આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિજીના શિષ્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીના
– શિષ્ય-મુનિ –
શ્રી ધુરન્ધરવિજયજી. ન્યાયખંડનખાઘલઘુવૃત્તિ, સાહિત્યશિક્ષામંજરી, મુદ્રિતકુમુદચંદ્રટીકા, તિથિચિંતામણિની “પ્રભા” નામની વ્યાખ્યા,
સૂક્તિસુધાસોતસ્વતી આદિના કર્તા.
નેટશનર્તા સંગીત વિશારદ દીનાનાથ મણિશંકર-ઉપાધ્યાય,
પ્રકાશક: શ્રી જૈન સાહિત્યવર્ધક સભા, સુરત
વીર સં. ૨૪૬૬]
[વિક્રમ સં. ૧૯૯૬.
મૂલ્ય ૦-૮-૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
(S: 2:@િcer -2 ) # હાર્દિક અભિલાષા છે
o
nes
,
સમપ્રમાણ મસ્તકના મધ્યમાં મણિ, વિશાલભાલપ્રદેશેશુભરેખા, નયનમાં દિવ્યતેજ, ત્રાજુ નાસિકા, ઉત્સાહ અને આનંદથી ભરપૂર–મુક્તહાસ્ય, સત્ત્વશાલી-સંસ્કારી–સ્પષ્ટવાણી, ઉર્ધ્વરેખાદિ–શુભચિયુક્ત-હસ્તપાદ, તથા આજીવન બ્રહ્મચર્યથી વિકસિત પ્રત્યેક અવયવડે સુશોભિત, જેમનું ભવ્ય શરીર–યુગપ્રધાનનું સ્મરણ કરાવે છે;
સાધુતા–મુત્સદ્દીતા, શાન્તતા–પ્રચણ્ડતા, કમળતાકઠેરતા, દિવ્યતા–માનવતા, વગેરે પરપસ્પર વિરોધી ગણાતા ભાવે જાણે અનેકાન્તવાદની સિદ્ધિ કરતા હોય નહિ તેમ જેમનામાં એક સાથે રડે છે.
જેમના અન્તઃકરણની ઉમીઓ દૂર દૂરથી પણ આત્મવિકાસમાં મને પ્રેરણા આપી રહી છે, તે ગુરુ ગુરુ ગુરુવર્ય શાસનસમ્રા આચાર્યવર્ય શ્રીશ્રીશ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીની ભાવભીની દ્રષ્ટિથી પરમામાના ગુણસમુદ્ર તરફ વહેતી આ તસ્વિની પ્રગતિમતી થવા સાથે ભવ્ય આત્માઓના ભક્તિરસની પિષક બને. એજ હાર્દિક અભિલાષા.
* મુનિ ધુરન્ધરવિજ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન. શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા તરફથી શ્રી વૃદ્ધિનેમિ-અમૃતગ્રંથમાલાનું પ્રથમ પ્રકાશન પ્રગટ કરતાં અને અત્યાનંદ થાય છે.
આ પુસ્તકનું નામ પરમામ-સંગીત-રસ-સ્રોતસ્વિની રાખવામાં આવ્યું છે તે યથાર્થજ છે, કારણ કે તેમાં શ્રીજિનેવદેવના પ્રાચીન તેમજ આધુનિક સંગીત પદ્ધતિથી રચેલાં સ્તવનો છે, તે સ્તવનમાં રહેલા ભાવવાહી રસને :- પ્રવાહ આ પુસ્તિકામાં વહે છે. આ પુસ્તિકામાં પૂ. મુનિવર્ય શ્રી ધુરંધરવિજયજીએ ગત વર્ષ માં ખંભાત બંદરના ચાતુર્માસ દરમ્યાન નસર્ગિક પ્રેરણાથી, તેમજ ગોધરા, વેજલપુર, સુરત વગેરે સ્થળેના જૈન યુવકોની વિજ્ઞપ્તિથી રચેલાં પ્રભુત્વ રતવનાદિને સંગ્રહ છે, આ પુસ્તકના રચયિતા
પૂજય મુનિરાજ શ્રીધુરધવિજયજીના અભ્યાસમય જીવનને ટુંક પરિચય જૈન સમાજને ઘણે પ્રેરણાત્મક હોવાથી અને આપવાનું અમે ઉચિત ધારીએ છીએ, એઓશ્રીને જન્મ ભાવનગરમાં વિ. સં. ૧૯૭૪ના ચૈત્ર વદિ અને રોજ શા. પીતાંબરદાસ જીવાભાઈને ત્યાં થયો હતો. તેમણે માત્ર ચૌદ વર્ષની કિશોર વયે પિતાના પિતાશ્રી સાથે શાસનસમ્રાટ આચાથી મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર આચાર્ય શ્રીવિજ્યામતસૂરીશ્વરજી પાસે વિ. સં. ૧૮૮૮ ના મહા સુદ ૧૦ ને રોજ ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી દીક્ષામાં પિતાશ્રીનું નામ મુનિશ્રી પુણ્યવિજયજી અને એમનું નામ મુનિ શ્રીપુણ્યવિજયજીના શિષ્ય મુનિ શ્રાધુરં ધરવિજયજી રાખવામાં આવ્યું હતું, મુનિ શ્રીદુરધરવિજયજીએ સાધુતાના અનેક ગુણો ખીલવવા સાથે વ્યાકરણ-સાહિત્ય-સિદ્ધાંત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ન્યથાસ્ત્ર વગેરેનો સુન્દર અભ્યાસ કર્યો છે. દીક્ષા પર્યાયના માત્ર આડ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ કરેલ અભ્યાસની નોંધ આ મુજબ છે.
વ્યાકરણ–હૈમવધુ પ્રક્રિયા, સિદ્ધ હેમ લધુ કૃતિ, તથા બૃહદ ત્તિનું અવલોકન.
સાહિત્ય–સાહિત્યદર્પણ, કાવ્યાનુંશાસન, રસગંગાધર, વૃત્તરત્નાકર, આદિ ગ્રંથને અભ્યાસ, તેમજ પરિચય પૂર્વક સાહિત્યમાં સરી નિષ્ણુતતા મેળવી છે. તે વિષયક મયૂરદૂત કાવ્ય, સાહિત્ય શિક્ષા મંજરી, મુકિત કુમુદચંદ્ર નાટકની ટીકા વિગેરે ગ્રંથ રચ્યા છે, જેમાંને સાહિત્ય શિક્ષા મંજરી ગ્રન્થ અમારી સભા તરફથી છપાય છે તે ટુંક સમયમાં પ્રગટ થશે. એ ગ્રંથમાં સંસ્કૃત સાહિત્યના દરેક વિવા, સંસ્કૃત સાહિત્ય રસિકોને અભ્યાસમાં પ્રોત્સાહન આપે એવી સરળરીતિએ સંક્ષેપથી વર્ણવ્યા છે. નવીન કાવ્યકરોને, કાવ્ય રચવામાં અને કવિત્વ શક્તિ ખીલવવામાં આ ગ્રન્થ અતિ ઉપયોગી થાય તેમ છે.
સિદ્ધાંત-કર્મ ગ્રન્થ, ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ; વિશેષાવશ્યક ભાગ્ય વિગેરે શાસ્ત્રને સારો પરિચય કર્યો છે. હાલમાં એઓશ્રીની કલમથી લખાયેલા સિદ્ધાંત અને ન્યાયના સૂક્ષ્મ વિચારોથી ભરપૂર ધનહ્નવવાદના લેખે જેને સત્ય પ્રકાશ માસિકમાં નિયમિત પ્રકટ થઈ રહ્યા છે.
ન્યાય–તક સંગ્રહ, મુક્તાવલી, દીનકરી, રામકી, તથા ભવ્ય ન્યાયમાં ચિંતામણિ ગ્રંથના જાગદીશી-વૃત્તિ સહિત વ્યાતિવાદના ગ્રંથ સિદ્ધાંત લક્ષણ-અવચ્છેદકત્વનિરુક્તિ-વ્યધિકરણ-પક્ષતા-અને ખ્યામિ અનુગમ તથા જ્ઞાનકાંડના ગ્રન્થામાં ગાદાધરીકૃત્તિયુક્ત-સામાન્ય નિક્ત,
વ્યભિચાર, અનુપસંહારિ વિગેરે હેત્વાભાસના કન્વેને અભ્યાસ કરવા ઉપરાંત છએ દર્શનના પ્રાથમિક ગ્રન્થોને અભ્યાસ કર્યો છે. હાલમાં નવ્ય ન્યાય પ્રત્યેની વિવેચનાઓને અભ્યાસ કરી રહ્યા છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી કૃત ખંડન ખાદ્ય ગ્રન્થ ઉપર તેઓમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
એ સરળ વ્યાખ્યા રચી છે. તે અન્ય પણ અમારી સભા તરફથી બહાર પડનાર છે.
તેઓશ્રી મુદ્દચિતામણિ, મુહૂર્તમાર્તડ, આરંભસિદ્ધિ જાતચંદ્રિકા, પ્રહલાધવ, કેશવી જાતક પદ્ધત્તિ, સર્વાર્થ ચિન્તામણિ વિગેરે જયે તિ શાસ્ત્રનું પણ સારું જ્ઞાન ધરાવે છે. એઓશ્રીની રચેલી તિથિ ચિન્તામણિ નામના” જ્યોતિષ ગ્રન્થની “પ્રભા' નામની વ્યાખ્યા અમારી સભા તરફથી બહાર પડશે.
માત્ર આઠ વર્ષ દરમ્યાનના દીક્ષા પર્યાયમાં આટલા બહેળા જ્ઞાન ઉપરાંત, સુરિસમ્રા આચાર્ય મહારાજ શ્રી વિજ્યનેરિ, સૂરિશ્વરજી મહારાજ અને આચાર્ય શ્રીમદ્ વિજયામૃતસૂરીશ્વરજી મહારાજની છત્રછાયા નીચે સારો વિકાસ સાધી રહ્યા છે. ઉત્તરોત્તર ગુરુવર્યોની કૃપાથી એજ મુજબ અતિવેગથી વિકાસ સાધતા રહી જૈન સમાજને દરેક વિષયના જ્ઞાનને સારા લાભ અપતા રહે એનું ઇચ્છીએ છીએ.
રાગ ધારી સ્તવનોના આહાદિ સહિત નોટેશનો, સુરતના પ્રસિદ્ધ સંગીત વિશારદ શ્રી દીનાનાથ મણિશંકર ઉપાધ્યાયે ઘણું સમયના ભોગે પરિશ્રમ ઉઠાવી, બનાવી આપ્યા છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે, સંગીત રસિકને રાગનું સ્વરૂપ જાણવા- હમજવા માટે આ નેસને ઘણું સરળ અને ઉપયોગી છે. આવું સુન્દર રાગરાગિણવાલું નેરેશન સહિત સ્તવનનું સાહિત્ય અને સાહિત્ય સૃષ્ટિમાં પહેલું જ છે, એ પ્રશ્ન કરવાને વેગ અમને મલ્યો તેથી અમો અમારું અહોભાગ માનીએ છીએ.
કેશરી હીરાચંદ ઝવેરી નેમચં મોતીચંદ ઝવેરી
એ. સેક્ટરીઓ શ્રી જૈન સાહિત્યવર્ધક સભા, સુરત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
રસ્તાવના જગતમાં સર્વ કેઈ આત્માઓ સુખને ઈ છે, દુઃખને ઈચ્છતા નથી; ઇચ્છિત સુખ મેળવવા માટે અનેક પ્રયત્ન કરે છે. પરંતુ સુખની પ્રાપ્તિ અપ્રાપ્તિ આત્માના ઉત્કર્ષક અને અપકર્ષને આધારે થાય છે. પરમાત્મ ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા એ આત્માને ઉત્કર્ષ સાધવા માટે ઉત્તમ સાધન છે. તે એકાગ્રતા ઘણે પ્રકારે સધાય છે. તેમાં સંગીતથી થતી એકાગ્રતા ઘણું સચોટ અને સરળ છે એ વાત સહ કેને અનુભવ સિદ્ધ છે.
ગીત-વાજીંત્ર અને નય એમ સંગીત ત્રણ પ્રકારનું છે. કહ્યું " गीतं वाद्यं नर्तनश्च, अयं संगीत मुच्यते॥
સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તર ભેદી પૂજામાં પણ અનુક્રમે ૧૫-૧૬ અને ૧૭મી પૂજા ગીત નૃત્યને વાઘની છે. વળી શાસ્ત્રમાં પણ અન્ય પૂજાઓ કરતાં ગીત વાજીંત્ર પૂજાનું ફળ અનંતગણું બતાવ્યું છે. તે આ પ્રમાણે
सयं पमज्जणे पुण्णं, सहस्सं च विलेवणे ॥
सयसाहस्सियामाला, भणन्तं गीयवाहए ॥ અથ–પ્રમાર્જન પૂજાનું સેગણું પુણ્ય છે, વિલેપન પૂજાનું હજારગણું
પુણ્ય છે. લાખગણું પુણ્ય માલા પહેરાવવાનું છે. અને ગીત વાજીંત્ર પૂજાનું ફળ અનન્તગણું છે.
શ્રી મહાવીરસ્વામીના ચૈત્યવન્દનમાં શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ જિનવર બિમ્બને પૂજતાં, હેય શતગણું પુણ્ય ! સહસગણું ફળ ચન્દને, જે લે એ તે ધન્ય છે લાખગણું ફળ કુસુમની, માળા પહેરાવે છે અનંતગણું ફળ તેહથી, ગીત ગાન કરાવે છે
આ બાબતને રાવણ જેવા પ્રતિ વાસુદેવે આ પ્રકારની પૂજથી વીર્થકર નામ કર્મ બાંધ્યું. એ વાત વિશેષે પુષ્ટ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ગીતના બે પ્રકાર છે. એક શાસ્ત્રીય રાગરાગિણીમાં જાયેલ અને બીજું દેશી રાગમાં યોજાયેલ તેમાં પ્રથમનું શાસ્ત્રીય રાગરાગિણીવાળું ગીત સાહિત્ય ચીરસ્થાયી પ્રૌઢતાવાળું એક એકાગ્રતા સાધવામાં ઘણું ઉપયોગી છે.
જનતામાં પ્રભુભક્તિ નિમિત્તે સંગીતનો પ્રચાર વધતો જાય છે. તે સમયે શાસ્ત્રીય રાગરાગિણીવાળા સ્તવનેના સાહિત્યની ખાસ આવશ્યકતા હતા. તે જરૂરીઆત મુનિ શ્રી ધુરન્ધર વિજયજી મહારાજે રચેલા સ્તવનોથી કેટલેક અંશે પૂરી પાડે છે રાગધારી અને મેલવા વગાડવામાં અનુકૂળતા પડે તે માટે શ્રી દીનુભાઈ એ જેલ નોટેશન તથા રાગનું સ્વરૂપ ગાવાનો સમય આરોહાવરાહ સ્વરૂપ વિગેરે પણ સાથે બતાવ્યા છે.
બીજા દેશીય રાગોના સ્તવનોમાં પણ કેવળ શબ્દ જોડણી ન કરતાં સારા શબ્દો સાથે ઉંચા ભાવે અને તેમાં એક ભાવને લઈને તેનું સાંગોપાંગ વર્ણન સારી રીતે કરવામાં આવેલ છે.
સ્તવનેના ભાવે સમજવાની સરળતા માટે કેટલાક સ્તવનોના ભાવે આપણે વિચારીએ. ૧ શરૂઆતમાં જ પ્રભુની તથા ગુરુની સ્તુતિની અન્દર છ મૂળ રાગોના
(માલવકાષ-હિંડલ-દીપક-શ્રીરાગ ભૈરવ અને મલ્હાર) નામને
સુન્દર રીતિએ જ્યા છે. ૨. શ્રી આદિનાથ પ્રભુના સ્તવમાં પ્રભુની દૃષ્ટિનું સન્દર વર્ણન
કરવામાં આવ્યું છે. જેમકે તે દષ્ટિ મેહનું માન જીતે છે, લોક તથા અલકના ભાવને જુવે છે દયામય એવી તે દૃષ્ટિ સંસાર
ઉપર ફેલાય છે અને રાગ અંધકારને નાશ કરે છે. ૩. આઠમાં ચન્દ્રપ્રભુના સ્તવનમાં ચંદ્રના કરતાં ચન્દ્રપ્રભુમાં લોકોત્તર
ગુણો હેવાને કારણે ચન્દ્ર લાંછનરૂપે, તે ગુણો પ્રાપ્ત કરવા માટે
પ્રભુની સેવા કરે છે, તે ભાવનું સુન્દર વર્ણન કરેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
'
૪. અઢારમા અરેનાથ પ્રભુના સ્તવનમાં મેધાકર્ષક મલ્હાર રાગને પસંદ કર્યાં હાવાથી ભગવંતની વાણીરૂપી મેધને વરસાવ્યા છે, તેમજ મેષ્ટિથી થતાં દરેક પરિવર્તન ( વર્ષાઋતુ ) આબેહુબ વર્ણવેલ છે.
૫. દેશીય રાગના સ્તવનામાં શ્રોઋષભદેવ ભગવાનના સ્તવનમાં બુદ્ધત્વમેવ વિષ્ણુધાચિ તબુદ્ધિએાધાત્। એ ભક્તામરસ્તોત્રના શ્લોકની છાયા, શ્રી પદ્મપ્રભુજીના સ્તવનમાં ધૃતઃ હાર્ડિ એ શ્રી યશેવિજયજી ઉપાધ્યાયજીના શ્લાકની છાયા લઇ સંસારને સમુદ્રનુ રૂપક સરસ રીતે બતાવ્યું છે.
આ પ્રમાણે અન્ય સ્તવનેમાં પણ જુદા જીન્ન ભાવા યેાજવામાં આવેલા હૈાઇ ગ્રન્થના લાલિત્યમાં વૃદ્ધિ કરે છે.
દરેક ભવ્ય આત્માઓ આવા ભાવવાહી સ્તવનાને, સ્તવનાના ભાવની વિચારણા કરવા પૂર્વક કાગ્ર કરી પ્રભુભક્તિના રસીયા બને એજ. મહે
મેાહનલાલ પાનાચંઢ કાપડીઆ
&
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વાચૌટા, સુરત.
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
- સ્તવન
-રાખ્યા
: મુખ ચરણ
આ
ક્યા પ્રભુને
વિષચ અ. નુ...........મ..” પ્રથમ વિભાગ
રાગ તાલ પૃષ્ઠ ૧ આદિ પ્રભુકી નજરીયાં દીપે ૧ દુર્ગા ત્રિતાલ ૨ ૨ અજિતકે નામ જપતમેં આજ. ૨ ભીમપલાસ , ૩ પ્રેમે પ્રભુ ભજલે સુખદાઈ ૩ જયજયવંતી , કે ૪ ઝગ મગ કરત મેરા પ્રભુકા દેદાર ૪ બહાર ૫ કર્મ કઠિન મેરા કાપિ પ્રભુજી ૫ બિહાગ ૬ જિન ગુણ સબ મિલ ગાવો સખી ૬ ખમાજ ૧૦ ૭ દિલ તુમ આવે આજ ૭ ખમાજ હુમરી પંજાબી ઠેકેજ ૮ ચંદ્ર પ્રભુ દિલાધાર ચેતન ૮ આશાવરી ત્રિતાલ ૯ નાથ તેરા મેં ભજન કરુંગા ૯ ભૈરવી , ૧૦ શીતલ જિન ધ્યાનેરે ૧૦ સોહિણી , ૧૧ દેરી સતાવે કામ ૧૧ દેશ, ઝપતાલ ૧૨ છારવા નાથ નહિ ધ્યાયે ૧૨ શંકરાભરણુ ત્રિતાલ ૨૪ ૧૭ વિમલ પ્રભુને પૂજોરી ૧૩ ગાંધારી ૧૪ દર્શ કરે તુમ જિનમુખ પ્યારે ૧૪ બીલાલ ૧૫ મહીનામું કૈસે જાઉ છતવા ૧૫ વાગીશ્વરી , ૧૬ શાન્તિજિન આયે ૧૬ પટદીપ ,
૭ ચિપ સમરીયા મનમેં ૧૭ ગૌડમલાર ૧૮ અરજિન મુખસે મેઘ વરસીયા ૧૮ સુરમવાર ૧૯ સુણત વચન જબ તુમરા પ્યારા ૧૮ માલગુંજ -૨૦ પ્રેમના પૂજારી પ્યારે ૨૦ નંદ ૨૧ મન માંગત પ્રભુ પાસ આને ૨૧ મુલતાની .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૪૮
સ્તવન
| મુખ ચરણ આ, રાગ તાલ પૃષ્ઠક સંખ્યા
પ્રભુનું ૨૨ પ્રેમ સુધારસ ઘોળ
૨૨ ભૂપાલી ૨૩ પ્રાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીયે ૨૩ માલકેશ ૨૪ વીરપૂજન મેં પ્રેમ કરતા ૨૪ માલકેશ ૨૫ કષભ નિણંદ સુખદાઈ ૧ યમન કલ્યાણ , ૨૬ સુમતિ કુમતિકા સંગ હટા દીયા ૫ મિયાં મલાર , ર૭ મનવા ડોલે તુમહી સમરીયા ૧૧ મૂવી
૫૪ ૨૮ મૂરતિયે અવિકારી, નાથ તેરી ૧૪ તિલકકાદ , ૨૯ જિનછ કે દરબાર–સખીરી ૨૧ કાફીહરી દીપચંદી ૩૦ જમસે ડરે કહ્યું તું જેન ૨૨ ભરવી , ૩૧ પાસ તેરા મેં નામ જપુંગા ૨૩ ભરવી ત્રિતાલ ૩૨ વીર જિન ત મીલાઈ ૨૪ યમનકલ્યાણ, ૩૩ અરજ કરૂં શીરનામી, વીરસ્વામી ૨૪ તિલકકામોદ, ૩૪ પાયરી જિણુંદ વર મદિરમે ૨૪ વસંત ૩૫ નાથ આઓ કદા પાર ઉતારવા ૨૪ દુર્ગા ઝપતાલ ૩૬ જારા સ્મરણે તત્વરાગે ૨૪ તિલંગ એકતાલ ૩૭ ભાગે મહરાજ ભૂપ
૨૪ ભરવ એકતાલ ૬૮ ૩૮ આયા વસંત ફુલી વનવેલી ૨૪ વસંત ત્રિતાલ ૩૯ પાલણ ઝુલાવે ત્રિશલા માઈ ૨૪ જયજયવંતી ,
પાલણું ૪૦ મહાવીર આયે જબ ગમેઝાર ૨૪ બહાર
સ્વપ્નનું ૪૧ મન ચાહત તુંહી હો મેરા સૈયા, સામાન્ય દરબારીકાન , ૪ર જ્ઞાનીને મન્દિરે આજે
અડાણ
૭૮ ૪૩ પ્રભો તુજ સેવાયે
ભૈરવી ઘમાલી ૮૦ ૪૪ ધ્યાન ધરા હે તેરા
ગલ છ ૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૮૧
૮૨
સ્તવન સંખ્યા
મુખ ચરણ ૪૫ પ્રેમ લગાહે તેરા ૪૬ આયા વસન્ત પૂજે ૪૭ જે પ્રેમ પ્રભુને જાગે ૪૮ મેરા ભવસે ભમ્રણ હઠા દે. ૪૯ જગતના જીવશું જાણે ૫૦ મરૂદેવીજીના નંદન ૫૧ પીલાદે પીલાદે
કયા ગાવાની પ્રભુનું રીતિ (દેશી)
પૃwાંક
2 ગઝલ ૨૨ અડાણ ત્રિતાલ ૨૨ ગઝલ ત્રિતાલ ૮૪ ૨૨ ગઝલ , ૮૫ કર્મનું ગઝલ
૧ ગઝલ સામાન્ય (જવાદે જવાદે) ૮૮
હર જે વિશ્વ વિશ્વે ર૩ (નાકર રેસ્ટી ખrષ ૮૧
દ્વિતીય વિભાગ ૫૩ આવ્યો દર્શન કરવા કાજ પ્રભુસ્તુતિ યથાયોગ્ય ૯૨ ૫૪ પૂર્ણાનન્દ સ્વરૂપ ૫૫ નાભિનરેન્દ્ર નંદન વંદન હો ૧ (મેરે મૌલા બુલાલે) ૯૪ ૫૬ અજિત જિનેશ્વર સ્વામી ૨ (કાલિ કમલ વાલે) ૯૫ ૫૭ જિણુંછ દિલ આયારે ૩ (સાંવરીયા મન ભાયારે) ૯૬ ૫૮ વંદન હો વંદન હો
૩ (નહિં નમીયે નહિં નમીયે) ૯૭ ૫૯ ચેથા જિનને સેવીને ૪ (કે વાગ્યો લડવૈયા) ૯૮ ૬૦ સુમતિ વચન સે સમતિ ૫ (હાલું વતન મારું વ્હાલું) ૯૯ ૬૧ મને લાગે છે તારે નેહરે ૬ (ઝટ જાઓ ચંદનહાર) ૧૦૦ ૬૨ સુપાર્શ્વનાથનું દર્શન ૭ (ારવેલીઓના પાન) ૧૦૧, ૬૩ જિર્ણ ચંદ્રપ્રભુ દિલ આ ૮ (પૂજારી મોરે મન્દિરમે) ૧૨ ૬૪ વિધિ જિમુંદસે રંગ લગાવે ૯ (નદી કિનારે બેઠક) ૧૦૩ ૬૫ પ્રભુ નવમાં જિણુંદ ૮ યથા યેાગ્ય ૧૦૪ ૬૬ તું તારક હે ભવસાગરકા ૧૦ (કયા કારણો અબરોનેકા) ૧૫
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #13
--------------------------------------------------------------------------
________________
સ્તવન
કયા ગાવાની • સંખ્યા | મુખ ચરણ
પ્રભુનું રીતી (દેશી) 2 ૬૭ આનંદ કંદ વંદ
૧૦ (જેવી કરે છે કરણી) ૧૦૫ ૬૮ કલ્યાણ ચાહે આમનું તે ૧૧ (પુછે મને તે હું કહું) ૧૦૬ ૬૯ તુમ મેરે મંય તેરા
૧૨ (તુમ મેરે તુમ મેરે !) ૧૦૭ ૭૦ જપીએ નેહે વાસુપુજ્યજીરે ૧૨ (જનની જોડ સખી નહિ!) ૧૦૮ ૭૧ તું નાથ અનાથને સાથ ૧૩ (મેં બનકી ચીડીયાં) ૧૦૯ ૭૨ વિમલ વિભુને હું તે વંદુ ૧૩ (ભારી બેડાને હું તો) ૧૧૦ ૭૩ બેલે બેલેને એકવાર ૧૪ (મથુરામાં ખેલ ખેલી) ૧૧૧ ૭૪ ભજો મને સદા તુમે ભગવાન ૧૫ મુરખ ન હાવત યા) ૧૧૧ ૭૫ ધર્મ જિનેશ્વર ધર્મ શીખાયા ૧૫ (તુમીને મુઝકે પ્રેમ) ૧૧૧ ૭૬ આ આવો હે શાનિતદાતા ૧૬ (જાઓ જાઓ અય મેરે)૧૧૩ ૭૭ જીવનકે હે તુમહી આધાર ૧૬ (સાજન સુણ સપનકી) ૧૧૩ ૭૮ તુજ મુખનું દર્શન આજ થયું ૧૬ (ભારતકા કા આલમમેં૧૧૪ -૭૮ ઈં તે દૂરે વસીયાજી ૧૬ (મે તે નજીક રહેસાજી) ૧૧૫ - ૮૦ મારા મનમાં વસી ૧૬ (મથુરામેં સહી ગોકુલમે) ૧૧૭ ૮૧ મેરે મનમેં પ્રભુજી વસાવો કેઈ ૧૭ મેહે પ્રેમકે ઝુલે) ૧૧૮ ૮૨ અરજિન પ્રીત લગી ૧૮ (વાલમ આય બસો) ૧૧૯ ૮૩ મલ્લિ જિનેશ્વર સ્વામી ૧૯ (રખીયા બંધાવો) ૧૨૦ ૮૪ તેરા નામકા નિશદિન ૨૦ મેરી માતા કે શિર પર) ૧૨૨ ૮૫ મારા દિલકી બાતે બેલ ૨૧ (બાબા મનકી આંખે) ૧૨૨ ૮૬ કમેકા વારક તારક છે ૨૧ (દુનીયાકી કરની) ૧૨૨ ૮૭ શ્રી નેમિ જિનેશ્વર પ્રભુને ૨૨ (મય અરજ કરૂં શિરનામી)૨૩ ૮૮ પાર્વ નામ તું અતારે ૨૩ (પીર પીર તું કરતારે) ૧૨૪ -૮૯ નરભવ પાયા ભજલે, ચેતન ૨૩ (બજો જીવન હય સંગ્રામ) ૨૫ ૯૦ મહાવીર સ્વામી મારાં ૨૪ (રખીયા બંધાવે ભૈયા) ૧૨૬ - ૯૧ સાચું શરણ તારું સાચું શરણ ૨૪ (હાલું વતન મારું) ૧૨૭
હર તૂ મેરે પ્યારે (૨) તૂ નાથ ૨૪ (તું મેરી મૈયા) ૧૨૭ • ૯૩ જ્ઞાન પડલ મુજ ખેલરે ૨૪ (ચડી સંય લાયા) ૧૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ર નરેશીની)
૧૩૬.
સ્તવન
કયા ગાવાની સંખ્યા મુખ ચરણ
પ્રભુનું રીતી (દેશી) ૯૪ મીલ ગયે હે તારણુહાર ૨૪ (કીત ગયે હો ખેવનહાર) ૧૨૯ ૯૫ સમજાવે નવનવ તત્વ આ ૨૪ (વિકસાવે નવજીવન) ૧૩૦ ૯૬ યારા સબકે મેહે ૨૪ (કાના સબકે મહે) ૧૩૦ ૯૭ મહાવીરને પ્રેમે ઝુલાવ સખી (વીરપાલણું) (મહે પ્રેમકે ઝુલે) ૧૩૧ ૯૮ કયા કયા કહું મંય મેરી બાત(ઝગડીયા ૧)(સાજન સુણ સપને) ૧૩૨ ૯૯ વહાલા ભવસે તારે વિજલપુર-૧) (કાના સબકે મહે) ૧૩૩ ૧૦૦ વામાદેવી નંદઘરે (સ્તંભન–૨૩) છોટી બડી ગૌરે ૧૩૪ ૧૦૧ સ્તંભનપુરના પાશ્વ ( ,, - , ) કાલી કમલીવાલે) ૧૩૫ ૧૦૨ આજ મારા હૃદયમાં (સામાન્ય) (સર ફીશીક) ૧૦૩ કેતકી પૂલી
(સામાન્ય) (ખેતકી મૂલી) ૧૩૭ ૧૦૪ જિનનામ મિલા હય (સામાન્ય) (મન સાફ તેરા હય) ૧૩૭ ૧૦૫ દક્ષ છે દક્ષ છે (સામાન્ય) (ચાર છે ચોર છે) ૧૩૮ ૧૦૬ સાર આ સંસારમાં | (સામાન્ય) (સર ફિરોશી કી) ૧૩૯ ૧૦૭ ભવિજન પૂરે (ખંભાત ૮) (કેટી બડી ગૌરે) ૧૪૦ ૧૦૭ ધ્યાને ધ્યાનો હે (સીમધર) (જાઓ જાઓ અય) ૧૪ ૧૦૯ તુજ મહિમા અપરંપારા (સિદ્ધાચલ) (એક બંગલા બને) ૧૪૨ ૧૧૦ સિદ્ધાચલ મંડણ? (સિદ્ધાચલ) (શીતલડી બંધારે) ૧૪૩ ૧૧૧ નમીયે શ્રી નવપદને (સિદ્ધચક્ર) (કાલી કમલીવાલે) ૧૪૪ ૧૧૨ જ્ઞાન વિના સવિ જ્ઞાનમહાતમ્ય (આશાવરી) ૧૪૫ ૧૧૩ પર્વ પજુષણ આવી (પર્યુષણ) બુલબુલ અમારૂં ૧૪૬ ૧૧૪ ઉજવશું ઉજવણું (ઉજમણુનું) (નહિ નમશે નહિ નમશે) ૧૪૭. ૧૧૫ એ વીર તણું ઉપકાર (વીર જન્મ) (યથા યોગ્ય)
૧૪૭, ૧૧૬ હાંરે મારે અતિમ જિનવર (વીર જન્મ રાસ) શરદ પૂનમનીખીલી ૧૫૧ ૧૧૭ હું તો પૂજારણ - વીર પુજારણ રાસ) હું તે પૂજારણ હે) ૧૫૧ ૧૧૮ મારું મનડું પ્રભુજીને (પ્રભુ દર્શન રાસ) મારા મહીડાં મારગમાં ૧૫૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
નોટેશન્ માં આવતા ચિન્હાની સમજ
ખરજ સપ્તકના સ્વરની નીચે પિઇન્ટ છે. ટીપ સપ્તકના સ્વરની ઉપર પેઈન્ટ છે. કમળ સ્વરની નીચે લીટી છે. તીવ્ર સ્વરની ઉપર ઉભી લીટી છે. સમનું ચીન્હ છે. ખાલી તાલનું ચીન્હ
ભરી તાલનું ચીન્હ લીસા એક માત્રમાં બે સ્વર લેવા. સારેગમ એક માત્રમાં ચાર સ્વર લેવા. ની-સારે એક માત્ર આ ચીહ થોભવાનું સૂચવે છે. ની- –રે બે માત્રા- – થોભવાનું છે. - --રે ત્રણ માત્ર થોભવાનું સુચવે છે. ની રે એ ચીન્ડ મીડથી વગાડવાનું સૂચવે છે.
– તાલનું સ્વરૂપ –
ત્રિતાલ માત્રા ૧૬, ખંડ ચાર, ત્રણ તાલ, એક ખાલી ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ એક તાલ, માત્રા ૧૨, ખંડ ૬, ચાર તાલી, બે ખાલી, જૅર | ૪ | * |- | * | "ર જપતાલ, માત્રા ૧૦, ખંડ ચાર, ત્રણ તાલી, એક ખાલી,
૨ | ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ દીપચંદી, માત્રા , ખંડ ચાર ત્રણ તાલી, એક ખાલી, ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ •| પર જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
=
=
=
ॐ नमोऽहं ते a. सकलकामितदायिने-श्री गौतमस्वामिने नम :
णमोऽत्थु णं सिरि गुरू णेमिसूरीणं
સંગીત,
મામ જ
* रचयिता * मुनि श्री धुरन्धरविजयजी
तस्विनी
જેની માલવકેષમાં સુમધુરી, વાણુ જગે વિસ્તરે, દેવેન્દ્ર જસ ગીત ગાન કરતાં, શ્રી રાગને ભૈરવે છે દેવી નાચ નચી કરે સ્તવનને, હિંડેલ ને દીપકે. તે શ્રી વીર વિભુ સદા કવનની, શક્તિ સમર્પો મને ન જે વ્યાખ્યાન પીયૂષને વરસતાં, શ્રી મેઘમલ્હારમાં.
સેવી પાદ સુપદ્મને પ્રણયથી, શ્રી નેમિસૂરીશનાં in કી વંદી સૂરિવરામૃતાખ્ય ગુરુને, ને પુણ્ય નામ સ્મરી, વીણધારિણી વાણુને સ્મરી રચું, સંગીતજોતસ્વિની રા
(શાર્દૂલ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૨.• • ••••••••
...........મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદી=મધ્યમ દુર્ગા ઓડવ જાતિ (ત્રિતાલ) સંવાદી==
રેહ= સમય રાત્રિને અવરોહસા, રે, મ, ૫, ધ, સાં | સાં, ધ, ૫, મ, ૨, સા.
- શ્રી આદિનાથ જિન સ્તવન સ્થાયી
આદિ પ્રભુકી નજરીયાં દી...૫
જીપે મેહનીકાં માન મિદાનમેં, આદિ. અંતર =
લેક અલેકકે ભાવ દેખત હે.
ધીરી ધીરી ધસત સંસાર સરૈયા . જતિ ભવ દધિ તારણ સેતુ, આદિ...... સંચારી= રાગ તિમિરકું નાશ કરત હૈ
જીતી જતી જગતદીપાવત હૈયા નાભિ નરદ કે કુલમેં કેતુ, આદિ...... આભે ગ=
નેમ સૂરીશ્વર પ્રેમે નમત હે નમી નમી અમૃત પુય ભરેયાં ગાવે ધુરધર હષ કે હે..તુ, આદિ
રાગ દુર્ગાનું સ્વરૂપ, पमौ पधौ मरी पश्च सधौ सरी पधौ मरी । दुर्गा गनिपरित्यक्ता रात्रिगेयाऽथ मांशिका
| (મિનવમંગારી) (ગુપ્ત) ૧ મોહનું. ૨ પૂલ. ૩ જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
w
ચિતા સંગીત સ્રોતસ્વિની . સ્થાયી=
= નટેશન = સ ૫ પ પ ધ મ પ ધ મેં મ રે સા રે – સા – આ - દિ પ્ર ભુ – કી ન જ ર યાં – દી – ૨ – રે મ રે ૫ ૫ ૫ મ પ ધ સ ધ પ મ રે સા – જ - પિ મ ! હુ ની કા – મા – ન મ | દા ન મેં –
–આદિ પ્રભુકી– અંતર =
[ પ પ ધ - હું સાં - સાં સાં | ધ રે સા –
લે ક - ભા - વ દે | ખ ત હૈ – ધ ધ ધ ધ સાં સાં સાં સાં સાં રે સાં સાં ધીરી ધી રીડ ધ સ ત સં [ સા – ૨ સ રે મ રે ૫ ૫ ૫ ૫ ૫ ' ધ સાં ધ પ મ રે સા – – તિ ભ – દ ધિ ! તા – ૨ ણ સે – તુ –
–આદિ પ્રભુકી– આભગ અને સંચારીમાં પહેલા અંતરની માફક સમજવું શ્લોકાથી – ૫, મ, ૫, , મારિ, ૫, સ, ધ, સ, રિ, ૫, ધ, મારિ આ સ્વરોથી દુર્ગા રાગ ગ્રહણ થાય છે. દુગમાં ગ, નિ, એ બે સ્વરો ત્યાગ કરવાના છે, વાદિસ્વર મધ્યમ છે, અને ગાવાને સમય રાત્રિને છે.
|
|
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૪..........
.........મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદી=મધ્યમ ભીમપલાશિકા (ત્રિતાલ) સંદિ=
અરિહ= સમય, દિવસને ત્રીજો પ્રહર અવરોહનિ સા, ગ,મ, ૫, નિ, સાં, સાં, નિ, ધ, ૫, મ, ગ, રે, સા,
શ્રી અજિતનાથ જિન સ્તવન. સ્થાયી
અજિતકે નામ જપત મે આજ
નામ જપનસે સીજે સવિ કા....જ, અજિતકે. અંતરાત્ર
તિન ભુવનમેં ઐસા ના પાવત, રાગ ૨ હિ ત મ હા રાજ, અજિતકે.... સ બ શત્રુ નાશ કે ૫ હે
રાધ મ કા તા ...જ, અજિતકે.. નેમિ અમૃત પદ પુણ્ય ભ્રમરકા સા રે સઘળાં સાજ, અજિતકે....
ભીમપલાશિકાનું સ્વરૂ૫. प्रोक्का भीमपलाशिका गमनिमि-र्या कोमलैर्मण्डिता प्रोरोहे रिधवर्जिता प्रकथिता, पूर्णाऽवरोहे पुनः। वादी मध्यम ईरितो भवति सं-वादी तु षड्जस्वरो यामे चेह तृतीयकेऽहनि बुधै-र्गीता मनोज्ञस्वरैः॥
(શાર્દૂલ) (૫૬) ૧ સિદ્ધ થાય. ૨ મુગટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
રચિતા સ‘ગીત સ્રોતસ્વિની
સ્થાયી=
×
५
ના
૫
ના
-
*px? E
T
-
{
-
-
-
૫
મ જ
ગાર સા
૫ ન સે અતરા=
૫
માજ
プ
I
ન ભુ
કાર
→
૫ ત મે
ی
સાગ મ ગ રે સા નિ
૨ સાગ મ
૫ ત મે'
મ પ
નટેશન =
,
312
સી જે સ વિ
વન મે
।
.................st
2
-
૫ નિ સાં રે... | સાં ફ્ંનિધ હિત મહા
રા
ગર
લેાકા:
ભીમપલાશિકા નામની
નામની
'
આ
ગરે સા
O
આ
સાંર્ નિ ષ ૫ નિ
કા
।
ટર્ડ
1
શ
—
Con
જ મ
1
ધ ય ગ મ અજિત
૧ ૫ગ મ
જિત કે
1
ૐ કે
1
२
-
૫ નિ
Că
જમ
નિ સા મ
ના
મજ
નિ નિ | સાં – સાં સાં
સા ના પા
૫ ૫ગ મ
જિત કે –
G
T
'
૫ ૫
।
ಕ
51
જિત કે
ថ
1
રાગિણીમાં ગ, મ, અને નિ, એ ત્રણ સ્વર કામલ આવે છે. આરાહુમાં ૨, અને ૧, એ બે સ્વરા વજવાના છે, અવરહમાં સાતે સ્વરે લાગે છે. વાદી, મધ્યમ સ્વર છે. અને સવાદી, ષડું સ્વર છે. રાગના પ્રવીણ પુરૂષો વડે દિવસના ત્રીજે પહારે મનાર જક કઠથી આ રાગિણી અવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૬................................ મુનિ શ્રી ધુરરવિજયજી વાદી = અષભ જયજયવંતી (ત્રિતાલ) સંવાદી = પંચમ
આરેહ= સમય, રાત્રિને અવરેહ= સા, રેરે, રે ગ રે સા નિ, | સાં, નિ, ધ, ૫, ધ, ધ, ૫, રે, ગ મ પ ની સાં | મ, રે, ગ, રે, યા,
શ્રી સંભવનાથ પ્રભુનું સ્તવન. સ્થાયી
પ્રેમે પ્રભુને ભજલે સુખદાઈ
જન્મ મરણ છૂટ જાઈ સાથે પ્રેમે... અંતરાત્ર
મુક્તિપિપાસુ જીવ ભજન વિનુ ભમત સંસાર દુઃખદાઈ અનાથ પ્રેમે. સંભવ જિનકા સાથ મિલે જબ મુક્તિ રમા તબ આઈ હા....થ નેમિ સુરિકે વચન અમૃતસે પુણ્ય ધુરધર પાઈ આ...થ પ્રેમે...
પ્રેમે...
જયજયવંતીનું સ્વરૂપ प्रोक्तयं जयजयवन्तिका तु पूर्णा,
गौ नी द्वावपि मृदुमो रिधौ च तित्रौ । वादी रिविलसति पञ्चमो हि मन्त्री सोरठयंगत इह गीयते निशायाम् ।।
(પ્રહર્ષિણી.) (કપડુ) ૧ ઈરછાવાને. ૨ આશ્રય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
....૭
રચિતા સંગીત સ્રોતસિવની ............................
= નોટેશન =
*
. w
0
=
51 5
૪
૫ રે રે ગ | રે સા રે નિ | સા – નિ સા નિ સા છે – એ પ્ર. ભુ કે ભ જ
- સુ ખ દા – ઈ - સા ગ ગ મ રે ગ મ પ ગ મ રે ગ રે મા જ – મ મ | ૨ ણ છૂટ
ઈ - | સા – ૧ -
-પ્રેમે– અંતરાત્ર મે ૫ નિ નિ સાં – નિ ધ પ મ ગ ૫ ૫ મુ – ક્તિ પિ ૫ – સુ
જ ન વિનુ ગ ગ ગ મ | રે ગ મ પ | ગ મ રે ગ રે સા ભ મ ત સં] સા ૨ દુઃ ખ | દા – ઈ અ! ના – ૧ –
પ્રેમે–
બ્લેકાર
આ યજયવન્તિકા રાગિણ સપૂર્ણ છે. તેમા ગ,નિ, એ બે સ્વરો કેમલ છે અને તીવ્ર પણ છે. અને મ, મૃદુ છે, રિ, ધ, એ બે કવરે તીવ્ર છે.
વાદી સ્વર, રિ, છે. અને સંવાદી સવાર, ૫, છે. સેરઠની આ અંગ રાગિણી છે, માટે તેને ગાવાને સમય રાત્રિને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
મુનિ શ્રી ધુરધરવિજયજી વાદી=મધ્યમ રાગ બહાર (ત્રિતાલ) સંવાદી=મધ્યમ
આહિર સમય, વસન્તઋતુ. અવરોહર નિ ગ સા, ગ મ, ૫, ગ સ નિ ધ, નિ ૫, મ, નિ ધ નિ સાં, રેંસ, મ પ ગ મ, રેસાં.
શ્રી અભિનંદન જિન સ્તવન. સ્થાયી=
ઝગમગ કરત મેરા પ્રભુકા દેદાર સુદર સુન્દર પરમાણુ નિરમાયા
કાપે કમતિકા જોર અપા...૨, ઝગમગ... અંતરાત્ર
દંત દીપત મચકંદ કલી સમ ન ય ન જી ૫ ત પ દ્યો કી હા ૨ વદનકી કાન્તિ શાતિ કરત હૈ શશિ સમ દીસે શોભા અપા-૨, ઝગમગ... ચા ર ધ્યાન સે પ્રભુ કે ધ્યાવત ચા ૨ ગતિ એ કા પાવે પાર નેમિ અમૃત પુણ્ય શિષ્ય કહત હે ચોથા પ્રભુ મેરે હૈયા કે હા...૨, ઝગમગ.
બહાર રાગનું સ્વરૂપ. वहाररागो निगमैस्तु कोमलै - रसिन् समौ संवदतः परस्परम् । आरोहणे रिन न घोऽवरोहणे ऋतौ वसन्ते गुणिभिः स गीयते॥
| (ઉપજાતિ) (૩૯૫૪) ૧ મચકુંદનું કુલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
G! !
e no
=
ચિતા સગીત સ્રોતરિવની
= નટેશન = નિ સાં નિ ૫ મ–૫-ગ મ મેં નિ ધ નિ | ઝ ગ મ ગ ! ક ર ત મે ; ભુ ! કા દે દે ૨ નિ માં નિ ૫ ૫ મ નિ ૫ |
મ ! રે – સું દ ૨ નું ! ૮ ૨ ૫ ૨ મા શુ નિ સા – મ મ મ પ ગ મા નિ | સાંનિ સાં રે કા – પ કુમ તિ કા - ! ૨ અ પ – ૨ -
-ઝગમગ–
! છ
|
મા
! !" (Eા |
" ૨
'
અંતરે=
ર
. ا
=
2
# # # # # C #ાજ
G | ૨ :
કપ ૨
મ નિ ધ નિ સાં સાં સાં ર્નિ સાં નિ સાંનિસારે સંનિધ 4 - તે
પ ત મ ચ હું – ઇ કોલીસ મ ૫ મ પ ગ મ મ નિ ધ નિ સાં
મ ય ન જ ૫ ત પ દ – કી – – મ નિ ધ નિ સાં – સાં મ રે સાંનિ સાં નિ
દ ન કી કાં - નિત શાં - તિ નિ ૫ ૫
નિ ધ નિ સાં સાં નિ સાં રે શશિ સ મ રી - સે - શ - ભા અપા ૨
-ઝગમગ પ્લેકાર્થ:--
બહાર રાગમાં-નિ, ગ, મ, એ ત્રણ સ્વરે કેમલ આવે છે. વાદીસ્વર, સા, છે, અને સંવાદીસ્વર, મ, છે, આરેહમાં રિ, વજેવાને છે અને અવરેહમાં ધ, વજેવાને છે. ગુણીજન વડે વસન્ત ઋતુમાં આ રાગ ગવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ه
> ?
ا
૨
Page #27
--------------------------------------------------------------------------
________________
મુનિ શ્રી ધુરન્યરવિજયજી વાદી = ગાંધાર રાગ બિહાગ (ત્રિતાલ) સંવાદી = નિષાદ
આરહ = ગાવાને સમય, રાત્રિને. અરેહ = નિ સા ગ મ પ નિ સાં, [ સાં નિ ધ પ મ ગ રે સા
શ્રી સુમતિ જિન સ્તવન, સ્થાયી= કર્મ કઠિન મેરા કાપે પ્રભુજી
આપે મુક્તિ મેહેવિનતિ કરૂં..જ, કર્મ.. અંતરાત્ર ભવ વનમે મેં ભ્રમણ કરત હું તુમ દર્શન વિનુ કાલ અનાદિસે, તારે જિન) (૨) 1 તુમ બિન મેરા કે નહિ શરણું, કર્મ... આજ તમારા દ રિસ ન પ યા સુમતિ જીણુંદ મેરી મતિકે સુધારે, કૃપા કરકે (૨)
તુમ બિન મેરા કે નહિ શરણુ, કર્મ... નેમિ સુરીશ્વર વચન અમૃતસે પુણય ધુરંધર દે ત મીલે હો, નિશ્ચય કીના (૨) તુમ બિન મેરા કો નહિ શરણા, કમ...
બિહાગ રાગનું સ્વરૂપ विहङ्ग इह गीयते ममृदुरन्यतीवस्वरो रिधौ त्यजति रोहणे स्पृशति चावरोहे पुनः। तथा निगदितौ गनी रुचिरवादिसंवादिनौ निशीथसमये सदा श्रुतिमनोहरं गीयते ॥
(પૃથ્વી, કપ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પર
હ
s a -
| ર
- -
ચિતા સંગીત ચોતસ્વિની .
= નટેશન્ = સા – ગ મ પ મ ગ મ ગ – ગ મ ગ રે સા તિ ક - મ ક હી ન મે ૨ કા - પિ પ્રભુ – ઈ
મ પ પ નિ નિ સાં સાં નિ મ પ માત્ર આ – પિ મુ – ક્તિ મેં હૈ વિ ના તિ કરું – જી –
–કમ કઠીન અંતરે= અ મ ગ મ ] ૫ - સાં સાં સાં સાં નિ રે સાં– જ વ વ ન ! મેં
– મે - { જ મ ણ ક | ર ત હ - ધ મ પ [ સાં -
નિ ધ ! મ પ મ ગ તુ મ દ ર શ ન બિ નું ! લ અ ના - દિ સે મ ગ મ પ પ ની ની ની ધ ] મ પ મ ગ
| તા – ૨ – ! જિ ન જી
૫ – નિ - { સાં - નિ ધ મ પ મ . તુ મ બિ ન મે – ૨ – / કે - નહિ શ રણ
-કર્મ કઠીન– પ્લેકાર્થ =
વિહંગ (બિહાગ) નામને રાગ, જેમાં મ, કેમ છે અને બાકીના બીજા વરે તીવ્ર છે. અરેહમાં રિ, છે એ બે સ્વરો વર્જવાના છે. અને અહમાં , પાંછ લેવાના છે. વાદીસ્વર ગ, છે, અને સંવાદીસ્વર નિ, છે, એ છે. અને કર્ણને મનહર એ આ રાગ રાત્રિએ ગવાય છે
હ
=
- 2
સ
ર = 8)
|
ડે
૪
જ
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨
. મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાર = ગાંધાર ૨ાગ ખપાચ (ત્રિતાલ) સંવાદી = નિવાર
અરેહ= સમય રાત્રિને બીજે પર અવરેe= -સા, મ, મ, ૫, ૬, નિ સાં;] સાં, નિ, ધ, ૫, મ, ગ રે સા.
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન થાયી = જિનગુણ સબ મીલ ગાવો સખી..... અજિત સુરપતિ સેવિત નરસ્પતિ ઉલ્લસિત તન મન સ્થિર કરી નયન જિન. અતરા=
રાગ હાય નિશગી નિરંજન મુક્તિ મેં જ બસે મેહકે ભંજન? શારદ શશિ સમ વિકસિત વદન? .....શિ નેમિ અમૃત સુધારસ પાનસે પદ પ્રભુજીકા કીયા સદૂદર્શન પુણય પુરસ્પર કર જોર નમન
જિન
ખમાય રાગનું સ્વરૂપ खेमाजो यत्र तीवा ऋषभगधनयो मो मृदुर्निर्मुदुः स्यादारोहे रिनिषिद्धः प्रभवति परिपूर्णोऽवरोहे पवक्रः॥ वादी गांधार एव प्रविलसति तथा संप्रवादी निषादो राध्या यामे द्वितीये प्रमदयति मनः श्रोतुरप्येषरागः ॥
(અ શા કપ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
•
૨
Cl =
=
ઇ
2
ચિતા સંગીત સ્રોતસ્વિની
| દ નેટેશન = થાયી= માં ન ધ પ ] મ ગ રે ગ | મે - ૫ મ
સ બ મ લ ગા – વે સ | ખી–– – સાં રે [ સાં નિ ધ પ . પ મ પ ગ મ ગ રે ૫ - છ ત સુ ૨ પતિ ! સે – વિ ત ન ર પ તિ નિ સ ગ મ પ ધ નિ સાં નિ સાં ન સાં | નિનિ ૫
લ સ ત | ત ન મ ન [સ્થિ ૨ ક રી | ન ય ન – અંતરાત્ર
–જિનગુરુએ પનિ ધ | નિ– - સાં સાં ] નિ સન – ગ હ
શ -ગી નિ! – જ ન માં નિ સાં રે | સાંનિ ધ ૫ ગ | મ ગ રે સા મુ - ક્તિ મેં ! જ બ સે – | મે – હ કે | ભ નિ સ ગ મ | પ ધ નિ સાં નિ સાં નિ સાં 'નિ નિષશા ૨ દ શ ) શ – સ મ વિકસિ ત છે ને – લોકાથ
–જિનગુણખમાજ રાગમાં રાષભ, ગાંધાર, જૈન, અને નિમ, બે વર તીવ્ર છે મધ્યમ અને નિષાદ એ બે સ્વરો કમર છે, આરોમાં અષભ, લેવાતા નથી અને અવરોહમાં સર્વ સવો લાગે છે અને પંચમ વક્ર થાય છે વાદીસ્વર, ગાજર છે. અને સંવાદીસ્વર નિષાદ છે, રાત્રિના બીજે પહોરે રાગ ગાવાથી શ્રેતાઓના મનને આનન્દ્રિત કરે છે.
3
૨
a"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
v
-
...મુનિ શ્રી પુરપવિજયજી
ખમાચ હુમરી પંજાબી ઠા) શ્રી પદ્મપ્રભુજીના સ્તવનમાં ખમા રાગનું જે પણ છે તે પ્રમાણે અહિં પણ સમજવું
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન પાણી= દિલ તુમ આવે આજ જિર્ણદજી...
ધ્યાન ધરત મે તે...રા................. જિણું ... તરા= * સાત ભયસે ભયભીત દિલ હૈ વય ભજન ભાગવંત તમારા જબ તક શરણ નાહિ મીલેંગા શાન નહિ દિલ મે...રા.............
..જિણંદજી રસમ નવર તેાસે અરજ છે મત કે મેરા હૃદય દયાળુ
મિ અમૃતકા પુણ્ય સેવક કહે દુર કરે ભય મેરા .જિjદજી..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ર
૦
રચિતા સંગીત સોતસ્વિની....
૧૫ = નટેશન = સયાણી નિતિ નિ સાં વિસ નિષ " * *
ધ ધ સાંનિ િલ ત મ આ – – – આ
- આ જ જિ | દ – ૫ ધ પ મ ] ગ ર સા રે [ પ - પ મ ] ૫ ૫ ૫ ૫
યા – ન ધ | ૨ ત મેં – , તે – ૨ – | જિ સુંદ છે. અંતરા–
ધ્યાનધર– ગ - ગ મ પ પ નિ - સાં સાં સાં સાં ગેરે માં – સા – – ત | ભ ય સે - ભ ય ભી ત દિલ છે – નિ નિ નિ – | નિ સાં ] નિ * | નિધિ ભ ય ભ - | જ ન ભ ગ વં – ત | મા – રા - નિ નિ નિ સાં! નિ સાં નિષ પ – મ ધ ધ | ધ સાં નિ – જ મ ત ક શ ૨ ણ – | - ના હિ મી ! તેં – ગા૫ ૫ ૫ ૫ | ગ ર સા રે ૫ – ૫ ૫ ૫ ૫ ૫ ધ શા- ન ન | હિ – દિ લ | મે - રાજિ | શું દ જી -
૪
૪
૨
ર $
!
કે
2
C = + GP૪ (૭ ૨૭
# =
૪
૦
૬
ર =
૪
૪
- ૫ ૫ મ | ગ ગ સા રે | ગ – ગ – | ગ ૫ મ = શા – ત ન ! હિ - દિ લ ' મે - ૨ - 1 જિ રૂ ૮ ક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬.
મુનિ શ્રી ધુરરવિજયજી વાડી=વત રાગ આશાવરી (ત્રિતાલ) સંવાદી ગાંધાર
આરહ= સમય, દીવસે બીજો પ્રહર અવરોહs સા, રે, મ, ૫ ધ, સાં | સાં, ન ધ: મ ગ રે સા
શ્રી ચન્દ્રપ્રભુ જિન સ્તવન. થાયી ચંદ્રપ્રભુ દિલ ધાર, ચેતન ચ પ્રમુ દિલધાર
અંતરાત્ર અંદન સમ શીતવજિનવરનું ધ્યાન હૃદયમાં ધાર આઠમ જિતને સાથ ધરીને કર્મ તું આઠ નિવાર , અસ્ત ન પામ સદૈવ પ્રકાશે ઢાંક નહિ વારિધાર ભવિક કુમુદ વિકાશન કાજે ધરત કિરણ અપાર ચે. લોકેત્તર ગુણ લેવા સેવે પાય પડી મહાર અનરનો અધિકાર હરીને આપે શિવ વધુ નાર ચે. નેમિ સૂરીશ્વર અમૃત વચને પામ્યા પુણ્ય ભંડાર યુરધર નાથ કૃપા કરીને ભવ વન પાર ઉતાર ચે.
ગિણું આશાવરીનું સ્વરૂપ, मृद् गमौ धनी चैत्र, तीवस्तु ऋषभो धगौ । वादिसंवादिनौ यस्यां सासावर्यपि संगवे ।।
(અનુષ્ટ્ર) (ચન્દ્રિકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
રચિતા સ‘ગીત સ્રોતસ્વિની......
સ્થાયી=
• 1
-
I
-
1
-
I
ગતરા—
।
।
।
૪
-
મ મ
મંત્ર
મ મ
માં પ્ર
.
મ સ
મેં
નિ નિ નિ
21)
ધ્યા
મેં મેં મંગ
આ મા
મ મ મ
* મેં તુ
17
ભુ
૫
ભુ
।
સ્ટે જ
10
'
પ
આ
'
=નટેશન =
*
૫ સાંધ
વી લધા
ન
સાં નિ રૈ સાંધ
૪ ય માં
'રે' સાં
-
દી લધા
ધધ ન્રાં નિ માં સાં સાં સાં શી ૧ ૩ જિન
સ
G
POL,
R
૫ સાંધ - ૫ - ૫ધાંનિમાંનિષ
-
5
= =
-
1
-
સાં ની ધ
8 નિ
સાં નિ રે' સાં
-
h
-
મા શ ધ રી
-
પંચ મ૫ મગરેસા
ચે – ત
૫
...૧૭
૪]
-
gi...............
—ચ' પ્રભુ
ફ્ નિ સાં
વ તું
પધસાંનિયાંનિધપ
હાં....
LAND
......
ન
C
T
-
।
૫૫. મપ મરે સા gi........... -ચંદ્ર પ્રભુ
ટાકા —
આશાવરીમાં ગાંધાર, મધ્યમ, ચૈત્રત અને નિદ એ ચાર સ્વરે કામળ છે. ઋષભ, તીવ્રસ્વર છે, વાદીસ્વર, ચૈત્રત છે, અને સ ́વાદીસ્વર, ગાંધાર, છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૮ .
મુનિ શ્રી ધુરન્યરવિજયજી રાધિ=મધ્યમ (ધ) ભૈરવી ત્રિાવ) સંવાદી= (2) આહિર સમય પ્રભાતને
અવરોહ૨ ગ મ પ ધ નિ સાં | સાં ન પ પ મ ગ જરા
શ્રી સુવિધિનાથ જિન સ્તવન સ્થાયી= નાથ તેરા મેં ભજન કરૂં....ગા
શક્તિ વિહીન ભક્તિકા સાથ ધરુંગા નાય. અંતરાત્ર
સુરનર વિબુધ ને સ્તવન કિયા છે બાલ વચન મેં આજ બેલું...ગા
નાય. અનંત ગુણકર નાથ મિલેટે સુવિધિ જીણુંદ કે પાય પડું...ગા નામ, નેમિ અમૃત પુણય બેલ દિયા પુરધર જીનસે મેં આય મીલુંગા નાથ.
ભૈરવી રાગિણીનું સ્વરૂપ बाभान्त्यस्यां रिगमधनयः कोमला मोऽत्र वादी सा संवादी कचिदपि धगौ वादी संवादिनौ च । प्रातर्गया सुरुचिरतरा स्वैरिणी सर्वगम्या संपूर्णा सा जनयति सुखं भैरवी रागिणीयम् ।।
(મંધકાન્તા) (૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
રચિતા સ'ગીત સ્રોતસ્વિની........
- નટેશન =
સ્થાયી=
U|5
ભા મ
થ તે
+,' મ
'
-
ધ
-
-
F! r
r
T
ધ
'
Bond
શ
।
-
=
મ
મે
F
શક્તિ વિહી
અતરા=
ગ મ ધ નિ સોંર્" સાં સાં સાં (ન ફ્` સાં
|
વિ છુ ધ
સ્તવન કી
મ ૫ ૧ મ
ન ભ ક્તિ કા
-
ર
-
મ
ચ ન મે'
ને
મ
સાગ્રામ પ
શ જ ન ૩
-
પતિ ધ પ
- ર
1
પતિ ધ પ
-
આ
ગાવાના સમય પ્રભાતના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ય પ
..............૧૯
रे
I'm
. ર
'
ૐ ૐ
1
યા
મગર સા
-
-
-
-
ગા
નાથ
૫ સ
મગર સા
= જ મે લુ–ગા —નાથ તેરા–
ઢાકા :
ભૈરવી રાગિણી સપૂર્ણ મનેાહર, સ્વેચ્છાચારિણી, અને દરેક જનથી જાણી શકાય તેવી છે. તેમાં રૂપલ, ગાંધાર મધ્યમ, ધૈવત અને નિષાદ, એ પાંચ સ્વરા કામળ આવે છે વાદી સ્વર મધ્યમ છે અને સંવાદી ષડું છે, સ્થળ વિશેષમાં વાતી સ'વાદી ધૈવત અને ગાંધાર પણ થાય છે. આના
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
વાદ્રિ=ધૈવત રાહુ=
........
મુનિ શ્રી ધુરન્ધરવિજયજી
સાહિની (ત્રિતાલ)
સમય-રાત્રિના છેલ્લા પ્રહર
1
'
નિ સા ગ મ ધ નિ સાં રે' સાં | તિ ધ ગ મ ધ ગ મ ગ રે સા
શ્રી શીતળનાથ જિન સ્તવન
સંવાદિ=મધિાર અવા=
સ્થાયી=
શીતલજીન ધ્યાનરે હાંરે-મળે શીતળતા હાં પ્યારા ધ્યાને...મળે....પ્યારા....હૈયામહી' હાં ધ્યાવા આતમતણી એ ધારારે
અતીક
નીરક્ષીર ચન્દ્ર ચન્દન........સેવનકર્યાં આત્મા શીતલ કરવા રે યત્નો વિફલ અમારા રે આ ભવ મહાટવીમાં ભ્રમણે....તપ્તથાયે વિષવૃક્ષ છાયામાં જાયરે વિના ધ્યાન સવિ અધારારે નૈમિ અમૃત પદારવિન્દે......ભ્રમર થઈને પુણ્યે પુરન્ધર પાવેરે
ખરી ધર્માંની એ ધારારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
....20. ..શી.
...શી
...શી.
...થી.
સાહિનીનું સ્વરૂપ
यत्र स्यादृषमो मृदुर्निधमगा - स्तीत्राः स्वराः पञ्चमो वर्ज्यः स्यादथ मध्यमो निगदितः क्वापि क्वचित्कोमलः । वादी धैवत उच्यते सहचरो, गान्धारकः कथ्यते राज्यामन्तिमयामके सुमधुरं, सा गीयते सोहिनी ॥
(થાદૂલ) (૧૬)
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
•••૨૧.
$
-
| ૪
:
1 ડ
રે
૪ -
- -
3
- ૮
3
રચિતા સંગીત સ્રોતસ્વિની સ્થાયી= = નેટેશન = ૨ – ગ ગ મ ધનિ સા રે - સ ફ નિ – શી – ત લ |જિ ન થા – ને – ૩ - |
નિ ધ - મ ધ નિ સાં.
ત લ તા – હાં . યા – રા - જ નિ સાં ગં – ૬ - મ મ ગં ગં રે – સાં સાં બા ને મળે
છે યા મ હી હાં – યિા છે સાં સાં સાં સાં નિ -- ધ – એ ધ નિ સા નિ – ધ – આ ત મ ત ' શું – એ * ધા - – – રા – ૨ –
-શીતલમ મ ગ ગ
રે સા રે નિ નિ સાં – ની ર શી ૨
દ ન સે વ ન ક ય - સાં – સાં –
મ ધ નિ સાં નિ – ધ આ- મા – | શી – ત લ ક ૨ ના - [ રે ......... સાં સાં રે | નિ સાંનિ ધ મધ નિ સાં | નિ – – ય – – – વિ – ફ લ ' અ મા રા - | રે . કલેકાથ–સેહનીમાં ઋષભ સ્વર કમળ છે. નિષાદ, પૈવત, મધ્યમ અને ગાંધાર એ ચાર સ્વરો તીવ્ર છે. પંચમ સ્વર વજયે છે કે કેઈ સ્થળે મધ્યમ સ્વર કમળ પણ છે. પૈવત સ્વરવાદી છે. અને ગાંધાર સંવાદી સ્વર છે. રાત્રિના. છેલા પ્રહરે ગાવાથી મધુર લાગે છે.
અંતરા –
|
-
E
૪
F
-
-
ર
?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
રર......... વાદીષશ
......
સ્થાયી=
રાગ-દ્દેશ (ઝપતાલ) સમય નૈત્રિના પ્રથમ પ્રહર પછી અવાહક સા, ૨, મ, પ, નિ, ધ, પ, તિ, સાં; | તિ, ધ, પ, મ, ગ, રે, ગ,સા
ખારાહ=
'.
* શ્રી શ્રેયાંસ જિન સ્તવન
સુતિ શ્રી રન્નરવિજયજી
સંવાદી=પ સમ
દેખારી સતાવે કા...મ
કંસે પાવું એ' મુક્તિકા ધામ....દેખારી
'તા=
બાણુ લગાઇ મેરા હૈયા વ્યથિત ક્રિયા
કૈસે અનારી મેરા લુંટયે. આરા...મ...દેખારી મેયાંસ જિન મેને તેરા શરણુ લીના
દિન રાત રટુ મેં તેરાહી ના...મ...દેખારી, નેમિસૂરિજી મુઝે અમૃત પાન દીને
પુણ્ય ધુરન્ધર તું હું મેરા વિશ્રા....મ...ખારી
દેશ રાગનું સ્વરૂપ
रागो देमः, पञ्चमांशो यमात्यः संम्पूणोऽयं, सोरठी तुल्य एव । किञ्चिद्भेदा-चावरोहे रिवको
रात्रौ यामा-दुत्तरं गीयतेऽसौ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(શાલિની) (ડ)
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ચિતા સંગીત સ્રોતસ્વિની..........
નટેશન =
સ્થાયી=
**
અંતરા—
મા
रै
Y so
મૈિં સા રે મ પ
હું ખા
રી
સ
મ
૫ નિ સાં
જૈસે | પા હું મેં
૫
નિ
1
g ગ્લાયકાથ
નિ
સુ
# છું.
-
=
મ
fa
-
1
'
'
I
1
-
નિ
લ
૪
—
અ
°°
તા વે
નિષપ
સુરક્તિ
સાં
#E'S
૫ નિ સાં નિસાં | નિ
ટચા
આ
| નિ
ro
17 !
......
સાં
નિ
ગતિ મા
t
# ર
•
-
મગ કે
કાયા મ —દેખારી–
ઈ. મે
........૧૩
E_F
ro
મ
(F F
–
-
-
–
મ ગ
-
સાં
યા
મ
–દેખારી–
-
દેશ રાગ સ ́પૂર્ણ છે. તેમાં વાદીસ્વર ઋષભ અને સંવાદી સ્વર પચમ છે. આ રાગ સેરઠીના સમાનજ છે (સેરઠીને અને આ ભેદ સમજવામાં બહુ મુશ્કેલી પડે છે જે શે છે) તે આ, અવરાહુમાં આ રાગમાં ઋષભ સ્વર વક્ર થાય છે. શત્રિના પ્રથમ પહેાર પછી આ રાગ ગાવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
12.
Page #41
--------------------------------------------------------------------------
________________
ર૪.....
વાદી પ= રાહુ
સમય રાત્રિના
સા, ગ, ૫ નિ ધ, સાં, | સાંનિષ, નિશ્વ, સાંનિપ, ગપ, ગસા,
શ્રો વાસુપૂજય સ્વામિનુ સ્તવન
સ્થાયી=
.મુનિ શ્રી કુરન્ધરવિજયજી સંવાદિ= પંચમ વરાહુ=
અંતરા=
......
રાગ શકાભરણ
જીયરવા નાથ નહિ. ધ્યા....ચે નિશદિન વીત્યે જાત આયુરદા
ધ્યાવન કે દિન ભિત જાતરે નરજતુ ફિરું નહિ પાવેાંગે લવમે
વસુપ નંદન નાથ મીલેટુ ફિર તુમ શૌચ કરેાંગે મનમે નેમિ અમૃત કે વચન સુણે ડે, પુણ્ય કુરન્ધર ધ્યાનડે જિનમે
—શંકરાભરણનું સ્વરૂપ—
प्रसिद्ध इह शंकरो भवति षाडवो वर्ज्यमः सपावभिमतौ सदा वादिसंवादिनौ । परैस्तु रिमवर्जितः कथित औडुवोऽपि कचिनिशीथसमयेऽभिगीत इह चारु तीव्रस्वरैः ||
( પૃથ્વી. ) ( ૪૫૬. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.ય.
...થય.
....થય.
...જીય
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
ચિતા સંગીત સ્રોતસ્વિની ................
= ને ટેશન = સ્થાયી= સાં – નિ નિ ૫ - રે ગ મ પ ગ મ ગ રે સા – જી – ય ૨ | વા – ના – | થ ન હિં – ધ્યા - યે – સા રે ગ રે | ગ મ પ મ પ ધ નિ ધ | નિ નિ માં – નિ શ દિ ન [ બી - – | જા - ત આ ! યુ ર દા -
જીય૨વાઅંતરે= મ પ ધ પ ] નિ ધ સાં નિ ! રે સા નિ ધ | સાં નિ ધ ૫ ધ્યા - વ ન [ કે – દિ ન બી – ત જા ! – ત છે –
|
a
t
a
સાં નિ ધ ૫ | નિ ધ પ મ [ ધ પ મ ગ | મ ગ રે સા ન ૨ જ નુ | ફી ૨ ન હિ | પા - ગે | ભ વ મેં –
–જીયરવાકલાકાથ
શકરાભરણ રાગ-મધ્યમ સ્વરથી વર્જીત છે. તેમાં ષડ અને પંચમ એ બે સ્વરે વાદી અને સંવાદી છે. આ રાગની પાડવ જાતિ છે. બીજા ત્રાષભ અને મધ્યમ એ બે સ્વરે વજે છે અને કેટલીક વખત તેની એડવ જાતિ માને છે. મને હર, તીવ્ર સ્વરે વડે આ રાગ મધ્ય રાત્રિએ ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬................
......... મુનિ શ્રી ધુરધરવિજયજી વાદી=પૈવત રાગ ગાંધારી (તાલ ત્રિતાલ) સંવાદી–ગાંધાર
સમયદિવસનો બીજો પ્રહર
શ્રી વિમલજિન સ્તવન સ્થાયી=
વિમલ પ્રભુને પૂજેરીજીવન સુકાનીએ મંગલકારી હાં પ્યારા
ધ્યાન ધરત હે જીયરા ..વિમલ, અંતરેક
પૂછ પૂછ જિમુંદજી...હાં હરષત હૈયા.......આ આનંદ મીલાઓ જીયરવા...વિમલ. નમિ નેમિ સૂરીશ્વરા..હાં અમૃત પીયા આ પુણ્યસે મીલે ધુરન્ધર ..વિમલ.
ગાંધારી રાગનું સ્વરૂપ. रिमौ पनी धपौ सश्च निधौ पमौ पगौ रिसौ ॥ गांधारो रिद्वयः प्रोक्तो धैवतांशसमन्वितः॥
(અનુટુપ) (અભિનવરામમંજરી) = નટેશન =
- - - ધ નિ ધ પ ધ થાયી=
- - વિ. મ સાં – – – ધનિસારે નિસાંધની રેસા – ધ ભુ - - - - --- --- જે રી – વિ સાં - સાં – સારે નિસાં ધ ન પ - - ૫) ભુ – ને - - - - જે – રી - જી – વન
= 1 ( 2 | E # C * ૪ ર =
8 1 ( * |
7 *
) : G |
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
G. |
| |
-
-
|
રચિતા સંગીત સ્રોતસ્વિની...............
.....૨૭ ગ - ૨ - રેગ રે ગ મ ગ રે સા – રે નિ સા કા - - - ના–– – – – – એ – – મ - ગ – લ ગ – – રે મ પ ધ મ મ ગ રે ગ - રી - ડાં - હા -- - ર --
- [ મ - – – રે ગ મ કા – – – રી - - - હાં –- ધ્યા - મુ પ પ નિધ ધનિ સાં નિ સાં ધ ન પ - ધ નિ ધ ૫ જ ૨ – -- ત––– હે –– જી ય ––- વિ મ લ – પ્ર અંતરે=
' –ભુને પૂરીસો – સાં - સારે નિમાં ધ નિ ૫ - - મ પ ધ – નિ ભુ – ને – ૫ ––– જે – રી - - ૫ જ પૂ– જી સાં - સાં – સારંનિસ ધનિધનિ રેં સાં – ૩ રે માં – રે જિ – – દ------- જી – – હ ર મ ત – નિ માં નિ સાં નિમાં નિમાં રસ ધ નિ ૫ ૫ રે માં – સાં હૈ – – – યા - - - - - આ –– આ નં ૬ – મા નિ સાં સાં - ધ નિ ધ નિ રે સા -- ધ નિ ધ પ ધ લા – વે - જ - ય ર | વા – – વિ મ લ -- પ્ર પ્લેકાર્થ –
–ભુને પૂરી– રિમ, પનિ, ધપ, સા, નિધ, પમ, પગ, રિસા. સ્વરેથી ગધાર રાગ ગ્રહણ થાય છે, આ રાગમાં બન્ને ઋષભ સ્વર છે. વાદી સ્વર ધૈવત છે.
|
--
- *
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
••••••••••••••••••••
....................મુનિ શ્રી ધુરધરવિજયજી વાદી=પૈવત રાગ બીલાલ તાલ ત્રિતાલ મધ્યલય સંવાદી ગાંધાર આરહ= સમ-સવારને
અવરેહ= સા, રે, ગ, મ, 1 સાં, નિ, ધ, ૫, મ, ગ, રે, ક, ધ, નિ, સાં; ! સા, ગરે, ગપ, ધનિક
શ્રી અનંતનાથ પ્રભુનું સ્તવન. સ્થાયી= દશ કરે તુમ જિન મુખ પ્યારે
આનંદ ભર ઘર આય બસૈયાદશે. અંતરાત્ર
જાલ જ જલ તુમ મનકે પીડત ધમ રંગકુ દૂર ભગાવત ભાગ્ય ઉદય અબ તુમરા જગા....દશ. અનંતનાથ પ્રભુ દુઃખ કટાવત મુક્તિ મંદિરકે માર્ગ દિખાવત પા૫ કરમ સબ સુમરા ભાગા.....દશે, ભાવ સદ્દભાવકી ધૂન લગાવત વિજય નેમિસુરિ અમૃત પાવત પુણ્ય પ્રભાસે ધુરન્ધર હેગા...દર્શ.
બીલાવલ રાગનું સ્વરૂપ रागो वेलावलीति प्रथित इह सदा मान्यतीवस्वरेषु । पड्जन्यासग्रहोऽयं प्रकृतिसुरुचिरो धैवतांशो गमंत्री॥ कल्याणांगं दधानो विलसति निगयोर्वक्रता चात्र नित्यं प्रातर्गेयोऽभिगीतो रमयति हृदयं शृण्वतामेष पूर्णः ।।
- (સધરા) (કપ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
=
*
રચિતા સંગીત સ્રોતસ્વિની............. સ્થાયી=
= નેટેશન = ગ પ નિ નિ સો – સાં સાં સાં સાં નિ પંપ દ ર શ ક | રે – તુ મ જિ ન મુ ખ ગ મ પ મ ગ મ રે સા સા ધ નિ સાં નિ | ધ૫ મગ મરે આ - નં દ | ભ ૨ ઘ૨ આ – ય બ | સ – યા –
–ાશ કરે અંતરાત્ર ૫ – નિ નિ સાં – સાં –| સાં ગં ગં ગં ગં રેં સાં સાં જા – લ જ ! જા - લ - | તુ મ મ ન કો પી ડ ત ૫ – નિ નિ [ સાં સાં – સાં સાં ગં ગં ગં | ગ રે સાં સાં
- ગ કુ - . ૬ – ૨ ભ | ગ – વ ત સાં - સાં સાં પ પ ] ધ નિ સાં નિ [ ધ પ મગમશે ભા – ગ્ય ઉ| દ ય અ બ | તુ મ ૧ – | જા – ગો – લેકાથી –
-દર્શકો બીલાવલ રાગમાં મ સિવાયના બીજા સ્વરો તીવ્ર છે. વર્લ્ડ સ્વરને ન્યાસ છે. પ્રકૃતિને પ્રિય છે. વાદીસ્વર ધૈવત છે. અને સંવાદી સ્વર ગાંધાર છે. નિષાદ અને ગાંધાર એ બે સ્વરે આ રાગમાં હંમેશાં વક્ર હોય છે. આ રાગ કલ્યાણ રાગનું અંગ છે, અને તેને ગાવાને સમય પ્રાતઃ કાળને છે. આ રાગ સંપૂર્ણ છે અને સાંભળનારના હૃદયને આનદ આપે છે.
=
૪
ત
&
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
3 . ••••મુનિ શ્રા ધુરન્યરવિજયજી વાદી=મધ્યમ રાગ વાગેશ્રી તાલ ત્રિતાલ સંવાદીઆરોહ= સમય મધ્યરાત્રિ અવરેહ=
સા, નિ, ધ, નિ, | ડાં રે સાં, નિ સા, મગ મધનિસ ' ધ મગ મગરેસા,
શ્રી ધર્મનાથ જિન સ્તવન સ્થાયી=
મેહની કું કેસે જાઉ છતવા
બીચ મદન મેહે રેત ઠાર ઠગવા.મેહ, અંતરે=
ધર્મ જિર્ણોદા તુમ બિન રેકત માર મારત મેહે ઠારે ઠગવા...હ. સાથ દિલાઈ પ્રભુ તુમ આવત હાથ વગર મેહે મારે જિસુંદવા...મેહ. નેમિસુરિજી દીયા મુઝે અમૃત પુણે મિલત ધુધર જિર્ણોદવા....મેહ,
વાગેશ્રી રાગનું સ્વરૂપ तीत्रौ रिधौ गमनयो मृदवो हि यस्यां संवादिषड्जसहिता खलु मध्यमांशा। आरोहणे परहिता सकलाऽवरोहे वागीश्वरी सुमतिभिः कथितार्धरात्रे ।।
| (વસન્તતિલકા) (૫૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
રિચિતા સંગીત સ્ત્રોતસ્વિની.
.
...
, .....૩૧
નેટેશન
સાં સાં
w |
w!
:
G! !
૪
@ |
3
g
c છે !s
* |
A
= »
|
, જ
છે. 8.
૩
2 ણ
W
| | XC D ( 8
= 9
૪
મે હ ની કું નિ સા ધ નિ | સ ગ મ ધમ ધ ગ મ ગ રે સા – બિ ચ મ દ | ન મે હે રે ! ક ત ઠા રે | ઠ ગ વા – અંતર =
–મેહની
નિ સાં નિ ધ જ | ણ – દ - | તુ મ બી ન રો – ક ત ધ - ધ ધ ધ ધ પ ધ | નિ – [ ગ રે સા – મા – ૨ મા ! ૨ ત મે હે | ઠા - રો - | ઠ ગ વા –
-મેહની કલેકાઈ–વાગેશ્રીમાં ઇષભ અને ધૈવત એ બે સ્વરે તીવ્ર છે. અને ગાંધાર, મધ્યમ, અને નિષાદ એ ત્રણ સ્વરો કમળ છે. વાદી સ્વર મધ્યમ છે અને સંવાદી સ્વર ષડ છે. આરેહમાં પંચમ સ્વરને ત્યાગ કરવામાં આવે છે. અને અવરહમાં સાતે સ્વરે લેવામાં આવે છે. તેને ગાવાનો સમય બુદ્ધિમાનેએ મધ્ય રાત્રિને કહયે છે.
જ
| જ ત
૨
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩ર......
બાદી=મધ્યમ
સ્થાયી
$0.00
અંતરા
...
મુનિ શ્રી રધરવિજયજી
સંવાદી પ
આરહ=
એ ડવ-સંપૂર્ણ
અવાહ=
નિ, સા, ગ મ, ૫, નિ, સાં | સાં નિ ધ ૫, ૫ ગ, મ ગ, રે સાં
શ્રી શાન્તિનાથ જિન સ્તવન.
રાગ પદીપ (ત્રિતાલ)
શાન્તિજિન આ...............ચે
અમ મેં તરંગા ભવાબ્ધિ................શાન્તિ
રામ અને હું સિતાકે હૃદયમે
ચન્દ્ર ખસે જયુ' ચકારકા ચિત્તમે' એસે વિભુ મન આપે............... શાન્તિ પદ્મિની જેસા સૂર્ય " ચાહત કુમુદિની મનમેં ચદ્ર જ્યુ. આવત હમ ભી હૃદયમે' જિનવર યાયે.......શાન્તિ આય વસેહે અચિરાજી કે નદા
નેમિ અમૃત કે હૃદય કે ચંદા
પુણ્ય પુરન્ધર આનંદ પાસે...........શાન્તિ પટદીપ રાગનું સ્વરૂપ
पगौ मगौ रिसनिसा गमौ पगौ मनी धपौ । मगौ मगौ रिसौ पट - दीपिका षड्जवादिनी ॥ (અનુષ્ટુપ) (મિનવવામંનરી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
•••••••••••53.
રચિતા સંગીત સ્રોતસ્વિની................
= નટેશન્ =
પર
ધ પ ગ મ ૫ શા ઃિ જિ - ન ધ પ ગ મ પ
ક્તિજિ – ન
*:
નિસાંનિધનિસાંનિધ
૪
-
આ –----
ನ
"
(૯ ?
- ધનિસાંનિધનિસાંનિ ધ ૫ – આ – – – – –
= =
ನ
) : ૨) :
) )
જ જ
E
1
#
|
= ! ! !
|
#
|
રે – સા સા મગ પમ નિધ સાંનિધ ૫ – ધ પ ગ મ ૫ ડું - ગા ભવા -- ----- - બ્ધિ – શા નિ જિ- ન અંતરો=
નિસાંનિધનિસાંનિધ ૫ – આ -------- - | | નિ સા રે ગ રે રે સા નિ
| | તા કે – હ દ ય મેં ચડે રે - સાં પ નિ સાં – રે | સાં નિ ધ પ મ – સે – ક્યું ચ | ક ર - કે તે ચિ ર મ - | એ ગ મ પ મ ગ મ પનિયાં ધનિસાંનિધ ૫ - ધો ૫ ગ મ પ ભુ -- મ ન આ------- – – શા ન્તિ જિ ન
કાથ -૫ ગ મ ગ રિ સા નિ, સા ગ મ ૫ ગ ધ પ મ ગ મ ગ રિ સા એ સ્વરવડે કરીને પેટ દીપિકા રાગિણ ગ્રહણ થાય છે. ષ સ્વર વાદી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જ
=
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪................. •••••••મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદી મધ્યમ ગેડ મલાર સંપૂર્ણ ત્રિતાલ) સંવાદીષ આરહ=
સમય-વર્ષાઋતુ. અવરોહરેગ, રેમ, ગરે, સા, રેપમ૫, | નિસાં, સાંધ, નિપ, ધસા, ધ૫મગ, માપ, ધ, નિધ, | મગ, મરે, સા,
શ્રી કુન્યુજિન સ્તવન, સ્થાયી=
ચિપ સમરીયા મનમેં પાપકું હરકે નમન કરે ...ચિદ્રપ
ભાવિક હૈયા પ્રભુ પ્રભુ ભજે ચિપ અંતરે=
જિનવરકું છયા સદા ભલે ભવિજન જીસકુ તલસે ફની દુનીયા કી જીયા તરસહે દૂર કર સારી મનસે કુન્દુ જિર્ણોદકા ધ્યાન ધરી લે જીસબિનું ભવમે ભટકે નેમિ સૂરીશ્વર અમૃત બરસહે પુણ્ય મિલે ધુરન્ધર કે ચિપ
ગેડ મલાર રાગનું સ્વરૂપ संपूर्णोऽयं गौंड मल्लाररागो। न्यल्पारोहस्तीवमान्यस्वरो यः॥ मांशः संवादी तु षड्जो मतोऽस्मिन् । गायंति ज्ञाः प्रावृषि प्रायशोऽमुम् ।।
| (શનિ ) (પકુમાંat)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૦,૩૫
? શ
|
૪૮
|
?
બ
|
ર
દ ક દ !
શ
રચિત સંગીત તસ્વિની.
= નેશન્ = સ્થાયી= ગ ગ સા સા ] ગ ગ સ ગ | ૫ ૫ ચિ કૂ ૫ સ મ રી યા – | મ ન
૫ ૫ મ પ ધ સાં ધ ૫
હ ૨ કે – ' ન – મ ન ક મ રે મ મ ] ૫ મ પ ધનિ સાં ધ પ મ પ ભા - વિ ક | હૈ – યા – પ્ર – ભુ પ્રભુ ભ – જે અંતરે =
-ચિદ્ર૫– ૫ ૫ ૫ ૫ ૫ - સાં ધ | સાં સાં – સાં | સાં રે માં –
જી યા | સ દા - ભ – ધ – [ સાં સાં સાં સાં સાં રે સાં સાં
જીસ કે – ત મ રે ૫ - ૫ ૫ ૫ ૫ [ સાં – ધ પ મ ૫ ફા - ની - | દુનિયા – કી – જી થાત ૨ મ પ મ મ [ ગ – સા – સા સા રેગમપ મગ મ – – – દૂ ૨ ક ૨ | સા – રી - મ ---- -- ન સે – – – શ્લેકાથ
ચિદ્ર – ૌડ મલ્હાર રાગ સંપૂર્ણ છેઃ આરેહમાં નિષાદ સ્વર અપ લેવાય છે મધ્યમ સિવાયના બીજા સ્વરો તીવ્ર છે વાદી સ્વર મધ્યમ છે અને સંવાદી વર છે. આ ૨ાગના જાણનારા પુરૂષે આને ઘણું ખરું વર્ષાઋતુમાં ગાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
*
બ !
(8
|
જ જ
s
|
૨
u
t
જ
as
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬. ......................
.........મુનિ શ્રી ધુરધરવિજયજી વાદી=મધ્યમ રાગ સુમહાર ત્રિતાલ સંવાદી=જ્જ અહ= વ-વાડવાતિ અવરેહ= નિસા, રેમ, રેપ, | નિધ, મ૫, નિધપ, માપ, નિધ, નિસાં, | રેમ, રેસા
શ્રી અરજિન સ્તવન સ્થાયી–અરજિન મુખસે મેઘ વરસીયા
મિથ્યા મેહકા તાપ વિસરીયાઅજિન અંતરા– બુધ જન માનસ હસકી આલી
આય બસી ગુણ માન સરેયાં અરજિન ધીર ધ્વનિ ઘન ગર્જન કરતી ઝબુક રહી જિન ભક્તિ બિજલીયા...અરજિન ચિત્ર વિચિત્ર ભાવરગ ભરી ઈદ્ર ધનુષ ને શેભા ધરૈયાં --અરજિન સમકિત દ્રષ્ટિ મયૂર મુદિત ભરે જિન ગુણ સ્તવનકા કેકા કરૈયાઅરજિન ભવિક ચાતક ને જ્ઞાન પિયૂષ પીયા ભવ જલ તૃણું દૂર હરૈયા ...અરજિન નરક તિર્યંગ ગતિ માગ પંકિલ હુએ વગ મુકિતકા દ્વાર ઉઘડીયા અરજિન ચરણ કરણ ગુણ વિધ વિધ ધાન્યસે તીન ભુવનમેં સુમીક્ષ ભરૈયાં અરજિન નેમિ સૂરિપદ અમૃત પુણ્ય ધુરધર ચિત્તમેં મેઘ વરસીયા....અરજિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
L 18x
જ ૪
+
2
) 9
છ 2.
ev a. Dx
રચિતા સંગીત સ્ત્રોતસ્વિની
= નટેશન = સ્થાયી= સાં સાં નિ નિ ધ મ પ નિ ધ પ ૫ - ૨ - અ ૨ જિ ન મુ ખ સે – – ઘ - ૨ સી યા રે મ રે મ | ૫ નિ ધ પ ] મ પ નિ ધ | નિ નિ સાં – મિ – મા – 1 મે – હ કા ! તા – પ વિ | સ રી યા – અંતરે=
–અરજિન– નિ - સાં સાં
નિ ધ નિ ૫ બુ ધ જ ન મા – ન સ
કી આ – લી – રે મ રે સા | રે નિ સા સા રે મ પ સાં નિ ધ મ પ સી - ગુ છું | મા -- ન સ ! રે - યાં –
–અરજિનસુરમહાર રાગનું સ્વરૂપ मल्लारो यः सूरपूर्वो नियुक्तो द्वावत्राप्याच्छादितौ तौ धगौ स्तः । षडूजो वादी मध्यमः संप्रवादी रागाभिज्ञैर्गीयते प्रावृषीह ।।
(દિન) (પક્) લેાકાથ–
સુરમલ્હાર રાગમાં ધવતને ગાંધાર બે વરે અપ્રગટ છે. વાદી સવર છે. સંવાદી સ્વર મધ્યમ છે. રાગના પંડિત પુરૂષે વર્ષાઋતુમાં ગાય છે.
૨
*
અ
-
૨
(
છે. પાર કરી ગામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
.મુનિશ્રી કુરન્ધરવિજયજી
સંવાદી=પંચમ
૩૮............
વાદી ઋષભ રાગ માલગુંજ (ત્રિતાલ)
આરાહુ=
ઔડવ-ષાડવજાતિ
અવાહ=
સા, ગમ, ધની, સાં; । સાં, નિ, ધ, મગ, રેસા,
શ્રી મલ્લિન્જિન સ્તવન
*****....
સ્થાયી= સુષુત વચન જમ તુમરા પ્યારા
એસી ખટપટ માહી સાસત નાસત....સુણત
અતરા=પીડ રહી હસુના મનરેણુ
શરણુ ભિના જિન ગઈ સુમતિ મારી કયા કરૂં શુધ્ધ ના રહી સનકી ચારલીને મન મેરો મદન આજ ...સુષુત મલ્ટિજિણંદ દિયા મુજ શરણુ
ચરણુ ધરી દૂર કરી કુમતિ મારી નેમિસૂરિ પ્રભુ ભક્તિ રસામૃત પાનકીના પુણ્ય ધર્મ ધુરન્ધર ......સુણત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________ 2 ચિતા સંગીત તાસ્વની, = નટેશન્ = સ્થાયી= ગ મ રે સા નિ, સા ધ નિ ગ ગ રે સુ ણ ત બ ચ ન જ બ તુ મ ર - મધ મધ | નિ સાં નિ સાં ધ નિ ધ પ ગ 5 મ મ ટપ ટ મ હી | સા - સ ત 1 | 8 વ 8 મ ધ નિ માં - સાં સાં મેં સાં નિ સાં પિડ 2 હી - 7 મુ ના - - મન ધ પધ નિ ધ પ મ ગ - રંગ ના -- જિ ન ગ ઈ - - ધ સીં રે સાંરે મેં સાં સાં નિ સાં નિ સાં સાં નિ રૂં-શુ ધના - 2 હી મ ન કી - | ૫ધ નિ ધ પ મ ગ - 2 પ ગ મ ને - - મ ન મે રે - મદ ન આજ -સુણત g, a દ 2 ઝ = 4 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________ 40000000 મુનિ શ્રી ધુરન્ધર વિજયજી વાદી=મધ્યમ રાગનંદ (ત્રિતાલ) સંવાદીષ આરેહ= અપહ= સાગમ, ગપ, પધનિ, | પનીમાં, 2. સાં, નિધપ, પધ, અપ, ગમધપરેસા, | પધ, માપ, ગમપરેસા, શ્રી મુનિસુવ્રત સ્વામીનું સ્તવન, સ્થાયી= પ્રેમના પૂજારી પ્યારે આજ બાલકુમારે ભાવેવિનવે,આ હદયના ચેર..પ્રેમ અંતરાત્ર પ્રેમ વિના સવિ સુનું લાગે, મેઘ વિના જેમ મેર પ્રેમે અબ્ધ બન્યું છે બાળક, ચન્દ્ર અને ચકેર પ્રેમ મુનિ સુવત જિનછ તમારા, પ્રેમને લાગ્યો દેર પ્રેમ વિના પ્રેમી પ્રાણ તજે છે, થાયે શોરબકોર પ્રેમ, નેમિ અમૃતના વચને પાયે, પુણ્ય તણે ભડળ ધુરન્ધરજિનછ આપ પધારી, સચે પ્રેમને છોડ... પ્રેમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________ રચિતા સંગીત તસ્વિની.............. = નટેશન = |deg . સ્થાયી= કે 'ર 4 ર | " G - | 4 | કે I ! ! ! !) . ) | 4 | ને | ? | # # 244, 4 ર | આ જ બા લ - ગ રે સા સા નિ, સા [ પ રે રે સા - વે - વિ ન વે આ વે હ દ ય ગ - મ - મપ મપ ગમ ગમ ગ 5 - ધ [ પ રે - સા ના - એ - 2 - - - - - મે | મ ના - 5 અંતરે= ––જારી ગ - મ - મિપ મપ ગમ પ–– 5 સાં સાં સાં - નિરે સાં - પે મ વિના - સ વિ ધ રે - સા 5 5 | નિ પ ધ મ ઘ વિ. ના - જેમ સાં - નિ રે સાં સાં મે - 2 - મે - | અં - ધ બ 5 - ગમ ધ રે - સા જો - છે - ' બા - ળ ક | ચં ગ - મ - ગમ ધ૫ ગમ ધા રે - ધ પ 2 - સા કે - 2 - | હાં પ્રે | મ ના - 5 8) 1 ર ર ) | | | રે) | I 1 1 + હ ) ત ર ) I = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________ 42.00***************************** ......મુનિ શ્રી ધુરંધરવિજયજી વાદી=પંચમ રાગ મુલતાની (ત્રિતાલ) સંવાદી=પર્ક ઔડવ-સંપૂર્ણ જાતિ આરેહ= સમય=દિવસને પાછલે ભાગ અવરોહર નિ સા, ગ, મ પ નિ સાં | સા નિ, ધ 5, મગ, રે, ગ, રે સા શ્રી નમિજિન સ્તવન. સ્થાયી= મન માંગત પ્રભુ પાસ આને કે તું જિનવર જરી ધરી લે લગામ મન અંતરે= ઔર દેવન નહિ આવે ચિત્તશું ગુણ ગણું વિરહિત ભવમેં ભમાવે મન વપ્રા માત સુજાત છણંદ તું દુઃખહર સુખકર ધૂન જગાવે નેમિ અમૃત પદ પદ્મ પૂજનનું પુણ્ય ધુરધર દિલમેં બસાવે | મુલતાની રાગનું સ્વરૂપ, यस्यां तीवौ मनी स्तः खलु ऋषभधगाः कोमला भांति यत्र प्रख्यातः पंचमों ऽशः स्फुरति सहचरोऽप्यत्र षड्जोऽभिगीतः॥ आरोहे वर्जितौ तौ भवत इह रिधौ स्युश्च सर्वेऽवरोहे प्रायः कालेऽपराण्हे सुचतुरमतिभिर्गीयते मूलतानी // (ત્રધા ) ( 60) મન ...મન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________ ચિતા સંગીત તસ્વિની = નેશન્ = સ્થાયી 4 - w 2 # II 8 a | ! છે. રે - 12. I ' જ e 4 8 x દ દD w 4 ઇ ' - - C ગ મ | ગ રે સા - - જિ ન વ લે લ ગા - મ - અંતરે= –મનમાંગત– 2 - 5 5 | મ પ ગ [ સાં સાં - આ - 2 દે | વ ન ન હિ આ - ચિ - શું પ નિ સાં ગં રે સા નિ ધ પ મ ગ મ ગ રે સા - ગુ ણ ગ ણ | વિ ર હિ ત ભ વ મેં ભ મા - વે - પ્લેકાર્થ –મનમાંગતમૂલતાનીમાં મધ્યમ અને નિષાદ એ બે સ્વર તીવ્ર છે. અષભ, ધૈવત અને ગાંધાર એ ત્રણ સ્વરે કોમળ છે. વાદી સ્વર પંચમ પ્રખ્યાત છે, અને સંવાદી સ્વર જ છે, શષભ અને પૈવત એ બે સ્વરો આરોહમાં વજેવાના છે. અવરોહની અંદર સાતે સવારે લાગે છે. આ રાગને ગાવાને સમય દિવસને છેલ્લે પ્રહર છે. IF Mil ca Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________ ૪૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અબજ જે મુનિ શ્રી ધુરન્ધરવિજય વાદી જૂદુ ગાંધાર રાગ પીલુ (ત્રિતાલ) સંવાદીતીવ્ર નિષાદ આહિર સમય=સદા કાળ અવરેહ= નિ સા રે ગ મ પ ધપનિ ધ પ સાંગુનિ ધ પ મ પ ગ નિયા શ્રી નેમિનાથ જિન સ્તવન. સ્થાયી= પ્રેમ સુધારસ ઘેળ યરવારે પ્રેમ સુધારસ ઘોળ અત= કાળ અનાદિકે વિષમ વિષય કે મનકે મર્મ ખેલ જીયરવારે પ્રેમ પ્રભુજીકા પીયૂષ પાનસે જીવન બને અણુમેલ છયરવારે નેમિનાથકા દર્શનામૃતસે ધુરન્ધર કલ્લોલ જીયરવારે પીલુ રાગનું સ્વરૂપ. मतः पीलू रागः सकलमृदुतीव्रस्वरयुतो मृदुर्गांधारोंऽशः सहचरति तीवस्तु निरिह / प्रसिद्धः सर्वत्र प्रचुरतरसंचाररुचिर; સલા પર સંમેલ-તળ પરિચિત (શિલf) (#પટ્ટ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________ રથિતા સંગીત સ્રોતસ્વિની.... = નટેશન = સ્થાયી= 5 | ગ a છે 2 સા નિ 4 is a મ પ 5 3 મ - મ સુ | ધા - 2 સ 2 | ગ મ પ પ | ગ રે સા નિસા પ્રે - મ સુ | ધા - 2 સ ! = | | જ | | ક ટ ગ રે દ ગે મ પ પ ના - દિ કે | વિ ષ મ વિ. ર દ | ડ 4 4 હ. દ ઉ સા 5 5 - ધ મ 5 | ગ - ગ સા ] ગ મ 5 5 મ ન કે - | મ - કું - છે | ય 2 વા રે પ્રેમ સુધારસકાથ- પીલુ રાગમાં બધા કેમળ અને તીવ્ર (12) સ્વરે લાગે છે. કમળ ગાંધાર વાદી સ્વર છે. અને સંવાદી સ્વર તીવ્ર નિષાદ છે. આ રાગ દરેક જગ્યાએ પ્રસિદ્ધ છે, બાળ, તરૂણ અને વૃદ્ધ બધાને આ રાગને પરિચય જલદીથી થાય છે. સદા કાળ આ રાગ ગવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
...પા
.
૪૬૦ ૦૦-મુનિ શ્રી ધુરન્ધરવિજય”
વાદી દૈવત રાગિણું ભૂપાલી ત્રિતાલ સંવાદી ગાંધાર આરોહઃ એડવ જાતિ
અવરેહ= સા, રે, ગ, ૫, ધ, સાં; | સાં, ધ, ૫, ગ, રે સા.
સમય રાત્રિને પ્રથમ પ્રહર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન. સ્થાયી=
પાશ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ
વંદન કરીએ હૈડે ધરીયે અંતરે
અનત ગુણકર ! શાન્તિદાયકા જ્ઞાન સુધાકર! ત્રિભુવન નાયક! નિત્ય સમરીયે અઘચય હરીયે પાગ્યે પારંગત ! પરમેશ્વર! ચાર! અચલ! અકળ! અવિકાર! ઉદાર. વૈર વિસરી શિવપદ વરીયે ભકત વત્સલ! પ્રભુ! આનંદ સાગર! ધર્મ ધુરર! પ્રણયના આગર! નામ ઉચ્ચરીયે ભવજલ તરીયે .પા .
ભૂપાલી રાગિણીનું સ્વરૂપ आरोहे चावरोहे च भूपाली मनिवर्जिता। गांशा धैवतसंवादी-न्युक्ता तीव्रखरैनिशि ॥
(ચનિકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૫ – જે પ્ર
છે
I
સચિતા સંગીત સાતસ્વિની....
...૭ = નેટેશન = ધ માં ધ પ ગ રે સા ગ ૨ | ગ ૫ ધ સાં
મે પ્ર | ણ મી એ – સા – સા સા ] સા ધ સા રે ગ ૫ ગ ૫ | ધ સાં ધ સાં વ - દ ન | ક રી યે - હ ઈ ડે – ' ધ રીયે –
–પાશ્વઅંતર = ગ ગ ગ ગ . ૫ – ધ ૫ સ – સાં - | ધ રેં સાં સાં અ ન ત ગુ . ક ૨ | શાં – તિ – | દા – ય ક ધ - ધ ધ | સાં – રે સા રે ગ રે | સાં – ધ ૫
| ધા – ક ૨. ત્રિભુ વ ન | ના – ય ગ - ગ રે | ગ ૫ ધ સાં | ધ સાં ધ ૫ | ગ રે સા – નિ – ય સ મ રી યે - { ઘ ચ ય | હ ર યે –
–પાશ્વ પ્રભુ– કલેકાર્થ
ભૂપાલી રાગિણમાં આરહ અને અવરેહમાં મધ્યમ અને નિષાદ એ બે સ્વર વજેવાના છે. વાદી સ્વર ગાંધાર છે અને સંવાદી સ્વર ધૈવત છે. તીવ્ર સ્વરથી રાત્રિમાં ગવાય છે.
|
હ
ણ
e
જ્ઞા – ન સુ
w
&
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮૦૦
મુનિ શ્રી ધુરધર વિજયજી વાદી=મધ્યમ રાગ માલકોશ (ત્રિતાલ) સંવાદી જે
આરેહ= એડવ જાતિ અવાહક સા, ગ, મ, ધ, નિ, સા | સાં, નિ, ધ , ગ સા
સમય-રાત્રિને ત્રીજો પ્રહર
શ્રી મહાવીર જિન સ્તવન. સ્થાયી= વીર પૂજન મેં પ્રેમ કરતા હું
ભક્તિસે ખુલ ગયે મુક્તિ કે દ્વાર વીર અંતરે=
પ્રેમ પીયૂષ કે મેં પાન કીયા હૈ ઉતર ગયા મેરા મેહ વિકાર
વીર, ત્રિશલાનંદન નાથ મિલે સુઝે ભવ વન સે મેરા કરન ઉદ્ધાર નેમિ અમૃત પુય વચને પીછાણું ધુરન્ધર જિન મેરે હૈયા કે હાર
માલકેપનું સ્વરૂપ, रागाग्र्यो मालकौशिर्पदुलगमधनिः प्रौढपंचस्वराढयो गंमीरोच्चस्वभावस्त्यजति स ऋषभ पंचमं चापि नित्यं ॥ वाद्यस्मिन् मध्यमः संप्रविलसति भृशं षड्जसंवादियुक्तः प्रख्यातस्त्वौडवोऽयं प्रकटयति रुचिं यो निशीथात् परस्तात्।।
(હવા) (૧૫)
વીર,
વીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
ચિતા સગીત સ્રોતસ્વિની
= નેશન્ = નિ સા ધ નિ ! સ - મ મ | ધ ગ મ –
18 જ
' ઇ
|
૨
|
- I = xજે ત
| = Fર ૪૫ ૪
= 218 | |
0
#
|
ભ - તિ
સે
હ
ખુ લ ગ
|
– ' ધ નિ ધ મ – | કે – દ્વા ૨
વીરપૂજન[ સાં – સાં સાં | ગ નિ સાં -
!
*# |
e. |
જ
૨ |
૨ |
છે
૪ ક
% (Sા ,
| =ા છે.
|
a
મે – હ
૨ |
સાં સાં સાં સાં ઉ ત ર ગ | યા – મે
–વીરલોકાઈ =
માલકોશ ઓડવ જાતિને છે. તેમાં ગાંધાર મધ્યમ, પૈવત, અને નિષાદ એ ચાર સ્વરે કમળ છે. ઋષભ અને પંચમ એ બે સ્વરે હંમેશાં આમાં લેવાતા નથી, તેથી આમાં પાંચજ સ્વરો આવે છે. આને સ્વભાવ ગંભીર અને ઉચ્ચ છે. આમાં વાદી સ્વર માધ્યમ છે, અને સંવાદી સ્વર પર છે. આ રાગને ગાવાને સમય રાત્રિને ત્રીજો પ્રહર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦.
મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદિગંધાર રાગ યમન કલ્યાણ (ત્રિતાલ) સંવાદી–નિષાદ
આરેહ= સમય રાત્રિને પ્રથમ પ્રહર અહ= સા, રે, ગ,મ, પધ, નિ, સાં] સા, નિ, ધ, ૫, મ, ગ, રે, સાર
શ્રી આદિ જિન સ્તવન સ્થાયી રાષભ જિણુંદ સુખદાઈ
સાંઇમેશ ચરણ કમલકું સેવત સબદિન સુરપતિ કે સમુદાઈ
સાંઈ મેરા અંતરે=
કાળ અનાદિ કે દરિત વિનાશન સહસ કિરણ વિકસાઈ
સાંઈમેરા સુરનર મુકુટ મણિકી પ્રભાસે ચરણકી કાન્તિ સવાઈ
સાઇમેરા યુગકી આદિમે ભવજલ પરિ અવલંબન પ્રભુદાઈ નેમિ અમૃત પુણ્ય વદન સે સુણ ધુરન્ધર કી લડાઈ
સાંઈ મેરા યમન ક૯યાણ રાગનું સ્વરૂ૫. यत्र सर्वे स्वरास्तीवा वादिसंवादिनौ गनी ॥ निशामुखे तु यमनः कचित्कोमलमध्यमः॥
(નિ) (અનુટુપ)
સાઇમેરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
ક દ |
છે છ
– ૨
ક
9
૨
૨ શુ ક | મ
ર જી
8 a
| ર ર
I
રચિતા સંગીત સોવિની ..
= નેટેશન = ૨ નિ ધ ન
પ પ મ ગ ૨ – ૫ રે પ પ મ ગ ].
ગ રે સા સા ત્ર ષ ભજિ ! શું
સાં ઈ મે રા નિ રે ગ રે ! ગ
ગ રે સા સા
ત | સ બ દિ ના નિ રે ગ મ ] ૫ ૫ ! મ નિ સાં | નિ ધ મ ૫ સ ૨ પ તિ | કે
– ઈ સાં ” – ઈ મેરા અંતરો=
–શષભગ – ગ ગ | ૫ ૫ ૫ ૫ | સાં સ સાં ] ને રેં સાં સાં કાં – ળ અ ' ના – દિ કે દુ રિ ત વિ | ના – શ નિ નિ નિ સાં | નિ નિ ધ નિ | મ ધ નિ સાં નિ ધ મ ૫ સ હ સુ કી | ૨ ણ વિ ક | સા – ઈસા – ઈ મે ૨
–વભતાકાથ–
યમન કલ્યાણમાં સર્વ સ્વરે તીવ્ર છે. ગાંધાર સ્વર વાદી છે, અને નિષાદ સ્વર સંવાદી છે. તેને ગાવાને સમય રાત્રિને પ્રદ્યુમ પ્રહર છે. કોઈ કઈ સ્થાને કોમળ મધ્યમને પણ ઉપગ કરાય છે.
ર 2
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
•••••••મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદી=ષ રાગમીયા મલહાર (સંપૂર્ણ જાતિ) ત્રિતાલસંવાદી પંચમ
આરહ= સમય મધ્યરાત્રિ અવરેહ= રેમ રેસા, મરે, પનિધનિસાં, સાંનિપ, માપ, ગમ રેસા
શ્રી. સુમતિનાથ જિન સ્તવન, સ્થાયી=
સુમતિ કુમતિકા સંગ હટા દીયા.
જ્ઞાની બના જીયા વાણું ઉચ્ચરિયા -સુમતિ અંતરે=
સુમતિકા સંગ કીયા જબસે હમુને પા૫ ગયા મેરા જીવન સુધરીયા સુમતિ જબસે આયે પ્રભુ મનમેં હમારે સુખ મિલા મુજે દુખ વિસરીયા -સુમતિ વિજય નેમિસૂરિ અમૃત પીલાયા પુણ્ય પાયા ધુરંધર જિનવરીયા સુમતિ
રાગ મીયાંમલહારનું સ્વરૂપ मीयां मल्ला-रइति विदितो यस्तु कर्णाटमिश्र पनोवादी रुचिर इह सं-वादिना पंचमेन ॥ गांधारस्य स्फुटविलसदांदोलनं निद्वयं च प्रच्छनो धो विलसति सदा मध्यमाद्रौ प्रपातः॥
(કપ) (મંદાક્રાન્તા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
•૦૦૦૦૦૦૦૧૪
-
દ
=
રચિતા સંગીત સ્રોતસિવની
= નટેશન = સ્થાયી= નિ સા રે સા નિ સા નિ પ મ પ નિ ધ નિ નિ સા – સુમ તિ કુમ તિ - | સં - ગ હ | ટા દી યા – ૨ મ રે ૫ ૫ ૫
૫ ) નિ ધ
નિ સ ગ મ રે સા ના – છ યા વા - ણી – ઉચ્ચ રી યા
–સુમતિઅંતરે= મ મ પ ૫ | નિ ધ નિ નિ [ સાં સાં સાં - | નિ નિ સાં – સુ મ તિ કા સંગ કી યા
– હ મુ ને – સાં નિ સાં નિ પ મ પ ગ મ [ રે રે સા – પા – ૫ ગ | યા – મે ૨ | છ વ ન સુ ધ રી યા –
– સુમતિકલેકાર્થ
| મીયાંમલ્હાર રાગ કશુંટ રાગથી મિશ્ર છે. આ રાગમાં કરૂં સ્વર વાદી છે, અને પંચમ સંવાદી સ્વર છે. ગાંધારનું આંદોલન સ્પષ્ટ છે અને નિષાદને બંને પ્રકારનો ઉપયોગ છે. પૈવત સ્વરને વિલાસ છુપે છે મધ્યમ પર્વતમાંથી નિકળતા ઝરા જેવી આ રાગની સુંદરતા છે.
&િ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
.....મુનિ શ્રી રધરવિજયજી
સંવાદી=નિષાદ અવાહ=
'
સા, રે, ગ, મ, ૫, ધ, નિ, સાં, | સાં, નિ, ધ, પ, મ, ગ, રે, સા.
શ્રી. શ્રેચાંસ જિન સ્તવન,
૫૪................
વાદી=ગાંધાર આરાહુ=
સ્થાયી=
રાગ પૂર્વી સંપૂર્ણ જાતિ (ત્રિતાલ) સમય=સાંજ
મનવા ડાલે તુમહી સમરીયા મગન ભયે હમ તુમરે પૂજરી
અતરા=
આપ મિના નહિં કે સુખદાયક ઢુંઢ ફિરા તિતુ જગમે' નાયક નામ તેરા મે' સનમે ધારૂં વિષ્ણુનંદન તુમ હી નિરજન મિ અમૃત કે પુણ્ય કે રજન ધર્મ ધુરધર ધ્યાન ધરત હું
પૂર્વી રાગનું સ્વરૂપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...સનવા
600
पूर्वी रागः सकलविदितः कोमलाभ्यां रिघाभ्यां मध्यस्तीत्रो मृदुरपि सदैवात्र तीव्रौ गनी स्तः ॥ गो वाद्यत्र प्रविलसति तत्साहचर्ये निषादः संपूर्णोऽसौ सरसविबुधैः सायमेव प्रगीतः ॥
મનવા
...મનવા
(૩૫) (મન્દાક્રાન્તા)
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
-
w
*
=
w
|
1 - 1
_
# 61-62 -
# #
- ૪
w
=
=
|
ચિતા સંગીત સ્ત્રોતસ્વિની
નેટેશન્ = સ્થાયી= સા ૫ ૫ ધ ૫ -
મ | ગ રે સા – મ ન વા –
સ ! મ નિ રે ગ મ ]
મ રે મ મ ગ રે સા – મ ગ ન ભ
રે – | \ છરી – અંતરે
-મનવા ધ મ ધ | સાં –
[ સાં સાં સાં આ – ૫ બી ના – નહિ કે - મુ ખ રા – ય ક સાં - સાં સાં સાં – નિ ધ નિ ધ નિ નિ ધ ૫૫ હું - ૮ શ ર – તિ નુ જ ગમે – ના - ક નિ રે ગ રે ગ મ પ પ પ ધ મ પ ગ મ ગ – ના - મ ] [ રે – મેં – | મ ન - 1 ધા - ડું –
–મનવાશ્લોકાર્થ –
પૂર્વ રાગ રાષભ અને ધૈવત બે સ્વર કમળ છે તેથી સકલ જન પ્રસિદ્ધ છે. આ રોગમાં મધ્યમ સ્વર તીવ્ર છે, અને મૃદુ પણ છે. ગાંધાર અને નિષાદ એ બે સ્વરે હંમેશ તીવ્ર છે. ગાંધાર વાદી સ્વર છે. અને સંવાદી અવર નિષાદ છે. આ રાગ સંપૂર્ણ છે રસજ્ઞ પડિતે આ રાગને સાય કાળના સમયે ગાય છે.
WIN NS 1. Su
- 4 Ts છે
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૬
-મુનિ શ્રી ધુરન્યરવિજયજી વાદી ઋષભ રાગ તિલક કામોદ તાલ ત્રિતાલ સેવાદી પંચમ
આરહ= સમય રાત્રિને બીજો પ્રહર અવરેહ= સા રે ગસા, રે મ પ મ ૫, સાં સાં પ ધ મ ગ, સા રે ગ સાનિ
શ્રો. અનંતનાથ ભગવાનનું સ્તવન.
સ્થાયી=
મૂરતિ
મૂરતિ
મૂરતિયે અવિકારીનાથ તેરી
હાથ જેરી નમન કરે નરનારી અંતરાત્ર
રાગ દ્વેષકી ન છાયા દિસતહે વદન પે શાતિ બિછાય રહાણે નમત નાથ ગુણી ગુણુ ભંડારી જ્ઞાન અનન્ત દર્શન ધરત હે ચારિત્ર વીર્ય કે ગુણ અનંત હે નામ અનંત પ્રભુ ધર્મ ધુરધારી મૂરતિ
રાગ તિલક કામોનું સ્વરૂપ ચાર પંરમસંવાલી રિવર સોટીસંદરા आरोहे वय॑धो रात्रौ कामोदः तिलकादिकः॥ પ્લેકાર્થ –
તિલકકામે રાગમાં વાદી વર કષભ છે અને સંવાદી વર પંચમ છે. ઝાષભ વક્ર છે. આ રાગ સેરઠ રાગને મળે છે આરોહમાં ધૈવતને ત્યાગ કરવાનો છે. રાત્રિએ ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
••••••
૫૭.
રચિતા સંગીત સોતસ્વિની
રાગ મીશ્રા તાલ હીંચ.
શ્રી શાન્તિનાથ જિન સ્તવન,
સ્થાયી=
આનંદકારી તોરી અખિયન મીલગઈ અબઝે નાહિં ભટકના.મેરે પ્યારે, આનંદ...
અતરે=
શાંતિ ભરી તેરી અખિયન પાયા રાગ દ્વેષકા નહીં અંશહે...યાર.શાંતિજિમુંદા તેસે અરજી કરૈયા...મેરે નિચાકે કર દે ઉતરના
| મેરે પ્યારે. આનંદ... કનક પાષાણુમેં સમદષ્ટિ તેરા નિંદક પૂજક કે નહિ તેરા પ્યારા.શાંતિજિમુંદા મેરી નિના હરૈયા....મેરે હૈયાસે હરદે ખટકના
| મેરે પ્યારે. આનંદ... વિકાર ભરા મેર: નયન કા તારા વિકાર હરી કરે સમતા પ્રચારા.શાંતિજિમુંદા નેમિ અમૃત ધરૈયાપુણ્યસે કરદે ધુરન્ધરના
મેરે પ્યારે, આનંદ...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૮....... ..........
મુનિ શ્રી રધરવિજયજી
.....
વાદી=પાંચમ રાગ કાફી હેાચી (સંપૂર્ણ) (તાલ દીપચંદી) સંવાદી=૫,
સમય–મધ્યરાત્રિ
રાહુ= અવરોહ= સા, રે, ગ, મ, પ, ધ, નિ, સાં; | સાં, નિ, ધ, પ, મ, ગ, રે, સા શ્રો. નમિ જિન સ્તવન.
સ્થાયી=
જિનજી કે દરબાર. સખીરી અપને જીયાસેમે હારી ખેલુ‘ગી
આ તરા=
ભાવ ગુલાલસે ચિત્તરગુ’ગી, જાઉ’ગી નમિજિન દ્વાર સખીરી અપને જીયાસેમે હારી- ....જિનજી જ્ઞાન સ્વરૂપી અખીલ ભગી, દઉંગી માહન કે માર સખીરી અપને જીયાસેમે હારી- ...જિનજી મુકિતભીલઊંગીશિવપદલઊંગી,લગી હૃદયકાહાર સખીરી અપને જીયાસેમે હારીનેમિ અમૃત પુણ્ય પાન રંગી, અનુંગી ધુરન્ધાર સખીરી અપને જીચાસેમે હારી
જિનજી
કાફી રાગિણીનું સ્વરૂપ. मृदू गमौ रिधौ तीव्रा - वुभौ नी पंचमऽशकः ॥ यत्रषड्जस्तु संवादी काफी सा निशि गीयते ॥
@P0] ^ ^
(ચદ્રિકા, અનુષ્ટુપ્)
લેાકા :—કારી રાગિણીમાં ગાંધાર અને મધ્યમ એ બે સ્વરા કામળ છે. ઋષભ અને ધૈવત એ એ તીવ્ર છે. નિષાદ બન્ને પ્રકારના છે. વાદીસ્વર પંચમ છે અને સવાદી પડુસ્વર છે. તેને ગાવાના સમય રાત્રિના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
••••૫૯
રચિતા સંગીત સ્ત્રોતસ્વિની.. વાદી=મધ્યમ રાગિણી ભૈરવી (તાલ દીપચંદી) સંવાદી== રાહુ=
સમય-પ્રભાતનો અવાહક સા, રે ગ મ, પ ધ નિ સાં | સાં નિ ધ ૫, મ ગ, રે સા,
શ્રી. નેમિનાથ જિન સ્તવન સ્થાયી=
જમસે હરે કર્યું તું જેના હૈયા કમ્પત એર અંગ ભી કમ્પત “
ભયભીત તેરા નિન ...જમસે અંતરીક
ધ્યાન જિમુંદજીકા દિલ તુમ ધ્યા આર જગાવે ભકિતયાં
જમસે પાન પ્રભુ પ્રીતિ રસકા કરાઓ મેહ લગાવે લતીયા નેમિ જિમુંદસે અમૃત પુણ્ય મિલાવે ધ્યા યુરધરીયા
ભૈરવી રાગિણીનું સ્વરૂપ यत्र मध्यस्वरो वादी संवादी षड्ज ईरित : स्वैरिणी गीयते प्रातभैरवी सर्वकोमला ।
બ્લોકાર્થ –ભેરવીરાગિણમાં મધ્યમસ્વર વાદી છે. સંવાદીસ્વર જ છે. ગાવાને સમય પ્રભાતને છે તેમાં સર્વસ્વરે કમળ આવે છે અને આ રાગિણી વૈરિણી છે.
જમસે
અમૃત પુણ્ય છે.
જમસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૨૦
મુનિ શ્રી ધુરન્યરવિજયજી વાદી–ધ (યા) મ. રાગિણુ ભૈરવો (સંપૂર્ણ) (ત્રિતાલ) સંવાદી=ગયા) સા આરેહ=
સમય=સવારને સા, રે ગ મ, ૫ ધ, નિ સાં, | સાં, નિ, ધ ૫, મ ગ, રે, સા
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન, થાયી= પાસ તેરા મેં નામ જપૂંગા
ફાની દુનીયામેં મેં નાહિં વસુંગા પાસ અંતર=
ભવવન ભમતે હાથ અ યે અબ મેં તુજકે નાહિં હંગા
-પાસ સકલ વરણુકા સાર મીલા હે રાત દિન મે ૨ટન કરૂંગા
પાસ જ્ઞાન કિરણ મેરા મનમેં વસાહે તેરી તમે મેં આય મિલુંગા ...પાસ નેમિ અમૃત પદ પુણ્ય મિલા હે ધર્મ ધુરન્ધર ધ્યાન ધરુંગા
ભેરવી રાગિણીનું સ્વરૂપ निसौ गमौ पधौ निश्च सनिधपा मगौ रिसौ। संपूर्णा भैरवी प्रोक्ता धैवतांशा प्रभातगा।
| (અભિનવ રાગ મંજરી) (અનુ૫)
•૦ પાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૬
રચિતા સંગીત સોતસ્વિની,
= નટેશન =
મ ગ રે ગ મ
?
ai
5.
જ |
૨
-
-
-
૨
ના –
-
મ જ
K
ધ
ધ
છે ટાદ
જ
ધ | ૫
ધ
મ
૫ | ધ
2
G! | ૯૭
વ સૂર – ગ – –પાસ તેરા
ઝ | ઇ
અંતરીક
1
સા સા સા રે
વ વ ન
મ -
ગ ભ
૫ મ
જ |
=
જા |
9
૪
૪
• ૮
ધ – 1 ૫ થ મ ૫ | ધ નિ નિ ધ " ધ ૫ – અ બ મેં – ' તુ જ કે – ' ના –હિ છે ડું - ગા –
-પાસ તેર– શ્લોકાથ–
ભરવી–નિસા, ગમ, પધ, નિ, સનિધપ, મગ, રિસા, એ સ્વરેથી ગ્રહણ થાય છે, આ રાગિણું સંપૂર્ણ છે પૈવત વાદી સ્વર છે અને આ રાગિણી પ્રભાતે ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૨.
મુનિ શ્રી ધુરન્યરવિજયજી દિ ગધાર રાગ યમન કલ્યાણ (ત્રિતાલ) સંવાદી નિષાદ
આરેહ= સમય= રાત્રિને પ્રથમ પ્રહર અવરેહ= સા, રે, ગ,મ, ૫ ધ, નિ, સાં] સા, નિ, ધ, ૫, મ, ગ, રે, સા,
શ્રી મહાવીર જિન સ્તવન. સ્થાયી=
વીર જિન જેત મલાઈ .....જયારા અંતર= ભવમેં ભમતે કર આયે જિર્ણોદા પ્યારા આતમકે સુખદાઈ
જીયારા જબહુ પૂજન પ્રભુ કીયા તેરા સુંદર સંસાર વાસ ભૂલાઇ
જીયામેારા વિજય નેમિ સૂરિ અમૃત પુયસે ધુરબ્બર ઠકુરાઈ
છયારા યમન કલ્યાણ રાગનું સ્વરૂપ. कल्याणो यमनो विभाति सकलै-स्तीवस्वरैमंडितो गांधारः कथितोऽध वाघथ च सं-वादी निषादः स्वरः॥ शेषाः स्युस्त्वनुवादिनः कचिदिह स्यान्मध्यमो कोमलो गेयो रात्रीमुखे मनीषिमिरसौ संपूर्णरागाग्रणीः ।
(કલ્પદ્રુ-થાઈલ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ન સાં સાં
રચિતા સંગીત રોતસ્વિની..
= નટેશન = સ્થાયી=
ન ધ નિ ૧ - ૨ ગ – ૫ | ગ રે સા સા વી ર જિ ન જે – ત મી તા – ઈ – છ યા મેરા અંતર=
–વીરજિન–
૫ | સાં - સાં સાં ભ વ મેં ભ | મ તે ક ૨ | આ – ૨ જિ. શું દા યા રા ધ - ધ ધ ન - રેર નિ રે ગ ર સ નિ ધ ૫ આ – ત મ કે – સુ ખ | દા – ઈ જી] યા – મે ૨
–વીરજિનપ્લેકાર્થ =
યમન કલ્યાણ રાગ સર્વ તીવ્ર સ્વરથી ભિત છે. આ રાગમાં ગાંધારસ્વરવાદી છે અને નિષાદ વર સંવાદી છે, બીજા સ્વરે અનુવાદી છે કેઈ વખત મધ્યમ વર કમળ આવે છે, બુદ્ધિમાને વડે આ રાગ રાત્રીના પ્રથમ પહેરે ગવાય છે. રાગમાં આ રાગ મુખ્ય છે. અને સંપૂર્ણ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૪
મુનિ શ્રી ધુરઘરવિજયજી વાદી=ઋષભ રાગ તિલક કોમેદ (ત્રિતાલ) સંવાદી=પંચમ
આરેહ= સમય રાત્રિને બીજો પ્રહર અવહ= સા રે સા, ૨ મ.૫, મ ૫, સાં | સાં પ ધ મગ, સા રે ગ સાનિ
શ્રી મહાવીર જિન સ્તવન. સ્થાયી=
અરજ કરૂં શીર નામી-વીર સ્વામી
અન્તર્યામી મૂરતિ તેરી હે ગુણધામી અરજ અત=
શાન્ત વદન મન શાન્ત કરત ચિહું દિશિ ભટકત ચિત્ત ઠરતહે ધરત ધ્યાન પ્રત્યે? તુમ પામી • અરજ દર્શન લેકે ભવ-પાર કરતહે. ભવિજન તેરે સાથ મિલતહે. ધુરન્ધરનાથ? કરે અબ આરામી ....અરજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
countoucose
રે
પાયેલી
રચિતા સગીત સ્રોતસ્વિની......... ૧૬૫ વાદી તાર
પ રાગ વસંત (ત્રિતાલ) સંવાદી=પંચમ આરેહ= સમય=રાત્રિનો અન્તિમ પ્રહર અવરોહ= સા, ગ, મ, ય, રે સાંનિધપમગ, મગ,મધમરેસા
શ્રી મહાવીર જિન સ્તવન. સ્થાયી= પાયરી જિદ વર મન્દિરમેં
મન્દિરમેં જિન મન્દિરમે અંતરે=
રાન વેરાન હેરાન મેં હેકર ગામ આરામ વિશ્રામ મેં ભટકર આયેરી પ્રત્યે? તુજ મન્દિરમેં પાયેરી અજર અમર તું અકલ કહાવત સજર સમર સંય વિકલ વિનાવત દેખેરી દયાભર ભર નેનએ
પારી નેમ અમૃતપદ પુણ્ય મીલાકર ચિદૂઘન ઘન પ્રભુ વીર સુધાધર ધ્યાયેરી રંધર તન મનમે પારી
વસંત રાગનું સ્વરૂપ, वसन्ततैगियो मृदुलऋषभस्तीबसकलः पहीनो मद्वन्द्वः समगपुनरावृत्तिरुचिरः।। सवादी मामात्योऽप्यहनि निशि चाव्याहतगतिः । स्थितस्तारे षड्जे स जगति वसन्तो विजयते ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૨૬
•••••મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદી=મધ્યમ રાગ દુર્ગા (ખમાચ થાટ) ઝપતાલ સંવાદીત્ર આરહ=
સમય રાત્રિને અહ= સા, રે, મ, ૫, ધ, સાં ] સાં, ધ, ૫, મ, રે સા,
શ્રી મહાવીર જિન સ્તવન
સ્થાયી= નાથ આઓ કદા પાર ઉતારવા
તેરી કિરપા બિનુ ડૂબત ભવ સાગરા નાથ. અંતરે=
જીવ જીવન જગત પાર કર સાહિબા મેરી બિનતિ સુણે શિવ સુખ દાયકા નાથ વીર ભગવંત તુમ ધ્યાન ધરતા સદા નાથ નાવિક બને નાવને તારવા
નાથ.. નેમિ અમૃત પ્રભુ વચન સુણતા સદા હાથ રોયે મુઝે પુણ્ય ધુર ધરા
નાથ
વસતરાગના શ્લોકનો અર્થ:--
- વસન્ત રાગમાં ત્રણ સ્વર મૃદુ અને બીજા સ્વરે તીવ્ર છે. પંચમ સ્વરને આમાં ઉપયોગ નથી. બન્ને પ્રકારના મધ્યમ સ્વર આવે છે. સા. અ. ન. આ ત્રણ સ્વરેને વારંવાર ઉપયોગ કરવાથી સુન્દરતા વધે છે. વાદીસ્વર પર છે અને સંવાદી સ્વર મધમમ છે રાત્રિદિન આ રાગ નિબધ પણે ગવાય છે. તારષ, સ્વરમાં આ રાગ રહે છે. આ રાગ. વસન તુમાં ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
રચિતા સગીત સ્રોતસ્વિની.........
સ્થાયી=
......
અતરા=
જાસ સ્મરણે તત્વ રાગે હૃદય કમલે વાસકીને
રાગ તિલંગ ( એક તાલ )
શ્રી. મહાવીર જિન સ્તવન,
અવિચલ સુખદીના દૂર દશા દૂર કીના ઐસે જિષ્ણુ દર ગુણુકા રાગ
વાસ્તવ તેજ ભીના
ભવ ભ્રાન્તિ નાશ પ્રવીણા વીર વિભુ કે શાસન રાગ
નેમિ અમૃત વચન પીને
પુણ્ય
કા ભડાર લીના
ધર્મધુરન્ધર મનાહારી નાથ
.......... ......
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
..જાસ.
-.
....જામ.
...જાસ.
....on at:
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
૨૮
મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદી દૈવત રાગ ભૈરવ (સંપૂર્ણ) (તાલ એકતાલ) સંવાદી=ઋષભ આરોહ- સમય=પ્રાતઃકાળ
અવરેહ= સા રે ગ મ, પ ધ નિ સાં] સાં નિ ધ, ૫, મ ગ, રે, સા.
શ્રી મહાવીર જિન સ્તવન.
સ્થાયી=
ભાગે મહરાજ ભૂપ, વીરના અવાજે અંતરે=
મદન છે મંત્ર તંત્ર, યંત્રથી ભરેલ મહને દિવાન થઈ, માનમાં તે ગાજે ભાગે ધર્મ છે ગંભીર ધીર, વીરને ન છેડે મારવાર ડાર દેત, વીરના અવાજે ભાગે વિજય નેમિ સૂરિરાજ, આજ બેલ બેલે અમૃત પુણ્યસે ઉપેત, ધુરંધર છાજે ભાગે
ભૈરવ રાગનું સ્વરૂપ प्रथमो भैरवो रागो मृदुमर्षभधैवतः ॥ वादी धैवत एवात्र संवादी वर्षभो मतः ॥
(અનુટુપ) (ચન્દ્રિકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત
તસ્વિની............. = નટેશન =
સ્થાયી=
L! ૪
૪
!'
| ૨ |
| - ૨ 'હા
| | | I
2
= |
= ૪
|
|
| 0 5 & | |
= = 2 | |
=
8. I
W T
= |
2 25 8 8
= |
| | છે | 1 2 2 2 1
' w | T
=
= |
છે મ ગ મા મા -- ન માં ! – તે ગ – – – ! જે - શ્લોકાથી –
. -ભાગે– ભૈરવ રાગ પ્રથમ છે. તેમાં મધ્યમ કષભ અને પૈવત એ ત્રણ સ્વરો કોમળ છે. વાદીસ્વર ધૈવત છે અને. સંવાદી સ્વર કષભ માનેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
100000
સ્થાયી=
*****.
વાદી=ન્યૂઝ
રાગ વસંત (તાલ ત્રિતાલ) સમય—સંત ઋતુ વસંત માડત્ર સંપૂર્ણ નૈતિ
આરાહુ=
અવરાહુ=
-ઢાગ, મધ, ઘેંસરું છુ, નિષ,પ,મગ, મગરેસા, નિ,સા,મ,મમગ,
'
મધિનેસાં,
...મુનિ શ્રી પુરન્ધરવિજયજી
...
સંવાદી=પ ચમ
અતરા=
શ્રી વીર જિન સ્તવન,
આયા વસન્ત કુલી વનવેલી ફૂલ રહી સુમનો મન હરણી
પુષ્પ પલાશ ઝુકત અતિ સુન્દર જસ તનુ વિરહિત રક્ત ચૂસેલી માલતી મધુમય વાત વહત આર વિકસિત ભઈ સબ ખેલ ચમેલી મદન મહીપતિ મધુ મન્દિરમે ક્રીડત ગાવત સહ અલબેલી ઇણ સમયે મેરી ત્રિશલા નંદન સાહિબ સુન્દર ધ્યાન ધરેલી જગ મર્ચા પણ તંગ મિલા નહી દૂર કીની મનમાહન કેલી માધવ ઉજવલ દશમી દિનમે ધર્મ ધુરન્ધર જ્ઞાન વરેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
....આયા
...આયા
...આયા
----આયા
આયા
....આયા
...આયા.
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્ત્રોતસ્વિની
= નેશન્ =
સ્થાયી સાં - નિ ધ રે - મગધ નિ સાં ફંસાં સાં - અ – યા વ સ - નત ફી લી - ૧ - | વે - લી -
–
– છે
a
| :
૦
મ | ગ રે સા – ન | હ ૨ ણી –
&
|
૦
હી -
&
સુ મ
a @
g
| *
૨
A I + A
| =
a
2
- 8 છુ
રે
મ મ | મમ મમ ગમ | મ ધ ની સા રે સાં સાં આ – યા વ | સ - | | લી – વ ન | વ - વી –
–આયા– ગ મ ધ મ
સાં. ને રે સાં સાં ૫ – ૫ લા – શ ઝુ ક ત અતિ સું - દ ૨
|
-
સાં
. D
|
છ
૪
૯
3
e |
-
૪.
is
2.
સાં ગ રે મં જ સ ત નુ
ગ રે સાં સાં વિ ૨ હિ ત
૨
ધ નિ ર ક ત ચુ ! સે – – લી
–આયા
:
a
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨..
......... મુનિ શ્રી ધુરન્ધર વિજયજી વાદી=ાષભ રાગ જયજયવંતી (ત્રિતાલ) સંવાદી=પંચમ આરોહર સમય રાત્રિને
અવરોહસા, રે રે, રે ગ રે સા. નિ, સાં, નિ, ધ, ૫, ધ મ, રે, થ, પ, ગ મ પ નિ સાં, | ગ, ૨, સા,
શ્રી વીરજિન પાલણું. સ્થાયી=
પાલણુ ઝુલાવે ત્રિશલા માઈ
વીર પઠત ત્રણ જગતકે તાજ પાલણું અંતરે=
વીર વિભુકી અખીયામે નિંદ નહિં ગીત ગાવત ત્રિશલાદેવી આજ પાલણ સેનાકા પાલણ મણિઓરો મંડિત શુક સારસકા શેભત સાજ
પાલણ નીંદ ન આઈ જબ વીર વિભુકે ત્રિશલા કહત સબ સખિયોકે આજ..પાલણું મેરે નાનૈ આજ નિંદત નાહિ
યા કરું મેં (કહે) હાર ગઈ આજ ...પાલણું નેમિ અમૃત પદ પુણ્ય સેવત રહી ધુરન્ધર જિનકે ઐસા અવાજ પાલણ
જયજયવતી રાગિણીનું સ્વરૂપ द्विनिषादा द्विगांधारा ग्रंशा संवादिपंचमा । सोरठ्यङ्गत एवैषा निशि जैजयवन्तिका ॥
(અનુકુ૫) (ચન્દ્રિકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત તસિવની. .................
= નેશન્ = સ્થાયી= પ રે રે ગ
સા ૨ નિ | સા – સા સા નિ સા નિ લ શુ ઝ | લા તે ત્રિ શ | લા - - - મા - ઈ
In
Ex
@ 1
S: ૪
.
છે ?
૨ (E
ગ – ગ મ [ રે ગ મ પ ધ પ મ પ મ ગ મ ગ રે ગરે સા વ - ૨ પે | ઢ ત ત્ર ણ | જ – ગ – ત- કે તા- જ અંતરે=
-પાલા- સાં નિ ધ પ મ ગ મ મ કી – ! આ ખી યા મેં નીંદ નહિ
- મપ નિ નિ
aro in na
?
એ તો
9 $ *
છે
8
– ગ ગ ગ | રે ગ મ પ મ ગ મ ગ ] રે ગ રે મા - ગીત ગા | વ ત ત્રિ શ ! લા - દે વી આ — જ –
-પાલણા– લોકાથ
જયજયવન્તિકામાં બન્ને પ્રકારના નિષાદ અને અને પ્રકારના ગાંધરને ઉપગ છે. વાદી રવર ઋષભ છે. અને સંવાદી સ્વર પંચમ છે. સોરઠી રાગનું અંગ હોવાથી આરાગિણી રાત્રીને વિષે ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
...મુનિ શ્રી ધુરધરવિજયજી રાગ બહાર (તાલ ત્રિતાલ) સમય=મધ્યરાત્રિ.
ત્રિશલા માતાના સ્વપ્નનું સ્તવન, સ્થાયી મહાવીર આયે જબ ગભ મેઝાર નીંદરત જાગત ત્રિશલાદે હરખાઈ
સુંદર સુપના દેખત ઉદાર ...મહાવીર અંતરે શુભગતિ ગજપતિ પ્રથમ સુપન મેં
વૃષભ શુભત દૂજા સુપનમેં સાર કેસરી સિંહ અતિ કાન્ત શાન્ત હે લક્ષ્મી દેવી ચેાથે સહ પરિવાર ...મહાવીર પુષ્પમાલ યુગ પંચમે દેખત શારદ શશિ શેભે છ ઉદાર નભમણિ મણિ સમ ચિત્ત હરતહે આઠમે દેખા દેવજી મહાર
...મહાવીર કલશ કલ્યાણ કર સુંદર સેહત દેખા દશમેં સરેવર શુભાકાર ક્ષીર સાગર અગીયારમેં દેખત વિમાન દેખા દેવ દેવીકા આધાર ...મહાવીર રત્નકીરાશિકે તેરમું સુપન મેં અનલવાલા ઉડે ગગન કે દ્વાર ૌદ સુપનકે દેખકર જાગે ધર્મ ધ્યાનકા કરત વિચાર
- મહાવીર સુપનકા અથકે શાન્તિસે અણકે આનંદ ભયો અતિ હૃદય મઝાર નેમિસુરિજી કે વચનામૃતસે પુણય ધુરન્ધર સુપન વિચાર મહાવીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત તસ્વિની......
= નેટેશન =
સ્થાયીક
નિ સાં નિ ૫ |
જો તે તદા C
*
દ્વિ સાં નિપ મ પ ગ મ પ નિ ધ નિ સાં સાં સાં રે વી – ૨ આ |
ગ - ભ મ ઝા રે
પનિ ધ નિ સાં – વી – ૨ આ
મે છે – સાં સાંનિ પર
લા દે હ ૨ ખ – ઈ – મ મ |
મ ૫ નિ ધ નિ સાં સાં સાં - સું – દ ૨ 1 સુ ૫ ના – દે ન ત ઉ દ મ હા
વીર આયે નિ | સાંનિ સાં નિ સાં ! નિ સાંનિ ૫ તિ | ગ જ પતિ પ્ર મ સુ | ૫ ન મેં –
જ ( ક જ # #
દ જ છે | | B (Eા ૪
# છ !
# = =
#
= છે T M :
*
=
=
#
જી '
# #
=
સાં
છ &
|
E =
૯
? હા જ ૪ ૪ (ા |
જ
)
૨
૫ [ મ પ ગ મ ભ શે! ભ ત ૬ જા |
[ સાં સાં સાં સાં
સિં હ અતિ ! નિ ૫ ૫ ૫ | મ પ ગ મ | ૫ નિ ૧ I ! સાં સાં સારે ૧ - સમી દે! – વી એ બે સ હ ૫ રિ
રિ ૧ ૨ મહ
વીર માટે
T 1
R
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૬.................
મુનિ શ્રી ધુરન્ધરવિજયજી દી=ઋષભ રાગ દરબારી કાનડે (લાડવ જાતિ) ત્રિતાલ સંવાદી પંચમ આરેહ= ગાવાને સમય=મધ્ય રાત્રિ તિસ,ગ, રેસા,મ ૫,,નિ સાં] સાં,ધનિ ૫, ૫,ગ,મરે,સા
શ્રી સામાન્ય જિન સ્તવન. સ્થાયી= મન ચાહત તુંહી હો મેરા સૈયા ધ્યાન ધરત ને હૈયા હસતા મેરા મનમેં તુંહી બસૈયા
મન અંતર = જીગર વગરકું દુનીયા પૂજત હે
જા ૫ જપત નર નારીયા વ્યાજી ધ્યાવેજીએસે દેવ મીલે ભર સાગરમેં તૈયા
...મન નેમિ અમૃતસે પુણ્ય મીલતહે અરચા કરત જિન વરીયા પૂજે છ પૂછ ભવમેં નાહિ મૂંગા
ધુરન્ધર લગી મૈયા
રાગ દરબારી કાનડાનું સ્વરૂપ. मृदू गनी धमौ रिस्तु तीवोऽशः पसहायकः ॥ गांधारांदोलनं यत्र कर्णाटः स निशि स्मृतः ॥ કાર્થ –
દરબારો કાનડામાં ગાંધાર અને નિષાદ, પૈવત અને મધ્યમ એ ચાર સ્વરે કેમળ છે. ઋષભ તીવ્ર છે. વાદી સ્વર અપભ, અને સંવાસ્થિર પંચમ છે. ગાંધારનું આંદોલન. રમુજી છે. આ રાગ ગાવાને સમય રાત્રિને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સાતસ્મિની....
સ્થાયી=
૨ સા સા ચાહુ ત તું
સા સા સા
-
યા ન ધ
ક છે.
--
સા સા સા
મ ન મે'
અંતરા=
મ મ મ મ
ખું ગ ૧ વ
1
સાં સા
૫જ
પનિ ધ નિ ધ્યા વે જી ધ્યા
સા સા સા
શ ૧ મા
Batan
1
-
-
।
--
ૐ સા સા રે
હી હૈા મા રા
रे
સા સા નિ સા
૨ ત તે
૧.
ગ
=
-
નટેશન =
-
ગ
I
સા
રે
હી અ
૨ કું
—
× 4
મ પ
વા જી એ સે
૨૨ સા રે મે
૨
× 720
હૈ
-
सै
ફ
ร
-
1
.......
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
।
5] 5 #r
'
રે મ રે સા નિ નિ ૫ ૫
સત મે રા
યા
।
યા હ
સાં સાં નિ સાં | રે સાં નિ –
૫
ન ર
નારી યા
૫ મ ગ
—
...........................................00
BOR
1
ૐ
-ચાહત—
X
૫ ૫ ૫ નિ નિ | સાં સાં સાં સાં નિ નિ સાં –
-
૬ ની યા પૂ
હૈ
,,
1
-
―
||
1
જ
-
- મ ન
'
-
ગ મ ગ મ ૨૨ સા
૧ મી
'
મમ
મન
સ્વ
મમ
મન
;/
10.
લે – હૈ
-
$
1
1
,
ચાહત—
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
............. .............મુનિ શ્રી ધુરન્યરવિજય વાદીસ્તાર થર્ડ રાગ અડાણા (તાલ ત્રિતાલ) સંવાદી=પંચમ આરોહ- સમય-રાત્રિને ત્રીજો પહાર અરેહ= સા રે મ પ ધ નિ સાં સાં ષ મ પ મ પ ગ મ રે સા
શ્રી સામાન્ય જિન સ્તવન. સ્થાયી= ગાનિને મદિરે આજે જિનાજી બિરાજે પ્રભુ કે અવાજે ગગન ગાજે-જ્ઞાની અતરે= ઉપદેશ શુદ્ધ આપે, હૃદય મહિં તે વ્યાપે નવ વ્યાધિઓને કાપે ધીરે ધીરે મુક્તિમાં બિરાજે
દીવાજે-જ્ઞાની ભાવને જગાવે, મેહમને ભગાવે નેમિ અમૃત પ્રભાવે હાં, ઉરે ઉરે ધુરન્ધર ધ્યાવે
રાગ અડાણાનું સ્થા कोमलनिगमास्तीती रिघावंशस्तु तारसः । पसंवादी मतोऽहाण आरोहे धगदुर्बलः ॥
(નિ) કા –
અઢાણ શગમાં નિષાદ, ગાંધાર અને મધ્યમ એ ત્રણ સ્વર કમળ આવે છે. રાષભ અને પૈવત એ બે સ્વરે તીર છે. તારણ વાહીર છે. પંચમ સંવાદીસ્વર છે. રાહમાં પૈવત અને ગાંધાર નિર્બળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
રચિતા સગીત તસ્વિની...
= નટેશન = સ્થાયી
નિ પ મ ૫ જ્ઞા ની ને મ’
8
|
ઢ - સાં - સારે નિસાંનિ નિ રે – સાં
આ - - સાર નિસાંનિ ધન રે સાં
w | | જ
8 8
આ - -
8
|
- - - - જે જિ
اس ام اس ۹ به و
| ક
8
જી : |
| | |
{ ગ મ ૨ - -
નિ - ગ -
ગ મ રે સા - - જે - - ધ નિ ર - સાં – | નિ ૫ મ પ ગ ન ગા- જે
જ્ઞા ની ને મ"
અંતર =
Is # C # ૪ ર જ છC # ' ર ર જ હ ર ક જ જE
| |
e |
8) 1
T
w |
|
છેe |
9 S
| જ
એ 9
w |
&
| E)
| જ | ) | E | # " હા
૪ : * ) ( ดี
| 7 8
8 2
હ 2
૫ ૫ –
૪. ૨ | 1
ધી રે મુ નિ પ મ ૫ જ્ઞા ની ને મ
ક્તિ માં બિ
જે – –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૦..........
મુનિ શ્રી ધુરરવિજયજી વાદી મધ્યમ રાગ ભૈરવી (તાલ)ધૂમાલી સંવાડી= આરહ= સમય પ્રભાતને
અવરોહર સા, રે ગ મ, ૫ ધ, નિ સાં | સાંનિ ધ ૫, મ ગ, રેસા
શ્રો સામાન્ય જિન સ્તવન. સ્થાયીક પ્રત્યે તુજ સેવાયે, મળે સદ્ધર્મ પ્રભ૦ ટળે દુષ્કર્મ
પ્રોટ અંતરાત્ર સેવા વિણ હેવા સંસારે, કરે અતિ કુકર્મ મન વચકાયાત્રિકરણ યોગે, શુદ્ધ સેવનએ ધર્મ પ્રત્યેક નિત્ય નિરામય ને નિભેદી, છેદી સંસાર અધર્મ સેવા દેવા વન્દિત પાયા, પામે સદા શિવશર્મા પ્રભ૦ નેમિ સૂરીશ્વર પાય સેવનથી, મલ્યો છે અમૃત ધર્મ પુણ્યદયથી સેવ કરીને, બને ધુરંધર ધર્મ પ્રત્યે
ભરવીનું સ્વરૂપ, यत्र मध्यः स्वरो वादी संवादी षड्ज ईरितः। स्वैरिणी गीयते प्रात-भैरवी सर्वकोमला ।। લોકાથ–
ભૈરવીમાં મધ્યમ વાદીસ્વર છે જ સંવાદીસ્વર છે આ શગિણી સ્વેચ્છાચારિણી છે. ગાવાને સમય સવારને છે અને આમાં બધા સ્વરે કેમલ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
શચિતા સંગીત રિવની......... ...... ...૮૧ શ્રી સામાન્ય જિન સ્તવન,
(ગઝલ) સ્થાયી
ધ્યાન ધરાહે તેરા, મેરેકુ બચાવે
નહિં અચકે મેં ધ્યાઉ, શિવ માર્ગ દિખાદે અંતરે=
જીસકા લીયા થા શરણું, ઉસને હી હમકે મારા પાયે તમારે ચરણું, ભવસે તું બચાદે કઈ માન કે અધીન હૈ, કીસીમે બસી હે માયા નિરાગી તું જિર્ણોદ, રાસે બચાદે નેમિ અમૃત વચનસે, શરણે મીલાહે તેરા પુકા કુંજ ભરકે, ધુરંધરકું બચાદે.
શ્રી સામાન્ય જિન સ્તવન.
(ગઝલ) (લાવણી) સ્થાયી= પ્રેમ લગાહે તેરા, મુક્તિ મીલાને કે લીયે
ધ્યાન ધરત મેં સદા, ભવ પાર પાને કે લીયે–પ્રેમ અંતરેક
નજીક નજીક આતહે, મધુર હસતી હય સદા દૂર કિયા વિઘન સકલ, તુઝકો ખુલાને કે લીયે–પ્રેમ નામ રટતી હય તેરા, રાત દિન ન જેતી કદા વૃત્તિ મેરી એસી બના, ચાર જમાને કેલીએ એમ મેરી બિનતી હય દુઝે, પ્રભુ પાય પડતી હય સુદા શુભ મતિ દે દે સુઝે, ધર્મ ધુરંધર કે લીયે–એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૨
મુનિ શ્રી ધુરન્યરવિજય શ્રી નેમિનાથ જિન સ્તવન. સ્થાયી=
આયા વસન્ત કૂજે હાં...વસન કૂજે
ભમર ગુંજે કેકિલા ફજે હાં... વસન્ત, આયા અંતરે=
ધરતી છવાઈ લે, પલાશ પુખે ઝુલે વનરાજી સર્વ ફૂલે, પીયુ પીયુ પપૈયા પૂકારે
-ચિત્કારે. આયા આભાગ=
રાજુલ એમ કહેતી, વસન્ત વિરહ સહેતી નેમિનું નામ રટતી, ધીરે ધારે હૃદય ભૂજવતી
સમજતી આયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
છે
રચિતા સગીત તસ્વિની....
= નટેશન =
નિ પ મ પ.
સ્થાયી=
: ૪
a
જ
'જે
-
દ
કે
! in a
છે
.
૪
ય
-
સાં – સાં - સાંનિસાંધનિ કે - જે - હા -- -યા – ૧ સં - 1 માં - સાં - ધ નિ ર સ ષ નિ ૫ – ૫ મનિ ૫ કે – જે - વ ત - -
મ રે સા સા રે મ પ ધ નિ – | નિ ૫ મ શું - જે – કે - કી | કું – જે - વ સ - ત. અંતરાત્ર
– જે આયા વસન્ત– સાં – સાં – સારંનિમાં નિષનિ સાં - ૫ ૬ -નિ કે - જે – હૈ =-=- આ યા – ધરતી – છે સાં - સાં – સાંનિસાધનિશનિ રે સાં-- સાં સાં
= ૪
. .
1
હ
|
-
- 1 ડું
) 2
નિ સાં નિ સ
R. I
ધ નિ ૫ - --- મ પ નિ – ૨
= 2 (ા ને જાજ
ا ا
હ હ
૯
|
|
*
૪
જ
|
*
e Is
ا ا
ર જ ! !
|
|
ટ
2
[ રે મ પ મ.
પી યુ પી યુ ૫ – નિ | રેસા-- નિ ૫ મી ૫ – ચી ત્યા રે -- | વ સ - ન
-જે આયા વસન્ત
|
૨
ટ
!
& 2
! ! કા =
યા
م ا
|
– ૫ | ત્યા
૯
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
-
૪.
.મુનિ શ્રી ધુરન્યરવિજયજી શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન.
(ગઝલ) સ્થાયી
જે પ્રેમ પ્રભુને જાગે, તે મુક્તિ પલકમાં રાગાદિથી નિરાલે, તે દેવ ખલકમાં અંતરે=
મમતાએ જ્યાંથી નાસે, સમતા વસે હા પાસે નહિ કેધ માન માયા, તે દેવ ખલકમાં... બ્રહ્મા કહે કે વિષ્ણુ, શંકર કહે કે વિષ્ણુ નિર્દોષતા જ્યાં વિલસે, તે દેવ ખલકમાં... નેમિનું નામ ધારે, અમૃત પુષ્ય વધારે ધમ ધુરન્ધર છે, તે દેવ ખલકમાં...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
રાચતા સંગીત તસ્વિની..... શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન
(ગઝલ) મેરા ભવસે બ્રમણ હકાદે હે ભગવદ્
આયે તેરે દરબાર, મેરા... એ દરબાર, લાયે લેાકાહાર, સાથ ચમેલી સુંદરવેલી; સૌરભ અપરંપાર, લાયે તેરે દરબાર. મેરા. એ દરબાર, દેખા તેરા દેદાર, વાર ઉપાધિ
આધિને વ્યાધિ; મુઝે તેરા આધાર, આયે તેરે દરબાર. મેરા..... એ દરબાર, હાલે મેરા સંસાર, ચાર ગતિકે
એર કુમતિકે મેરે તું નિવાર, આયે તેરે દરબાર. એરા... એ દરબાર, આયે નેમિ કે દ્વાર, યાર લગાવી
અમૃત પ્યાલી; પિલાદો પુણ્ય ભંડાર, ધર્મ કે ધુરધાર. મેરા...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
.C§............
...
મુનિ શ્રી કુરન્ધરવિજયજી
—3 કનેા પ્રભાવ ઃ—
( ગઝલ-લાવણી )
(ગહન છે ભેટ ઈશ્વરના) એ રીતે.
સ્થાયી=
જગતના જીત્ર શું જાણે, કરમના ખેલ ન્યારા છે જગત નાચે કરમ પાસે, કરમના ખેલ ન્યારા છે....જગત
'તરા=
અન્યા ત્યાગી સકલ ત્યાગી, ઋષભ જિનનાથ વૈરાગી મળી ના વર્ષ તક ભીક્ષા, કરમના ખેલ ન્યારા છે....જગત ધર્મમાં નિષ્ઠતા રાખી, હરિશ્ચન્દ્ર જીવન આપ્યું ભર્યાં જલ નીચ આવાસે, કમના ખેલ ન્યારા છે....જગત
ભલે હા રંક કે રાજા, ભલે હેા ચેગી કે ભાગી કરેલા કર્યાં ના છેડે, કરમના ખેલ ન્યારા છે....જગત ચરમ જિનવર બની સાધુ, સહે પ્રાણુન્ત ઉપસર્ગો રહે સમતા સહન કરતા, અને જ્ઞાની સકૅલ જાણે....જગત કરમના નાશને માટે, સદા સદ્ ધ્યાનનો ધારા પુરન્ધર જે સદા સેવે, બને જ્ઞાની સકૅલ જાણે....જગત
====
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સેકસ્વિની..
શ્રી આદિનાથ જિન સ્તવન.
(ગઝલ) મરૂદેવજીના નંદન, કરું હું ભાવથી વંદન મને છે આશરે તારે, વિનતિ ઉર અવધારે રહ્યો છે હાથ મેં તારે, ભદધિ પાર ઉતારે અમારા કષ્ટ કાપને, અમને મેક્ષ આપને . અનાદિ કાળથી ભટકું, ત્રિશંકુ જેમ હું લટ થઉં છું નાથ બહુ દુઃખી, બતાવે માર્ગ થઉં સુખી ગુણેને તું પ્રભુ દરીયે, સદા સજ્ઞાનથી ભરી અજ્ઞાને હુંભવે ફરીયે, સાચે દેવ મુજ મળી હવે હું ના તણું તુજને, મળે છે સગુણ મુજને અવિચલ પ્રીતિ મેં બાંધી, જિણંદ શું ભક્તિને સાંધી પ્રત્યે નેમિ કૃપાદષ્ટિ, જાણે અમૃત તણું વૃષ્ટિ સીંચે છે પુણ્યથી તેને, ધુરન્ધરનાથ છે જેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
66............
.મુનિ શ્રી કુરન્ધરવિજયજી
......... .......................
શ્રી સામાન્ય જિન સ્તવન
( જવાદે જવાદે કિનારે કિનારે ) એ રીતિએ
સ્થાયી=
પીલાદે પીલાદે, રસુધાને સુધાને સુધાને સુધાને, સુધાને સુધાને પીલાદે તું હૈયાકા, ભક્તિ સુધાને
....પીલાદે
અંતરા=
હલાહલ અહર પીયા હૈ, અનાદિ કાળસે ઉસને ઉસીસે ભાન ભૂલા હૈ, રહેતા નહિ કભી વશમે.... મદિરાપાન મટકા, ચપલ જૈસા મનાતા હય, હમારાચિત્તકા વેસા,અનાદિ માહ ભમાતા હય.... પીલાદે કીયા દર્શન તુમારા જખ, હમારા મેહ ભાગા હય, પરંતુ વિષમ વિષયાકા, અહર તેા સાથ લાગા હય;-.. પીલાદે પ્રેમ પીયૂષક, જરાસે રહમકુ કરકે, વાદો મુક્તિ મન્દિરમેં, હમારે દેષકુ હરકે...પીલાદે હમારી અકુ સુઝુકે, યુવાલા સાથમે હમકે કીયા હય એક નિશ્ચય હમ, કભી નહિ ધાડેંગે તુમા; નેમિ અમૃતસૂરિજીકી, સેવાસે હાથ આયે હા પરમ પુણ્યદયે જિનજી, ધુરન્ધરનાથ પાયે હૈ... પીલાદે
૧ પીવરાવીદે; ૨ અમૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
5555555555555555555555
श्री नेमिनाथ-जिनस्तवनम् (नागर वेलीओ रोपाव) इतिरीत्या गीयते
वन्दे विश्वविश्वेषां, देवं-शान्तिदातारम् ।। देवामिवन्दितं देवं, सकलसंसारत्रातारम् ।।
ध्रुवपदम् पतितोद्धारकर्तारं, मनोदुर्भावहर्तारम् ॥ अमन्दानन्ददायिनं, शिवं श्रीमुक्तिभर्तारम् ।।वन्दे।। स्तुतं श्री देवदेवेशै,-र्नुतं वै भक्तभूमीशैः॥ सकललोकान्तशायिनं, जगज्जीवैकपातारम् ।।वन्दे।। सकलदुष्कर्मकृतयागं, विजितविध्वस्तसंरागम् ।। अकलकल्याणमायिनं, महामोहस्य जेतारम् ॥वन्दे। अखिलविश्वस्य ज्ञातारं, नियन्तारं श्रीनेमीशम् ॥ अमृत-पुण्यस्य दायिनं, धुरन्धर-धर्मधातारम् ।।वन्दे।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Hamalin
HTIBITHAINTAIN
alluminalInIntim
miumIITHDAINImtiliwnlImatma THE DJHUMIHIMilitUTTAHILIM
FDMIUINNIPTITUARMIRINTING
। इतिश्री-मरिचक्रचक्रवर्ति-शासनसम्राट-सर्वतंत्रस्वतंत्रतीर्थोद्धारक-विबुधसेवितपादपद्माचार्य श्रीविजयनेमिसूरीश्वर-पट्टपुरन्दर-पीपूषपाणि-शास्त्राविशारद-कविरत्नाचार्य - श्रीविजयामृतसूरिवर्य-विनयनिधान विनेयरत्नमुनिवर्यश्रीपुण्यविजयजित्पादपद्मपरागास्वादमधुकर-मुनिधुरन्धरविजय-विर
चितायां श्री परमात्मसंगीत रसस्रोतस्विन्यां मार्गीयराग
निबद्धः प्रथमोविभागः
llHHIFTIIMAHARINILADMINImrnrullHUSHAIRAMPURNIMITEE
IN HINDIN HIRONMITROL
m4INICHRIMOMInditilMitilimtitllllll11:090111111111HININNIUNImatlanta JHINAITIWAITIHARINITIALATMAMImaIRATRAImritTMAINTERNATIONAanimmHITHAITHAITANYAATNAIHINDIMILIAADARASHTRIALA
DURAISHIRithPLIHINiltilllllllllllllllllll
समाप्त:
ANummittee
DailalitaSBANINim
SHAMITRATOPLIMIMAN
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
* નમઃ શ્રી પરમાત્મ સંગીત રસસેતસ્વિની દ્વિતીયો વિભાગઃ દેશીય રીતિના સ્તવનો.
શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિ તરુણાવસ્થામાં અખૂટ કરુણ લાવી જિનજી પશુઓને તાર્યા લલિત લલનાના સુખ ત્યજી છે શિવા દેવી જાયા અમ સકલ માયા દૂર કરી અને આપે લક્ષ્મી અવિચલ તમે જે કર ધરીને
(શિખરિણી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૨."
.......મુનિ શ્રી દુરન્યરવિજયજી ૐ નમઃ રીતે નૌતમામૃત. દર્શન કરતી વખતે પ્રભુ પાસે બેલવાની
– પ્રભુ સ્તુતિ:આવ્ય દર્શન કરવા કાજ, દીપે કેવા શ્રી જિનરાજ, માંગુ આતમનું સામ્રાજ્ય, લાગી પાય પાય પાય ૧ નમું જોડી બને હાથ, વળી ભક્તિને ધરી સાથ. હું છું દીન અને અનાથ, તું છે રાય રાય રાય ારા જ્યારે આવ્યો તુજ દરબાર, દેખે તારે શુભ દેદાર જેની જયોતિ અપરંપાર, કંચન કાય કાય કાય મારૂ તારું દેખી શાન્ત સ્વરૂપ, પૂજે ચક્રવર્તિ ભૂપદેખી કીર્તિના તુજ તૃપ, મનડું ચહાય હાય હાય જા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સોતસ્વિની...
– પ્રભુ સ્તુતિ:
પૂર્ણાનંદ સ્વરૂપ, તારું જિન9 રૂ૫; ત્રણ જગમાં અનૂપ, મને હાર હાર હાર ૧ જોવા દિલડું લલચાય, જોઈ હૈડું હરખાય; કાપે સર્વ કષાય, ગતિ ચાર ચાર ચાર ારા નહિ રાગ કે રેષ, વળી વિગત દેષ; પ્રકટ પૂર્ણ સતેષ, અવિ કાર કાર કાર ? ભખ્ય ભવ મઝાર, વિના તારે આધાર હવે ઉતારે પાર, કૃપા ધાર ધાર ધારા નેમિ અમૃત પસાય, પુણયે પાયે સુખદાય; ધર્મ ધુરંધર રાય, મને તાર તાર તારાપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
મુનિ શ્રી દુરન્યરવિજયજી શ્રી કષભ જિન સ્તવન (મેરે મૌલા બુલાલે મદીને મુઝે) એ રાહ.
નાભિનરેન્દ્ર નન્દન વંદન હૈ ભવભવના ભય નિકંદન હૈ....
પ્રથમ નરપતિ પ્રથમ મુનિપતિ,પ્રથમ જિનપતિજે થયા, ટકર્મ કાપી સંઘ સ્થાપી, બોધ આપી તાવીયા...
જે ભવ્ય જીને વેગ થયેનાલિ
શેરત્રણ ભુવનના ભાવે બધાએ, બોધનારે તે પ્રભુ સુજ્ઞ જી “બુદ્ધ” કહી, તેથી તેને પૂજે વિભુ
- સાચે બુદ્ધ જગતમાં તુંહી થયેનાભિ
જન્મી જગતમાં તે પ્રત્યેક જીવ માત્રને સુખી કર્યા નામ માત્રથી આ અન્યદેવે, શંકરત્વ ધરી રહ્યા * શુદ્ધ શંભુત્વ ધારક તુંજ થ...નાભિ
શેર– સમવસરણે ચઉમુખે પ્રભુ, દેશનામૃત આપતા તે કારણે આ વિશ્વમાં, ચઉમુખી બ્રહ્મ તમે હતા
એવા વિધાતાનું શુભ ધ્યાન ધરે...નાશિ નેમિ અમૃતની કૃપાથી, પુણ્ય પુંજને પામીને શાળવ્યા મે આ જીવનમાં, ત્રણ જગતના સ્વામીને
ધર્ણોદ્ધાર ધુરંધર દેવ મ નાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
ઉપ
રચિતા સંગીત સ્ત્રોતસ્વિની..
શ્રી અજિત જિન સ્તવન (કાલી કમલીવાલે તુમસે લાખે સલામ) એ રાહ, અજિત જિનેશ્વર સ્વામી, મારા જીવનના આધાર
મારા જીવનના આધાર અવિચલ પદવી લેવા કાજે, ભવ અટવીમાં ભમતાં આજે
આવ્યે તુજ દરબાર મારાતુજ દર્શનવિણ ભવમાં ભમી, સાચે દેવ મને તું મળી
મારે કર ઉદ્ધાર..મારારાગ દ્વેષની જિત કરીને, અજિત બન્યા સંસાર તરીને
શિવ વધુ ભરતાર,મારાઅજિત અજિતનું ધ્યાન ધરતા,સંસાર સાગર પાર કરતા
જી અપરંપાર...મારાનેમિ અમૃત પદ પુણ્ય પસાથે, ધુરન્ધરને દર્શન થાયે
વંદન વાર હજાર... મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૬
...મુનિ શ્રી દુર રવિજય શ્રી સંભવ જિન સ્તવન
(સાંવરીયા મન ભાયા એ રાહ. જિહંદજી દિલ આયારે
જ્ઞાનકા ઝરણું વહા....યારે જિણંદજી. કમાનલકા દાહ શમાયા, તૃણાસ્યાસ છીપા...યારે
જિણંદજી. દાનદયા ગુણ ભાતભાતકી,હરી આલીવિકસા...યારે
જિણંદજી. ધર્મ ભૂપતિ રંગ જમાકે, ધ્યાન નિકુંજ સુહા....યારે
નિણંદજી. સંભવ જિનકે દર્શન કરકે, ગાન મધુર મેંગા.ચારે.
જિણંદજી. નેમિઅમૃતસે પુણ્યમિલાકે, ધર્મ ધુરંધર ધ્યા....યારે.
જિણંદજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્રોતસ્વિની.
શ્રી સંભવનાથ જિન સ્તવન
(નહિ નમી, નહિં નમીયે) એ દેશી. વંદન વંદન, શ્રી સંભવજિનને વંદનહે
ધ્યાન રહે ધ્યાન રહે, શ્રી સંભવજિનનું ધ્યાન રહે. . વંદન ધ્યાન વિના આ જીવડે, કર્મતણા સંગે રવડચો
વિષમ આ સંસાર , જિનને કાળ અનંત રહ્યો નિદે, મિથ્યા ભાવતણું સગે
જ્યાં છે દુઃખ અપાર છે જિનને પૃથ્વી જલ તે વાયુમાં, સ્થિતિ સંખ્યાતિત કરી ત્યાં
બાદરતા તે વાર જિનના • પ્રત્યેક તઓમાં અસંખ્ય, સાધારણ નિકાય અગમ્ય
સ્થિતિ અનતિ ધાર જિનને વિકેલેન્દ્રિયમાં સંખ્યાતે સમૂરિષ્ઠમતાને અનુભવતે
શ્રદ્ધા નહિ તે વાર જિનને પચેન્દ્રિય તિર્યંચગતિને નરભવમાં ભવ ગણત્રીને
સાત આઠ અવધાર | જિનને . નથી સ્વકીય અવસ્થિતિ, દેવનરકની એ રીતિ હાં
પાયે અનતિ વાર જિનને એ દુર્ગતિને દૂર કરવા, એક્ષપુરીના સુખને વરવા
કરીએ વંદન ધ્યાન જિનને નેમિપદ અમૃતની સેવા, પુણ્ય મળીયા શ્રી જિનદેવા
ધુરાર હિ ત કા ૨ જિનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮ .................. મુનિ શ્રી પુરરવિજયજી
શ્રી અભિનંદન જિન સ્તવન (કક વાગ્યે લડવૈયા શૂર જાગજોરે) એ દેશી. ચેથા જિનને સેવીને, ચઉગતિ વાર.
તમે વારરે, આત્મા તારજોરે ચેથાસમવસરણમાંચક્ષુખેથી, ચાર પ્રકારના ધર્મ સુખેથી,
પ્રકાશ્યા, તેને તમે પાળજો...ચોથાચાર કષાયને દૂર હઠાવી, ચાર ભાવના હૃદયે જગાવી.
તે જિનને, હૃદયમાં ધારરે..થા. ચાર પ્રકારના દેવસેવે,જિન ભક્તિથી શિવસુખ લે.
એવી ભક્તિ, હૃદયમાં વિચારજો રે.થા. ચાર આહારને ત્યાગ કરીને, અનાહારીદશા પ્રાપ્ત કરીને.
ચાર બંધ, વાર્યા તેને ઉચ્ચારજો...ચેથાચાર ધ્યાનથી ધ્યાને પ્રભુને, ઝટપટ વરવા શિવવધૂને.
એવી રીતેઆત્માને ઉદ્ધારજો..ચોથા. નેમિસૂરીશ્વરપ્રણમી પાયા,અમૃત ૫દમેંપુયે યાયા.
ધુરન્ધર, જિનને સંભારજોરે...થા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્રોતસ્વિની,
........................................................
શ્રી સુમતિ જિન સ્તવન
(વ્હાલુ' વતન મારૂ વ્હાલુ વતન હાં) એ રાહુ. સુમતિ વચન સેવા સુમતિ વચન હાં...
જેથી ટળે છે. કુમતિ રટન હાં...સુમતિ. સંસાર જલધિમાં, ડૂબતા જીવનમાં
પૂરવ પુણ્યે પામ્યા પ્રવહન હાં...સુમતિ. કુમતિના સંગે, અજ્ઞાનના રગે,
જીવે કર્યુ ' આ ભવમાં ભ્રમણ હાં...સુમતિ. સુમતિના સંગી જીવ બની નિ:સંગી,
મુક્તિ વધૂનું દેખે વદન હાં...સુમતિ. કુમતિ લતાને, નાશ કરવાને,
જે છે જગતમાં દવદહન હાં...સુમતિ.
સુમતિથી ઋદ્ધિ, સુમતિથી બુદ્ધિ, સુમતિથી પામે સત્પ્રવચન હાં...સુમતિ.
નૈમિ અમૃતપદ, પુણ્ય પ્રભાવે, કરે પુરન્ધર તેનું મનન હાં...સુમતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
...... ..... ......મુનિ શ્રી ઘરન્યરવિજયજી
શ્રી પદ્મપ્રભુનું સ્તવન (૪ત્ જાઓ ચંદન હાર લાઓ) એ શી. મને લાગે છે તારે નેહરે, જિણંદ મને તારે રે, મુજ વિનતિ ધરીને સ્નેહરે, હદય અવધારે. મને
સાખી ૧ -- સંસાર સાગરમાં ભણું, જ્યાં છે દુઃખ અપાર, પદ્મપ્રભુની પ્રીતથી, અમે પામીશું ભવજલપાર-જિણંદ.
સાખી ૨ – વિષમ વિષયગિરિ ફૂટથી, પડે મોટા પાષાણુ, જેના આઘાતે વડે, મુજ ડૂબે છે ધર્મ વહાણુરેનિણંદ,
સાંખી ૩ – વડવા નલ જ્યાં વધી રહે, કામ અતિ વિકરાલ, તૃષ્ણા જળના પાનથી, તે બાળે છે બાલ મસલરે–જણંદ,
સાખો ૪ – વિકાર નદીના સંગમે, ક્રોધ આવર્તી થાય, જેમાં જીવ પકડાઈને, અતિશય ત્યાં તે પીડાયરે-જિગંદ.
સાખી ૫ – શ્રીમનેમિસૂરિતણું, વચનામૃતને આજ, પુણ્યોદયથી સાંભળી, મેં ભેટયા શ્રી જિનરાજ-જિગંદ.
સાખી :-- તુજ સરીખા કસાન ને, અખંડ મળ્યું છે નાવ, ધર્મધુરન્ધર બની અમે, હવે પામશું સભ્યશ્નાવરે-જાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સોતસ્વિની.
શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
(નાગર વેલીઆના પાન) એ શાહ, સુપાર્શ્વનાથનું દર્શન, સદા આનંદદાયક છે. વિરાગી દેવનું દર્શન, સદા આનંદદાયક છે.
એ ટેક.... જિનદર્શન કર્મો કાપે, જ્ઞાન લક્ષ્મીને આપે. હૃદયના શુદ્ધ પ્રેમીને, સદા આનંદદાયક છે. ૧ ભવ વનમાં ભમતા છો, જે પામે દર્શન દીવા. ઇચ્છિત સ્થાનને પામે, સદા આનંદદાયક છે. જરા રખડે છે સંસારે, દુઃખી થઈને વિચારે. ન પામ્યા જિનનું દર્શન, સદા આનંદદાયક છે. મકા જે દર્શન જિનનું થાવે, તે જ્ઞાન અનંતુ પાવે. પામે મુક્તિ મહાર, સદા આનંદદાયક છે. ૪ શ્રીનેમિ અમૃત સેવા, પુણયે મળીયા જિનદેવા. ધુરધર દેવનું દર્શન, સદા આનંદદાયક છે. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
મુનિ શ્રી ધુરન્યરવિજયજી શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન
(પૂજારી મારે મન્દિરમ આવો) એ રાહ જિ .દા ચંદ્રપ્રભુ દિલ આ.... ... મેહનકી ચકરી ભમરી કું, દિલસે આપ ભગાવે...
જિમુંદા કામ અનલ મુજપીડત ભારી, આકર ઉસકે બૂઝાવે બેધ જગાકે કેનિવાર, મુક્તિ માર્ગ દિખલા....
જિગુંદા ચંદ્રવદન તુમ શશિ સમશીતલ જ્ઞાનકિરણ વિકસાવે ચિત્તચકેરી ચાહત નિશદિન, ભવકે દાહહઠાવે
જિમુંદા આનંદ સાગર ઉદયનમે તુમ, ચન્દ્ર અપૂર્વ કહાવે ચન્દ્ર કલકી તુમ અકલકી, હૃદય તિમિર શમા
જિર્ણોદા નેમિ સૂરીશ્વર પાય સેવાસે, અમૃતપાન કરાવે અન મન્દિરમેં પુયસભાસે,ધુરન્ધર ધર્મ બતાવે
જિમુંદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્ત્રોતસ્વિની... ...... ........૧૦૩
શ્રી સુવિધિનાથ જિન સ્તવન
(નદી કિનારે બેઠકે આવેએ રાહુ સુવિધિ જિમુંદસે રંગ લગાવે.
મેહ તિમિર હઠા...... કેવલ કમલા કીર્તિવરને, મુક્તિ મંદિર ભા........
સુવિધિ કામકું દૂર ભગાકર, મંગલ ઘંટ બજાવે... જ્ઞાન દીપકકું હાથ ધરકે, જોતિએ તિ મિલા...
સુવિધિ. ચૂ કા પૂજન કરકે ચેતન, પરમાતમપદ પા.... ... આતમ ઊપવનકુંવિકસાકર,જ્ઞાન સુગધ વહા. ...
| સુવિધિ ઉચ્ચ ભાવકા ધ્યાન લગાકર, અજર અમર કહાવે. નેમિ અમૃતક પાન કરાકર, પુણ્ય ધુરંધર ધ્યા......
સુવિધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪........
.....
મુનિ શ્રી રધરવિજય
શ્રી સુવિધિનાથ જિન સ્તવન
પ્રભુ નવમા જિષ્ણુ'દ, જાણે શારદ'દ, તે નમ્યા સુરીન્દ, આવા આવા ને સ્વામી અન્તરે
પ્રભુ રાખીને ટેક, કરૂં વિનન્તિ એક, મને આપે વિવેક, આવા આવેા ને સ્વામી અન્તરે
સુજ અન્તરમાં ક્રોધ, તેના કરીને નિરાય, મને આપે. સદ્ગાધ, આવા આવે ને સ્વામી અન્તરે
કાપા કર્માંના ફેર, જરા લાવીને મ્હેર, થાયે લીલા લહેર, આવેા આવેા ને સ્વામી અન્તરે
નમિ નૈમિ સૂરિરાય, જે છે અમૃત પદદાય, પુણ્યે પુરન્ધર ગાય,
આવા આવા ને સ્વામી અન્તરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત જોતસ્વિની..
....૧૦૫ શ્રી શીતલનાથ જિન સ્તવન
(કયા કારણ હે અબ રેનેકા) એ રાહ, તું તારક હે ભવસાગરકા,
મિથ્યા વાસ ગઈ અબ મેરી. પીયા અમૃતકા મેં પ્યાલા.
હુઆ ઉજાલા મેરા હદય અબતું. ગયા મેહમદન મનચ્ચાર. શીતલનાથ હૃદયમે આવે
- કમ હરણ કરને કે મેરે.. તું કીયા દર્શન નાથ તુમારા
હુઆ શશીતલ મેરે આતમ અબ... લગા જ્ઞાન અનુભવ દોર, નેમિ અમૃત પુયસે મીલે.
ધર્મ ધુરંધર નાથ હમેરે....તું
શ્રી શીતલનાથ જિન સ્તવન | (જેવી કરે છે કરણી) એ દેશી. આનંદ કંદ વદે, દશમા જિલુંદ ચંદ જસ નામથી અમદે, પામે છો આન દે !
ને આનંદ
એ ટેક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦ ૨...
............મુનિ શ્રી ધુરંધરવિજયજી જસ નામના પ્રભાવે, ભય વ્યાધિ સર્વ જાવે ધમ ધ્યાનને જગાવે, મેહ શત્રુને ભગાવે છે
આનંદ વીતરાગ તે કહાવે, તસ તુલ્ય કેઈ નાવે અખંડ લક્ષમી પવે, ત્રણે લોકમાં પૂજાવે છે
| | આનંદ સવિ કર્મ દૂર થાવે, સંસાર પાર પાવે સિદ્ધિપુરીમાં જાવે, ગુણે બધાએ ગાવે છે
|
| આનંદ નેમિ અમૃત મુખેથી, પુણે વચન સુણીને સ્તવના કરે ધુરન્ધર, જિનની નમી નમીને તે
ને આનંદ છે
શ્રો શ્રેયાંસનાથ જિન સ્તવન (પૂછે મને તો હું કહું દિલદાર છે તે આવી હો) એ દેશી. કલ્યાણ ચાહે આત્મનું તે, મૂર્તિ જિનની પૂજે છે, શ્રેયાંસ જિનની શ્રેયકારી, મૂર્તિ જિનની પૂજે છે.
એ આંકણી. સૂર્ય સમ તેજસ્વિતાને, ચન્દ્ર સમી છે સામ્યતા, દીપી રહી જ્યાં દીવ્યતા, એ મૂર્તિ જિનની પૂજે છે. સાદશ્યતા જિનની બતાવે, વિશુદ્ધ ભાવેને જગાવે, પાપ પકેને હઠાવે, એ મૂતિ જિનની પૂજે હો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્રોતસ્વિની. પત્થર તણું ધેનુ મહિં. જો ધેનુ બુદ્ધિ મળી રહી, શાન્તિ થઈ ઈચ્છિત લહી, એ મૂર્તિ જિનની પૂજો હો. જિન બિઓમાં જિન દેવનું, સાદય જેને મળી ગયું. સંકટ સવિ તેનું ટળ્યું, એ મૂર્તિ જિનની પૂજે છે. શ્રેયસ્કરણ શ્રેયાંસ જિનની. નેમિ અમૃનપદ નમી. પુષે ધુરધર દિલ રમી, એ મૂર્તિ જિનની પૂજે છે.
શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન
(તુમ મેરે, તુમ મેરે સાજન.) એ હ. તુમ મેરે, મંય તેરા.................................જિનવર. તુમ પિતુમય શિશુ, પાય પડેરે. તુમ મેરે..જિનવર, સૂરજ હૈ તુમ મંય સરેજ, શશધર હે તુમ મંય ચકાર, તુમહીકે પૂજું તુમહીકે દેખું, તુમહીમે મીલ જાઉ હો
જિનવર..તુમ મેરે
સાખી - ભાકે અતર ઉઠી અગનીયાં, જ્ઞાનવલ્લી જલાઇ, વસુ-નૃપનંદન હમ મન આકે, મેહ અગનકો બૂઝાઈ. દે દે સહારે, નાથ હમારે,નિશદિન સુખદુઃખ બોધ કરેરે,
ધમ ધરધર નું હે..જિનવર તુમ મેરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮.....
s
મુનિ શ્રી ધુરરવિજયજી શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન (જનનીની જોડ સખી નહિ જડે રે લોલ) એ દેશી, જપીએ નેહે વાસુપૂજ્યરે લેલ,
જે છે આતમના આધારરે, જિનજીના જાપ જગે દુલભારે લેલ. જાપ જપી જીવ પામીયારે લોલ,
સંસાર સાગર પાર–જિન. મોંઘી માનવની દેહડી લેલ,
મેંઘા મોંઘા શુભ ભાવરે–જિન. સંસાર ચિન્તા ચિન્તવીરે લેલ,
નવિ શ્ચાયા ભવધિ નાવર–જનજી કર્મકઠિન દળ બાળવારે લોલ,
દાવાનલ તુલ્ય છે જેહરે–જિન”. સંસારદાહ બૂઝાવવારે લોલ,
પુષ્કરા -- વતીને મેહરે-જિન”. અજ્ઞાન વાદળ વારવારે લોલ,
પ્રચંડ વાત સમાનરે–જિનજી. વિભાવ વાયુ વિનાશવારે લેલ,
ફણીધર તુલ્ય પ્રમાણુ-જિન. કોંધ ભુજગને ભૂજવારે લોલ,
ધ્યાન અપૂર્વ મયુર--જિન. નેમિ અમૃતપદ પુણ્યથી રે લોલ,
ધ્યાને ધુરન્ધર ઉર-જિન”.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૯
રચિતા સંગીત સ્રોતસ્વિની
શ્રી વિમલનાથ જિન સ્તવન
(મય બનકી ચીડીયાં બનકે) એ રાહ તું નાથ અનાથને સાથ આપીને તારે... રે હરી પાપ અમાપ ભદધિ પાર ઉતારે રે તું જ્ઞાન ધ્યાનમાં હાલે, સુજમાન સાન ભૂલાવે, તું યાર ખાર જરી ધારે ધાર સુખ આપી દુઃખડાં કાપી પાર ઉતારે રે
તું નાથ. તું ક્રોધ નિરોધ કરીને બધ જગાવે રે તું મહદ્રોહને લેહરિપુને ભગાવે રે તે વિમલ વિમલતા ધારે, જગજીવન પંથ સુધારે, હે નેમિ નેમિપદ અમૃતપાન કરાવી પુયે પામ્ય ધર્મ ધુરન્ધરા રે. તું નાથ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦......
.................મુનિ શ્રી રઘરવિજયજી શ્રી વિમલનાથનું સ્તવન (ભારી છે ને હું તો નાજુકડી નાર) એ ચાલ. વિમલ વિભુને હું તે વંદુ વારવાર
પ્રભુ વંદના ભવ ભય જાય રે, ભવ સમુદ્ર પાર પામીયા રે લાલ
જેણે સેવ્યા પ્રભુના પાયરે....વિમલ ૧. શશિસમ દીપે સૌમ્યતારે લાલ
જાણે ચન્દન ચર્શિત કાયરે પામી એવ. જિનરાજને રે લોલ | મારા હૈયામાં હર્ષ ન મારે..વિમલ ૨,
સાખી ૧ – ભવિક-કમલ વિકસાવવા, ભાનુસમા છે જેહ. વાણુ વર્ષે જે સમે, જાણે પુષ્કર મેહ.
ઝીલે સુરને નરના રાય રે..વિમલ ૩.
રાગી મુક્તિ વધૂ તણા, વીતરાગી કહેવાય, માહ સુભટ સંગ્રામમાં, હણવા તત્પર થાય,
પણ દ્વેષ રહિત જિનરાયરે..વિમલ ૪.
માહ પણ “સખી
મિસર
તપગચ્છ નાયક દીપતા, શ્રી નેમિસૂરિરાજ, તસ૫ ભાનુ સમા અમૃતસૂરિરાજ,
સેવી યુદયે તસ પાય રે પ્રેમે યુરધર જિન ગુણગાયરે...વિમલ ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્રોતસિવની.................................૧૧
શ્રી અનંતનાથ જિન સ્તવન
(મથુરામાં ખેલ ખેલી આવ્યા) એ ઢબ. બેલ બેલેને એક્વાર
| હે નાથ શાને અબેલાં. એ ટેક. કાળ અનાદિ સાથે રહ્યાને
આજ ન બોલો શાને..હે નાથ, રમતા ને વળી ગમ્મત કરતા
હસતા હસાવતા પ્રેમે નાથ. માન ટાળીને મુક્તિને પરણ્યા
માન વધ્યું આજ શાને. હે નાથ. અનંતનાથ પ્રભુ સુયશાનંદન
માન છેડી બેલ આજે હે નાથ. નેમિ અમૃતપદપુણ્ય ધુરન્ધર
સેવક વિનવે ભાવે હે નાથ.
શ્રી ધર્મનાથ જિન સ્તવન
(મુરખ મન હેવત કયા હયરન ) એ રાહ, ભજ મન સદા તુમેં ભગવાન.................................. . બચપણ તેરે રમત ગમત મેં, ગયે સભી અજ્ઞાન, તરુણ વયમે તરુણી સંગસે, બન્યોતું મદમસ્તાન,ભજે. વૃદ્ધાપણુમેં શુદ્ધ રહી ના, લોક કરે અપમાન, રાતદિન તું શાચ કરે પણુ, સૂઝે ને સારી સાન..ભજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨......
- મુને શ્રી ધુરન્ધરવિજયજી દાન શશીયલ તપ કુછકી નહિ, ધર્યા ન પ્રભુકા ધ્યાન, દુર્લભ નરભવ પાકર ચેતન, ભમી ભવ મયદાન...ભજે, ભવભંજન એ નાથ નિરજન, મીલે હે ગુણકી ખાણ, ધર્મનાથકી ધર્મવલ્લીસે, કરે સુધારસ પાન...ભજે. નેમિસુરિકે વચનામૃતકે, સુણે ધરી એક કાન, પુણ્ય ધુરન્ધરનાથ કૃપાસે, ચઢે મુક્તિ મેપાન..ભજે,
શ્રી ધર્મનાથ જિન સ્તવન
(કુમીને મુઝકે પ્રેમ શીખાયા) એ દેશી. ધર્મ જિનેશ્વર ધર્મ શીખાયા
ચાર પ્રકારએ રાગ ભગાયા છસે ભવિઝન શિવપદ પાયા
ભક્તિ જગાયા, મુક્તિ મીલાયા ધર્મત દાતાર, પ્રભુજી ધર્મતણું દાતાર ૧. દાન, શીયલ, તપ, ભાવ કહાયા
શાનિત બતાયા, બ્રાન્તિ ભગાયા...ધર્મતણું ૨. ચાર ગતિકે દુઃખકે હરાયા
ભાન કરાયા, જ્ઞાન દીલાયા...ધર્મતણું ૩. ધર્મભાવના દિલમે જગાયા
ભવકું હટાયા, સુખકું અપાયા...ધર્મતણું ૪. નેમિસુરીશ્વર જિન ગુણ ગાયા
અમૃત પાયા, પુથ મીલાયા, ધુરેશ્વર ચિત્તહાર પ્રભુજી
યુરન્દર ચિત્તહાર. પ્રભુજી...૫,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્રોતસ્વિની...
..........૧૧૩ શ્રી શાન્તિનાથ જિન સ્તવન
(જાએ જાઓ અય મેરે સાધુ.) એ રાહ. આવે આવે છે શાન્તિદાતા, શાન્તિનાથ જિનચંદ.....
એ ટેક. મન મન્દિરમાં આપ પધારે, ત્રિભુવન નાયક દેવ, સમકિત દીપક પ્રગટાવીને, કરશું સારી સેવ..આ. સભ્ય જ્ઞાન સિંહાસન ઉપર બેસાડી ને નાથ, વિવેક જલથી નવણુ કરાવી, પૂજશું ચન્દન સાથ..આવે, આજ્ઞા પાલન પુષ્પ ચઢાવી, ૫ પૂજાને કરશું મૈત્રી આદિક ભાવના ભાવી, મુક્તિ રમાને વરશું, આ ફળ નૈવેદ્યને અક્ષત પૂજા, કરશું ભાવ ધરીને, દર્શન સંયમ આરાધનથી, પ્રવચન પાન કરીને... આવે. નેમિસૂરિના વદન કમળથી, વચનામૃતને પીધું, ઈવિધ અષ્ટ પ્રકારે પૂજન, પુણ્ય ધુરન્ધર કીધું..આ.
શ્રી શાન્તિનાથ જિન સ્તવન
(સાજન સુણ સપનેકી બાત) એ ઢબ. જીવનકે હે તુમહી આધાર-ગુનીવ.-૨ હો.... જીવન કે હે તુમહી આધાર-ગુનીવ..૨ હે..... નિશદિન પલપલ ધ્યાન ધરું મેં
તેથી પાયે નહિ ભવપાર-ગુનીવર હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪......
..........મુનિ શ્રી ધુરન્ધરવિજયજી મેરે સ્વામી, તુમહી શીવ ગામી વિનતિ કરું મેં નામી
આજ તે તેરે દરિશન ભયા–ગુનીવ...૨ હે..... રાગ કટાકર, મેહ હટાકર, દીયે જ્ઞાની રીત બોધ જગાકર, ક્રોધ ભગાકર, કીયા પ્રભુસે પ્રીત આતમ ઉપવન ખીલ રહાણે, સૌરભ વહીદીલદાર જિન છતુમવિના ભમે સંસાર-ગુનીવ.૨ હે....
સાખી – પ્રભુજીકી હુઈ દયા, અબ મુઝે હય આનંદ શાન્તિજિગંદકીસ્નેહભીની,નયન મીલી હે ચંગ
ધર્મ ધુરન્ધર પાર ઉતાર-ગુનીવ૨ ....
શ્રી શાન્તિનાથ જિન સ્તવન
(પ્રભુ આપ અવિચલ નામી છે) એ ચાલ. તુજ સુખનું દર્શન આજ થયું
મુજ ભાગ્ય અનેરૂં ખુલી ગયું. અન્તરનું દુખ બધું વિસર્યું
અચિરાનંદનને વદન હે. ૧ અવિચલ રદ્ધિના સ્વામીને
નિષ્કામી અન્તર્યામીને. ૧ ૦ ના આ ત મ ર મીને
અરિરાનંદનને વંદન સારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્રોતસ્વિની. નિર્મલ કાન્તિના ધારકને
દુખીના દુઃખ નિવારકને ભવજલધિ પાર ઉતારકને
અચિરાનંદનને વંદન છે. ૩u પંચ મ ચકી પદવીધરને
વળી સીમા શાનિ જિનવરને. અજરામર એ તીર્થકરને
અચિરાનંદનને વંદન છે. Iકા નેમિ અમૃતપદ પામીને
પુછુયે પામ્યા વિશરામીને. ધુરન્ધર પ્રણમે નામીને,
અચિરાનંદનને વંદન હે.પા શ્રી શાન્તિ જિન સ્તવન
( તે નજીક રહેસાઇ) એ દેશી. થે તે દૂર વસીયાજી, મોરારે સ્વામીજી,
ચેતે દરે વસીયા જી. થાંવિણુ મેહે તિન ભુવનમાં, દુજો નહિ આધાર | ભવ અટવીમાં એકિલે જાણું, લૂટે જગદાધારા
થેંતે...૧૦ ૧ એક આઇને ભાન ભૂલાવે, દેઈ પેસે મન માંય તિન જણું કર દંડ ધરે જ્યાં, તૂટે ચાર કષાય છે
–શૈતા-૨, ૧ મિયાત્ર. ૨ રાગદ્વેષ. ૩ મન, વચન ને કથાના દં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬.........
.મુનિ શ્રી કુરન્ધરવિજયજી
........
1
૩
પાંચ જણા તેત્રીસ ભુલાવી, છ સત દૂર ભગાવે
૫ ૬
७
આ નવ આઘાત કરે જ્યાં, દશ ગુણ પાસ ન આવે
—થેતેા....૩.
દયા કરી ઇણ સેવક ઉપરે, આપે ગુણ ઇગિયાર
૯
બાર સાથિરા સાથે દિલાવી, લેા મુક્તિરે દ્વાર
-ચેતા....૪.
==
મન વચકાયા થિર કરીરે, ધ્યાન મગન અમે થઈશુ શાન્તિજિન થાંરી સેવા કરતાં, અવિચલપદને લઇશું —થેતા....પ.
નેમિસૂરિપદ પકજ મધુસમ, વિજ્યામૃતસૂરિરાજ" પુણ્યપ્રભાસે સ્વાદ લીયામે, રન્દર જિનરાજ
♦
—થેતેા....ૐ.
૧ પાંચ ઇન્દ્રિય. ૨. તેત્રીસવિષય. ૩. છ અભ્યન્તર તપ. ૪. સાત પ્રકારની નિયતા. ૫ આઠે મદ. ૬ નવ પાપસ્થાનક, ૭. શ્રમણુધર્મ ૮ શ્રાવક્રપ્રતિમા. ૯ સાધુપ્રતિમા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
રચિતા સ'ગીત સ્રોતાવની....
શ્રી શાન્તિ જિન સ્તવન
( મથુરામેં સહી, ગાકુલમે સહી ) એ પ્રમાણે મારા મનમાં વસી, મારા દિલમાં વસી, તુજ મૂતિ વસી, પ્રભુ હસીને હસી.
ગયું માન ખસી, અભિમાન હવે દેખું તુંને હું, હસીને
......૧૧૭
ખસી, હસી. એ ટેક.
જે શાન્તિ તુજમાં દીસે છે, તે શાન્તિ અન્ય નહિ છે. જ્યારે જો હું એક નજરે,તુજ મૂતિ દીસે છે હસીને હસી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હતા જે શાન્ત અણુ જગમાં, પ્રભા તે સર્વ દીસે નહિ અન્ય તુજ ઉપમા,
તુજ તનમાં, સુખ પદ્મપ્રભા તુજ હસીને હસી. પ્રભો તુમ નામ છે શાન્તિ, છાઈ સર્વત્ર સુખ શાન્તિ, નેમિ અમૃત પ્રભુ પુણ્ય, કરેદર્શ ધુન્ધર હસીને હસી.
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮.........
.મુનિ શ્રી કુરન્ધરવિજયજી
શ્રી કુન્થુનાથ જિન સ્તવન
(માડે પ્રેમકે ઝુલે ઝુલાદા કાઈ) એ રીતિ.
મેરે મનમે' પ્રભુજી વસાદો કોઈ મેરે દિલસે દુનિયા ખસાદો કોઈ....એ ટેક. ક્રોધ ભુજંગને વાસ કીયા હૈ... મેરે ચિત્તસે સાડી ભગાદી
કોઈ..મેરે
માન મદિરાસે મત્ત બનાડે
મેરા મનકી શાન્ત અનાદો કાઈ...મેરે ર માયા મંદિરમે વાસ કીયા હૈ
મેરા દિલકો વ્હાંસે ખુલાદો કોઇ...મેરે કા લાભ રાક્ષસકા મુખમે પડા હૈ
મેરે આતમ ફી ઉસસે બચાદા કાઈ..મેરે જ ન્યુજિણંદકા ચાહ લગાડું સુઝે જિનજીકા સાથ દિલાદો કાઇ...મેરે પા નેમિ અમૃતપદ પુણ્ય સેવનસે
સુઝે ધુરન્ધર દેવસે મિલાદો કેઇ...મેરે દા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત
સ્રોતસ્વિની........
શ્રી અરનાથ જિન સ્તવન (માલમ આય મસા મારે મનમે) એ રીતિ.
૧૯
અજિન પ્રીત લગી મુજ મનમેં, આનન્દ પાસે અબ હમ ઘટમે, તુમ બીન જિનજી અવર ન ધ્યા....ચે. ગંગા જલમે સ્નાન કીયા જમ,
ફ્યુ પેસે પલ્લવમે ॥૫॥ અર. કાયલીયા સહકારી ડાલે, મજરી પજરી પ્રેમે મ્હાલે,
બાઉલ તા કટસે ભરાયે, સા ક્યું ક્ષીર સાગર કા પીયૂષ કી પ્યાલી,
પાન કરાકેર પ્યાસ બિસારી
.......
ક્યું આવે મનમેં IR॥ અર્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અબ હમ પાનકા ચાહ ત્યાડૅ,
લવણ ભરા કટુ જમે. ૩॥ અર પ્રભુજી હમારે મનમે આયે,
અબ હમ ક્યું અવરકુ ધ્યાવે, નેમિ અમૃતકા સાથે મીલાš, પુણ્ય
યુરન્ધર
ઘટી જા અર્
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
.........
૧૨૦
....મુનિ શ્રી ધુરન્યરવિજ્યજી શ્રી મલ્લિનાથ જિન સ્તવન
(રખીયા બંધાવે ભૈયા) એ રાહ, મલ્લિ જિનેશ્વર સ્વામી, આતમ રામી રે આતમ રામીરે આતમ રામી...રે....મલ્લિ. કુંભ રાજના જાયા, કુંભ લંછન પાયા મથુરા નગરી આયા, આતમ રામી...રે...મલિ. સહસ પંચાવન આય, ભવ્યનું મન થાય સુન્દર દર્શન પામી, આતમ રામી..રે...મલિ. પુતળી અશુચિધારી, ઉપદેશ દી ભારી રાજન પર્ક ઉગારી, આતમ રામી..રે...મલ્લિ, પચવીસ ધનુષ્ય કાય, અવિચલ આનંદદાય ભાવ ધરીને સેવે, આતમ રા...મી...રે....મલિ. નેમિ સૂરીશ્વર સેવા, અમૃત દર્શન લેવા પુયે ધુરન્ધર હેવા, આતમ રમીમદ્ધિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૧
રચિતા સંગીત સ્રોતસ્વિની..
શ્રી મુનિસુવ્રત સ્વામીનું સ્તવન
(મેરી માતાકે શોર પર તાજ રહે.) એ શાહ, તેરા નામકા નિશદિન ધ્યાન રહે મુઝે આતમ જ્ઞાનકા ભાન રહે એ ટેક.
મે નારી વિલાસમેં સત રહા કામદેવકી સેવક ભક્ત રહા મેથી સંસાર વાસના દૂર રહો
મેરા ચિત્તમેં તેરા નૂર રહેતેરા ના કામ કોને મેરા રકત પીયા મેરી ભક્તિકે ઉસને જલાય દીયા મુઝે મુક્તિ રમણીકા ચાહ રહે રાગી રમા રમણુકા દાહ રહે ...તેરા પારા
આધિ વ્યાધિ ઉપાધિ દૂર રહે મેરા મન મે નિણંદા હજૂર રહે મેરે જન્મ મરણુકા નાશ રહો
તેરે દર્શનની મુઝે આશ રહે તે મારા મુઝે પીયૂષ પાનકી પ્યાસ લગી મેરે મનમે ઉસીકી ક્વાલા જગી મુનિસુવ્રત જિનછ આય રહે મેરી વાલાક આ૫ બુઝાય રહો તેરા જા
મેરા ભકિતભાવ સતેજ રહે મેરે તમામે તેણે તેજ રહે નેમિ અમૃતકી પુણ્ય સેવ રહે ધુરન્ધર કું ધર્મ સદેવ ચહેતેશ ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨.
-મુનિ શ્રી ધરધરવિજયજી શ્રી નમિનાથ જિન સ્તવન
(બાબા મનકી આંખે એલ) એ રાહ, ચારા દિલકી બાતે બે...લ
પ્યારા દિલકી બાતે બોલો એ ટેક. મીલે છે શ્રી નમિજિન પ્યારા તુમબિન નહિ મેરા વિસ્તારો કપટ જાકું દૂર ભગાકર, રંગ લગાઓ ચે..ળ-યારા. તુમ હી હે પ્રભુ મેરે સ્વામી તેરે મેં મુજ ભક્તિ જામી શિવમન્દિરકેમાર્ગદિબાકર,મુક્તિ દિયે અણમોલ-પ્યારા. નેમિસૂરિકી સુણુકર વાણું શરણ લીયામેં તેરા જ્ઞાની અમૃત પુણ્યકા પાન કરાકર, ધર્મધુરધરલ-પ્યારા.
શ્રી નમિનાથ જિન સ્તવન
(દુનિયાકી કરની ભરની હય) એ રાહ. કર્મોને વારક તારક હે, કર પૂજન, જિનરાજ મીલે. જીવનકા ફલહે સેહી પ્યારે, નિસ પાપ બને ભવપાર મીલે.
અત રે – સચ્ચા સ્વામી આતમરામી શિવમન્દિરકે વો વિશ્રામી જબ તુજ ભક્તિ ઉસમેં જામી, તબહી સે વીતરાગ મીલે.
દુનીયાકી – શગી જપે વેહે નિરાગી, આત્મદશા જિનકી હે જાગી ધર્મ ધુરન્ધર મેં પ્રીત લાગી, ઉસીહી કે નમિનાથ મીલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્રોતસ્વિની.
શ્રી નેમિનાથ પ્રભુનું સ્તવન
(મય અરજ કરૂં શિર નામિ) એ દેશી. શ્રી નેમિ જિનેશ્વર પ્રભુને, હૃદયે ધાર ધાર ધાર તે સમ નહિ અવર આ જગમાં, બીજો સાર સાર સાર
એ ટેક. તમે બાળપણથી બાળે, કામ શગુને મૂળથી ટાળે મેં હાથ તમારે ઝાલ્ય, મુજને તાર તાર તાર
| શ્રી નેમિ, જે રતિ મદની હરનારી, ઉગ્રસેનની રાજકુમારી બન્યા બાળથકી બ્રહ્મચારી, ત્યાગી નાર નાર નાર
| શ્રી નેમિ, કર્યા નિર્ભય પશુના જીવને, સંવત્સરી દાનને દઈને લીધે ગિરનારે જઈને, સંયમ ભાર ભાર ભાર–
| શ્રી નામ, શ્રી સમુદ્રવિજય કુળચંદા, અમકા ભવભય ફંદા કરી જ્ઞાન ત અમદા, ઉતારે પાર પાર પાર–
| શ્રી નેમિ. જે નેમિ અમૃતપદ ધ્યાવે, તે પુણ્યપદને પાવે; ધુરન્ધર થઈને હઠાવે, ગતિએ ચાર ચાર ચાર
શ્રી નેમિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧ર..........
સુનિ શ્રી રધરવિજયજી
.......
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
( પીર પીર તું કરતારે) એ રાહુ
પાર્શ્વ નામ તું રઢતારે
તેરા રાગ હરેગા સે....ય. પા! પ્રભુ પાર્શ્વ નામકુ જો ધ્યાવે, મગલમય સ્થાનક રા પાવે, શવકે ભય વિ દૂર ભગાર, મુક્તિ મીલાવે સે....ય. -પા ડ્રામા નદન જો મન આવે, ચિન્તા ભવકી તસ દૂર થાવે; ધર્મ યાનકી ધૂન જગાકર, કમ હઠાવે સા....ય.
-418
ભ્રય ભજન ભવકે એહી હૈ, જન રંજન જગમે સેાહી હે; શિવ સુખ લકા દાયક જગમે, ઓર ન દીસે કે....ય
—પા– જો અનન્ત ગુણકે ખાણી હે, ભવજલ તારક જસ વાણી હૈ; અજરામર પદ પાવે જગમેં, શ્રવણ કરે જો કે....ય. —પા– તપગચ્છ ગગન દિનેશ શશિ, નેમિ અમૃતપદ ચિત્ત વસિ; પાર્શ્વ નામસે પુણ્ય મીલાકર, અને રન્થર સા......
—પા
==
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
રચિતા સગીત સોતસિવની.
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(અને જીવન હય સંગ્રામ) એ રાહ, નર ભાવ પામ ભજલે, ચેતન, પાશ્વ પ્રભુકા નામ, ચેતન સ્થાનક હય ધામ, ચેતન શાનિનકા હય ધામ,
એ ટે. દુર્લભ એ માનવ ભવમેં, દુલભ હય ભગવાન,
ચેતન દુલભ હય ભગવાન દુર્લભકુ દુર્લભ મલે તબ, સુલભ જ્ઞાનકી ખાન,
ચેતન સુલભ જ્ઞાનકી ખાન, ત્યજ મમતા ઓર માન ચેતન શાન્તિકામ તે ભજા સે જગમેં ચેતન, અદહરતા સુખકરતા,
ચેતન અઘહરતા સુખકરતા, જિનવરકા નામ છે ચેતન શાન્તિકા, જીવનકા હય નાંહિ ભરૂસા, એક છતા એક મરતા,
ચેતન એકછતા એકમરતા. પાસકું ભજકે કમકું હરકે, જન્મ સફલ તું કર લે,
ચેતન જન્મ સલ તું કર. લે જિનવરા નામ છે ચેતન શોતિકા નેમિસૂરીશ્વર અમૃતસુખકર, ધરે પ્રભુકા સ્થાન,
ચેતન ધરે પ્રભુકા ધ્યાન પુણ્ય મિલાકર ધર્મધુરન્ધર, ભજે સદા ભગવાન,
ચેતન ભજે સદા ભગવાન, લે જિનવરકા નામ છે ચેતન શાનિકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
...મુનિ શ્રી ધુરન્ધરવિજયજી શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન
(રખીયા બધા ભૈયા) એ રાહ. મહાવીર સ્વામી ચારા સ્નેહથી ચાવો...ને. અતિમજિનવર વહાલા, પ્રેમથી ધ્યા. સ્નેહથી ધ્યાને પ્રેમથી ધ્યાને મહાવીર સુરતી છે મને હારી, નયનાનદન કરી સુંદર શોભા ભારી, સ્નેહથી ધ્યાને હિલંછન ધર સ્વામી ભવ્યાના આતમ રામી, તથાપિ છે નિષ્કામી, સ્નેહથી ધ્યા....ને,
ધને ક્રોધ જગાવી, મારને માર મરાવી નસાડચા મૂળથી પ્યારા, સ્નેહથી ધ્યાને. રિદારથ કુળને દીવ, મહાવીર ઘણું છે, ત્રિશલાદેવીને નંદન સ્નેહથી ધ્યાને. નેમિ અમૃતપદ વ્યાયા, પૂરવ પુયે પાયા, ધર્મ ધુરન્ધર જિનને સ્નેહ થી ધ્યાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
ચિતા સંગીત સોતાસ્વની,
શ્રી મહાવીર જિન સ્તવન (હાલું વતન મારું વહાલું વતન ) એ દેશી. સાચું શરણું તારું સાચું શરણુ હાં.
સાચું સારું છે પ્રભુ તારું શરણ હાંકુર વીર ચરણનું શરણ મળ્યું જેને - તેને કહું કેટી કેટી નમન હાં....સાચું, ગૌતમ સરખા વૈદિક વિષે
તારા શરણે બન્યા સાચા રતન હાં...સાચું ચંદનબાળા સમી આ લ ફ મ રી એ
શરણું ગ્રહી લીધું મુકિત વનત હાંસાશુ સમકિતી જીવ ને મનડે વસ્યું છે
સંસાર સાગર તારણું તરણુ હાંસારું. નેમિ અમૃતપદ પ સેવનથી પુણ્ય ધુરધર ચાહે ચરણ હાં....સાચું.
શ્રી વીર પ્રભુની વાણું – મેરે પ્યારે (૨) તું નાથ હા,
- હે મહાવીર, જ્ઞાન મુજે દિયા...તેરી પ્રભા
વીર વીર વીર મ રટતા (જપતા) તૂ મેરે. મનમન્દિરમે, તુમકે વસાઉ, ભક્તિ જગાઉ
ગુણકે ગાઉ, તાન લગાઉ આજે ઝનનનન વાજે તનનનન
ધુ ર ધ ર ત મ વ સ તા ... તું મેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
મુનિ શ્રી રન્યરવિજયજી શ્રી મહાવીર જિન સ્તવન
(ચુડી મય લાયા અણુએલર) એ રાહ. સાન પહલ મુજ ખેલ, વારી એહ નિવારી,
એ યુવપદ, ભેગી કહત હય જ્ઞાનમેં લીને તું હય અમીને પીને ભીને
જગમેં તુંહી અને તે વરેન્ડવારી નહિં મન મેરા સમતેલ, જે ચિત્ત વસે તુજ બેલ તે તૂટે મેહ બખેલ, મેં ધ્યાન ધરું અણુમાલ;
જ્ઞાનપડેલ. પાયે સુભાગિન તુમેરે પાયે
ભવ મયદાને જંગ મચાયે રંગ લગા અબ ચલ, મનવસા તુજ એલરે
વારી એહ નિવારી. ધીરે ધીમે પીયામેં, નાથ તેરી પુડીયા એ તેરી પુડીયા હે, અજ્ઞાન પડેલહર, ઉસ બિન જગમે નહિ, હય ભવસે ઉદ્ધાર કર, ધીરે ધીરે પીયામેં, નાથ તેવી પુડીયા, નેમિ અમૃત આલા, પુણ્યકા પ્યાલા, પુરસ્પર વહાલા, વીર મન આય
સાન પહe.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
રચિતા સ‘ગીત સ્રોતસ્વિની.........
શ્રી વીર જિન સ્તવન
( કીત ગયે હા ખેવન હાર)એ રાહુ
મીલ ગયે હા તારણહાર... અખીયાં ખૂલ ગઈ સાખીઃ—
નહિ કાઈ જગમેં જાણતા....સ્વાભરા જગ હાત. નયન અંચકે ચલ રહા....જ્ઞાન બિના સુખ ન હેાત (માડે) જ્ઞાન દીયા મને:હાર, નયનાં ખુલ ગઈ,
સાખીઃ
.........
-
મીલ ગયે...
જબ મય તુમકો દેખતા....દુઃખ સમી દૂર હૈાત. તિન જગતકા ખેલતા....પ્રભુ હે જ્ઞાનકી જ્યાત. (માટુ) સાથ લીયા દીલહાર...નયનાં ખેલ ગઈ, મીલ ગયે...
વીર જિણંદ તારે પ્રેમ કૃપાથી માહ ખીવઇ હીરદય સાથી (મેઢ) ભવસે પાર ઉતાર...નયનાં ખૂલ ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૨૯
નેમિપદામૃત પુણ્ય પૂજનથી વીર મીલે રા જીવન સાથી
ધર્મ ધુરન્ધર હા તાર....નયનાં ખૂલ ગઈ.
સીલ ગયે...
મીલ ગયે...
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦........
આ
સમજાવે નવનવ તત્વ વીર વિભુની
સન વચન તન
ભવભવ અજ્ઞાન
શ્રી વીર સ્વામીનુ સ્તવન ( વિકસાવે નવજીવન કુસુમ આ) એ દેશી.
ધરે
.મુનિ શ્રી ધુન્ધરવિજયજી
પ્યારા
....................
સમતા ભાવ પ્રકટ કરતી, અબુધતા પરહરતી આ વીર વિભુની વાણી, સતાપ શમવતી રે કરતી.
એકામદાહ ખૂઝવતી
પુછ્ય
વાણી સુણે સવિ પ્રાણીયા, ફલ પામે ભવિ જેહ ઉપર ભૂમિ લે નહિ', છે વર્ષે પુષ્કર મેહ
સુખ
મુક્તિ લેવાને
મંગલ
સગવ
--
વાણી. એ ટેક.
શ્રી વીર વિભુની વાણી. સાખી -
--
પ્રભુ વાણી અમૃત પીવાને, પુરન્ધર કાને.
શ્રી વીર વિભુની વાણી.
શ્રી મહાવીર જન્મ સ્તવન (દેશી-કાના સમકે મહે) એ રીતિ.
સમા
સાહે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જન્મ
તુમારા........
જન્મ તુમારા—પ્યારા.
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
ચિતા સંગીત સ્રોતસ્વિની. ચંદ્રવદન તન કંચનરૂપ તિન ભુવન મન કે હરનાર રવિ કિરણસે ભી ઉછઆર.
દૂર કયા તમ સારા
મંગલ જન્મ તુમારા દુર કરે, હાથ ધરે. હમ સબ માયા (૨)
વીર જનમ જયકાર વીર જનમ જયકાર.
(૨) પાર
રે
પ્યારા,
શ્રી મહાવીર પ્રભુનું પાલણું
(મેહે પ્રેમકે ઝુલે ગુલદ કઈ) એ રીતિ. મહાવીરને પ્રેમે લા સખી, વીર કંવરને પ્રેમે ઝુલા સખીમહાવીર, સેનાને પાલણે વીર વિભુને. હર દેરીયે સ્નેહે હિંચોલે સખીમહાવીર મેનાને પિપટ નાચ કરે છે. એવા નાચ નચીને રીઝવે સખી....મહાવીર, સુંદર કંઠે ગીત ગા ઇને, મારા વીર કુંવરને હસાવ સખી મહાવીર,
મિ અમૃતપદ પુય ધુરધર, કહે વીરનું પાલણું ગાવ સખી મહાવીર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨. ......................મુનિ શ્રી ધુરન્યરવિજયજી ઝગડીયા મંડણુ આદિજિન સ્તવન
(સાજન અણુ સુપનેકી બાત) એ રીતિએ. ક્યા કયા કહું અય મેરી બાત–પ્રભુજી.હે.
એ કુવપદ, તન મન ધન સબ ટ લીયે હે, ભમતે ભવ અધેરી રાત–પ્રભુજી હે. ક્યામેરે સયા, કમ્પત મેરે હૈયા, પાયે તુમારે પૈયા, આજ તુમ સાથ દેના જરા--પ્રભુજી... ચા. દુખ ભૂલાકર સુખ દીલાકર આઓ મનમન્દિર કમ ભગાકર ધર્મ જગાકર દીઓ શમે સુન્દિર નાભિનદન નાથ મીલ હૈ, તીથે ઝગડીયા સાર ભવવનસે અબ પાર ઉતાર-પ્રભુજીહેક્યા,
સાખી - આદિનાથકી સેવસે, સેવ કરે સુરરાય. નેમિ અમૃત વચનસે, પુણ્ય મિલે જિનરાય. ધર્મ ધુરન્ધર આયે હાથ–પ્રભુજી.હે. ક્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત તસ્વિની.
~-aa વેજલપુર મંડાણુ શ્રી આદિજિન સ્તવન
(કાના સબકે મોહે)એ દેશી. વહાલા ભવસે તારે, સુન્દર નામ તુમારા રે
સુન્દર નામ તુમારા. નાભિ નંદન પ્રથમ ભૂપાલ, સકલ મુનિવરકે શિરદાર જિનવર તું હય કરૂણાધાર,
જિત લિયાદિલ મેરા..
સુન્દર નામ તુમારા (૨) સાર કરે, સંભાલ કરે. અબ મય આયા (૨)
રક્ષણ કર તું મેરા રે
- રક્ષણ કર તું મેરા. વહાલા. વેજલપુર પુરમંડણ સ્વામ નિખિલ ભુવન કે તું શિણગાર ભાવિક જીવન કે તું આધાર
શરણુ લીયા મેં તેરા.
સુંદર નામ તુમારા (9 કૃપા કરે, કમ હરે નિશદિન ધાયા (૨)
યુરધર મન પારે પુરસ્પર મન પ્યારા વાલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪, ...... ................ મુનિ શ્રી પુરષરવિજયજી શ્રી સ્તંભન પાર્શ્વનાથનું સ્તવન
(છોટી બડી ગેરે) એ રાહ યાદવી નંદા રે, દુખ અમારા કાપના
દુખ અમારા કામના . વામ માં લવ ભયભંજન, મુનિ મનરંજન, (૨)
સ્વામી અન્તર્યામી; દુખ... દુરિત અપાશક, તત્વ પ્રકાશક, (૨)
શાસક ભવ્ય જીવોના દુઃખ.... વજલ તારક, પતિત ઉદ્ધારક, (૨)
વારક નીચ ગતિના દુખ મે સુભટવીર, મેમાન ધર, (૨)
સાગર સમ ગંભીર દુઃખમન તી, નાથ બીરાજે, (૨)
વીશમાં જિન ચંદા; દુઃખ મિ અમૃતપદ, પુય પ્રભાવે, (૨)
ભેટયાશ્રીપા જિનંદા; દુખ.... કર્મ નિહાર, ધર્મ ધુરધર, (૨)
આપો અનંત આe; દુઃખ...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સોતાસ્વની................... ૧૩૫ શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિન સ્તવન
(કાલિ કમલી વાલે) એ દેશી. રતનપુરના પાશ્વ પ્રભુના મહિમાને નહિ પાર,
પ્રભુના મહિમાને નહિ પાર ઍ ટેક. મૂરતિ દીઠી મેહનગારી, ભવ્યના મનડા હરનારી,
શેભા અપરંપાર; પ્રભુના - મુખડું દીપે પૂનમ ચંદા, દર્શન કરતાં પરમાનંદા,
પામે જ્ઞાન અપાર; પ્રભુના કસ્તુરીસમ શ્યામ શરીર, સાગરસમ ગંભીર બીર,
શાન્તિના આગાર પ્રભુના પ્રભાત સમયે દર્શન કરતાં, કાળ અનાદિ કોહરા,
તેજ તણુ ભંડાર; પ્રભુના - નેમિ અમૃતપદ પુછુયે પામી,
ધર્મ ધુરધર જિન વિશરામી, વંદુ વા રવા ૨; પ્રભુમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬..............
..મુનિ શ્રી રધરવિજયજી
...
શ્રી સામાન્ય જિન સ્તવન
(સર ફીરોશીકી તમન્ના) એ રાહ.
ગાજ મારા હૃદયમાં, આનંદસાગર ઉચ્છલે જિનચન્દ્રના દર્શન વડે, સતાપ સત્રિ સ્હેજે ટલે II ળીકાળમાં જિનદેવનુ, દર્શન જીવન આધારે છે પામશે જે શુદ્ધ ભાવે, તરી જશે સસાર તે IIRN લવવને ભમતાં થાં, ભૂલા પડેલા માર્ગમાં દર્શનરૂપી દીપક લઇ, જાશું અમે અપવ માં રામના સગમ થયે, જે હર્ષ પામે જાનકી | તેવીજ રીતે વિકને, જિનદેવના દર્શન થકી ॥૪॥ મિ વચનામૃત સુણી, જાણ્યું અમે જિનદર્શને ॥ પુણ્ય જાગે, પાપ ભાગે, કુરન્ધર પદવી મળે પ
શ્રી સામાન્ય જિન સ્તવન
( ખેતકી મૂલી બાગકા આમ) એ દેશી. કેતકી કુલી, મેરી આરામ, પૂરો પભુકી, લેને વિશ્રામ.... લેાકી માલા,
કુલેાકી માલા; ધરી તુમ કમે, પ્રભુકે વ્હાલા; કેતકી.... જ્ઞાનકા મન્દિર, ધ્યાનકા મન્દિર, ધ્યાન ધરો તુમ, જિનજીકે સુન્દિર, કેતકી.. નેતિ ખિલે લી, અમૃતવેલી; પુણ્ય ધુન્ધર, પાયા . ચમેલી, કેતકી....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૭
રચિતા સંગીત સ્ત્રોતસ્વિની...
શ્રી સામાન્ય જિન સ્તવન
(મન સાફ તેર હય યા નહિ) એ રાહ. જિન નામ મીલા હય તુઝે, અબ ભીતિ કીસીસે સુખપૂર્ણ પાના હે તુઝે, કર ભક્તિ ખુશી છે;
ગભરા ન કીસીસે સંસાર સુખ સાથ તુઝે, વિષ દીયા હય, અમૃતપાન માન તુમે, ઝહર પીયા હય;
બચના જે ચાહે અબ, કર્મઅરીસે, સુખકાલ અનાદિસે તું, ભવમેં ભૂલા હય, મિલકત સારી તેરી, ઉસમેંહી લા હય,
બચના જે ચાહે અબ, કર્મ અરીસે, સુખ... ચાર ચાર રાત દિન, તેરી પીછે ફરતા હય, લૂંટ લૂંટ માલ તેરા, ખાલી કરતા હય; બચના જે ચાહે અબ, કર્મ અરીસે, સુખસહાય મીલે હે તુઝે, પ્રભુ નામ પ્યારા હય; નેમિ અમૃત પુણ્યસે, ધુરન્ધર સહારા હય,
બચના જે ચાહે અબ કર્મ અરીસે, સુખ,
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૮.
૦૦૦૦૦
- મુનિ શ્રી ધુરન્ધરવિજયજી શ્રો સામાન્ય જિન સ્તવન (ચેર છે, ચાર છે. ચારે બાજુ ચાર ) એ દેશી. દક્ષ છે, દક્ષ છે, તુંહી સાચે દક્ષ, તું જ્ઞાનમાં દક્ષ, તું ધ્યાનમાં દક્ષ,
તે જિતી પાંચે અક્ષ. દક્ષ છે.
એ ટેક.
કામિત પૂરણુ, ભવ ભય ચૂરણુ, તુહી છે પ્રત્યક્ષ; ત્રણ જગતમાં, ધારી જોયું, કો નહિં તુજ વિપક્ષ
દક્ષ છે... કરી દેવા જગમાં દેખ્યા, કેઈનું વાહન તક્ષ કોઈ કામી, કોઈ ક્રોધી, કઈ માંગે ભક્ષક
દક્ષ છેકેઈ ધ્યાની, કેઈમાની, કેઈના કરમાં અક્ષક સેવા કરતાં સર્વે તારી, સુરવિંદ યક્ષ
સવ પદાર્થો હસ્તામલવતુ, તારે છે અધ્યક્ષ તારા ગુણ ગાવા માટે, જિલ્લા જોઈએ લક્ષ;
દલ છે..મેમિ અમૃત પુણય કૃપાથી, પામ્યો છું તુજ પક્ષ; વિનતી ધાવી ધર્મ ધુરંધર? ભવ ભય તું રક્ષ;
દક્ષ છે.
=
===
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
ચિતા સગીત સ્રોતસ્વિની.......
........
૧૩૯
શ્રી સામાન્ય જિન સ્તવન
(સર ફીરોશીકી તમાન્ના ) એ દેશી.
સાર આ સસારમાં, જિન નામ વિષ્ણુ જોયા નહિ પાર પામે પ્રાણીયા જે, જાપ તસ સાથે સહી એ ટેક.
ધ્યાન ધરતાં દેવનું, દેવત્વ પામે આતમા ॥ વીય વાધે સિદ્ધિ સાધે, થાય તે પરમાતમા ॥૧॥
ભ્રમર ને ઈયળ તણું, દૃષ્ટાન્ત જગવિખ્યાત છે તેજ રીતે જીવ પણ, પરમાત્મ રૂપે ખ્યાત છે રા
॥
આ જીવ સ’સારે ભમે થઇને, આત્મરૂપને વિસરે ા
ક્રમના સચાગથી, ક્ષીર નીર સમ એક ધ્યાનરૂપી હસની,
તમે ॥ ભેદ આતમ કનેા, જેથી જીવા સઘળા નમે ॥૪॥
ચંચૂ વડે સાધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પરમાત્મ પદવી પામીને, પચમી ગતિ સ્હેજે વર્યાં નૈમિ અમૃતની કૃપાથી, પુણ્ય રન્ધર થયા પ
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦...............
...મુનિ શ્રી ધુરધરવિજયજી સંવત ૧૯૯૫ના માગશર સુદ ૧૦ને વાર શુક્ર – ખંભાત ભેંયરાપાડામાં શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન
[ પ્રતિષ્ઠાના ઇતિહાસ ગભિત ]
(છોટી બડી ગૌઆ રે) એ દેશી. ભાવિન પૂજોરે, ચંદ્રપ્રભુને પ્રેમથી;
ચંદ્રપ્રભુને પ્રેમથી; (૨) ચન્દ્રકિરણસમ,નિર્મલકાન્તિ, શાન્તિ અમંદ આનંદ
ચંદ્ર
શિવપદ ભેગી, સદેવનિરેગીએગી અગી જિણંદ,
ચંદ્રશુદ્ધફ્ટીકમયી, પ્રતિમા શોભે, લોભે સુરનર ઈદ; ચંદ.... યુગપ્રધાનશ્રી, સેમસૂરીશ્વર, તપગચ્છ ગગન દિણંદ;
ચંદ્ર વિક્રમ ચૌદસે, છનુ વર્ષે (૧૪૯૬)
સ્થાપિત પ્રથમ આનંદ; ચંદ્ર.. કળ પ્રભાવે, જિર્ણ હેર જાવે, ઉદ્ધાર કર્યો ઉત્સાહ, ચંદ્રતીર્થોદ્ધારક, નેમિસૂરીશ્વર, પટ્ટપુરન્દર ધ્યાને; ચંદ્ર... વિજયામૃત, સૂરિગુરુરાજે, કરી પ્રતિષ્ઠા વિધિએ ચંદ્ર.... વિમ એગણેશ, પંચાણુવ (
૧૫)
માગશીર શુદ દશમીએ; ચંદ્ર દર્શન કરી, ભવિ આનંદ પાવે,
કર્મ અનાદિ અપાવે; ચંદ્રરેમિ અમૃતપદ, પુણ્ય પ્રભાવે, ધુરન્ધર ગુણગાવે; ચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૧
રચિતા સંગીત સ્રોતસ્વિની.... શ્રી સીમધર સ્વામીનું સ્તવન
= રાગિણું = ભરવી = | (જાઓ જાઓ અય મેરે સાધુ) એ રીતિ, ચાવે, ધ્યાવે હે ભવિજન ભાવે, સીમર ભગવાન
એ ટેક. મંગલકારી નામ પ્રભુનું ધ્યા થઈ એકતાન, સર્વ સંપદા સહેજે પામે, કરે કેડ કલ્યાણ
I ધ્યાવે ? વિચરે સ્વામી મહા-વિદેહ, કરતા ભવિ ઉપકાર, ભરતક્ષેત્રના ભક્ત ભાવે, સ્મરી તરે સંસાર
ધ્યાપાર, વૃષ લચ્છનધર સત્યકી નંદન, વંદન વારંવાર મનવાંચ્છિત પદ વરવા કાજે, કરીએ ભવિજન સાર
કનકકનિત છે કમલ નયનની, વદન છે પૂનમચંદ શીતલતા ચન્દન સમ શેલે, પ્રતાપ પૂર્ણ દિણંદ,
ઘડી વચ્ચે જે અન્તર માંહી, ભલે વસ્યાને દૂર. નેમિ અમૃતપદ પુણ્ય ધુરધર, પામે અવિચલ નૂર
ધ્યાને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
500
મુનિ શ્રી ધુરન્યરવિજ્યજી શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
(એક બંગલા બને ન્યારા) એ રાહ તુજ મહિમા અપરંપા રા દુખી જનક દુખ હરનારા તુજ ગુણકા રેહણ મુક્તક મેહના. ભ વ સ ગ ર ક પા રા.
પાપ પંકસે ન્યારો ન્યારાનુજ જગમેં તેરા મહિમા ગાજે
ભવિજનકા આ ધા રા. દર્શન કરકે કર્મ હઠાકર
કરે આતમ વિસ્તારો સપાન હૈ તુમ મુક્તિકા પ્યારા સિદ્ધગિરિજી પાપ હરી છે.
ધુરન્ધર દર્શન થાઈ તુજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
o-૧૪
રચિતા સંગીત સ્રોતસ્વિની.
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
(પ્રીતલડી બંધાણું રે) એ દેશી. સિદ્ધાચલ મંડણ? શ્રી આદિ જિણંદજી,
વિનતિ અમારી સ્નેહ ધરી અવધારજો સંસારે ભમતાં હું આ આપને,
શરણે સાહિબ જાણે જગદાધારજે સિદ્ધાચલ સહવાસી છે ચિરસમયના નાથજી,
સાથે રહીને કરતા કીડા અપૂવે જે અલપ સમયના વિરહ શું વસરી ગયા,
સેવકને સંકટમાં મૂકી, સર્વ જે રા સિદ્ધાચલ, સંકટ સમયે વિસરવું છાજે નહિં,
ઉત્તમ તે છડે નહિ ઉત્તમ રીત જે સુખમાં સર્વે સજનતાને દાખવે, દુઃખમાં ત્યાગે નહિ જે સાચી પ્રીત રા
સિદ્ધાચલ, નાભિનંદન? નાથ? ઘણું શું વિનવીએ,
દાસ તમારે ભટકે છે ભવ માંહી રે . હાથ ગ્રહીને રાખે સાથે સાથમાં, ઘણું જગ્યા છે, સાહિબ આપને ત્યાંથી કા
સિદ્ધાચલ, દર્શન આપી સ્વામી આ સંસારથી,
પાર ઉતારો પરમાતમ પરમેશ જે નેમિ સેવન અમૃત રસના પાનથી,
પુણ્ય મળીયા છે ધુરન્ધર ઈશ જે પા સિદ્ધાચલ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ~
મુનિ શ્રી ધુરન્ધરવિજયજી શ્રી સિદ્ધચક્રનું સ્તવન
(કાલ કમલી વાલે) એ રાહ નમીયે શ્રી નવપદને ને. મંગલકામ.
ભવિયા, મંગલકામ. પાનમીયા અરિહંતને સિદ્ધસૂરીશ્વર,વાચક સાહ દર્શન સુન્દર.
જ્ઞાન સંયમ ને તપો વયા..... ધાતિ કર્મઘાત કરીને, કેવલ કમલાવિમલાવરી જેને.
પ્રથમ નમે અરહિંત ભવિયા.. અડવિધકર્મના મર્મ પ્રજાળી, સિદ્ધપ્રભુની પ્રભુતા ભારી,
નમે સિદ્ધિના કન્ત ભવિયા... છત્તીસ શુભ ગુણ ગણુ સંજીરા,
શાસન ધવહ આનંદ યુત્તા,
સૂરીશ્વર મહારાજ ! ભવિયા.... આગમ અર્થને ભણે ભણવે,ઉપાધ્યાય તે મંત્રી કહાવે
જિનશાસન સામ્રાજ્ય ા ભવિયા.... ચરણ કરણના ગુણને સેવે,શિવપદને યું મુનિવર લેવે,
નમો નમે અણગાર ભવિયા દાનાદિક કિરિયાનું મૂલ, દર્શન મેહ વિનાશનશુલ.
| દર્શનપદ મહાર લવિયા... જ્ઞાન પ્રથમ છે ભવજલ તરવા,
મેહમિરને વિનાશ કરવા, જાસ પ્રભા સુખદાયા ભવિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્રોતસ્વિની..........
સયમપદ
સચમતા
આપે,
દુઃખ દારિદ્રયના કારણ કાપે.
વંદે સુરનર
પાપ પ’કનુ શાષણ કરવા, જીવનપથને
તપ છે ખાર
નિમ અમૃતપદ પુણ્ય પ્રભાવે,
......૧૪૫
રાય ॥ ભવિયા... નિર્મલ કરવા, પ્રકાર ॥ ભવિયા...
નવપદ મહિમા દિલમાં ધ્યાવે રન્થર હિતકાર ॥ ભવિયા...
જ્ઞાનનું મહાત્મ્ય રાગ-આશાવરી. (ત્રિતાલ)
સ્થાયી=
જ્ઞાન વિના સવિલ, જગતમાંજ્ઞાન વિના સવિડૂલ. જેમ જગલનુ ફુલ. જગતમાં; જ્ઞાન.
અતરા=
જ્ઞાન વિના તેજ તુરી પણ, મૂર્ખને લાગે ફૂલ. જ્ઞાન રહિત ક્રિયા જે સાથે, ફૂટી કોડી તસ મૂલ; જગતમાં; જ્ઞાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મુક્તિ મારગમાં અજ્ઞાનીને, વાગે મોટા લ. જ્ઞાનસહિત જે ક્રિયાને સાથે, તે બાંધે ભવેાદધિ પૂલ
જગતમાં, જ્ઞાન.
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ... .મુનિ શ્રી ધુરન્યરવિજયજી
શ્રી પર્યુષણનું જિન સ્તવન
(બુલબુલ અમારૂં ઉડી ગયું કયાં) એ રાહ પર્વ પજુષણ આવી મળ્યા જ્યાં.
મીહનું ગુમાન ટળી ગયું. માયા મમતા દૂર થયા ત્યાં.
દર્શન પ્રભનું મળી ગયું.પર્વ પ. શાશ્વતી અઠ્ઠાઈ જાણું સુરેશ્વર, સહ પરિવારે દ્વીપ નંદીશ્વર,
પ્રભુ ભક્તિમાં મન મળી ગયું....પર્વ પા. તિમ ભવિજન સામાયિક પિસહ, તપશ્ચર્યા કરે અતિ દુઃસહ,
પાપ કરમ તસ જરી ગયું. પર્વ પy. અઠ્ઠમતપને ખમત ખામણ, સાધમિક વચ્છલ, ક૯૫ શ્રવણ
ચિત્યપ્રવાડીમાંચિત્તહળી ગયું...પર્વ પશુપર્વના પંચ કર્તવ્ય કરતાં, પંચમ ગતિપદ સહેજે વરતા,
ભવભ્રમણ સવિ ટળી ગયું....પર્વ પ. પર્વ પશુષણ મહિમા સુંદર, નેમિ અમૃતપદ પુયે ધુરધર,
ગાતાં શિવ સુખ મળી ગયું પવે પ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્રોતસ્વિની........
....................
ઉજમણાનું ગાયન
( નહિ નમશે—નહિ નમશે. ) એ દેશી. ઉજવશું ઉજવશું ઉજમાળ થઇને ઉજમણું વીરધની ઉજવળતાનુ, એ છે એક નીશાનIll તપનું જમણું. આત્મગુણાને, ખીલવવાને, ખીલ્યુ છે ઉદ્યાનરા તપનું. ભવ અટવીમાં, ભાન ભૂલ્યા જે, તેને દીપ સમાનરાણા તપનુ. કરાવે માનજા તપનું.. જ્ઞાનનું દાનરૂપી તપતુ. સ્થાન॥॥ તપનું.
ચંચળ લક્ષ્મીનો, સાથે કતા, કરવાનું એ એ રીતે ઉજમણુ એ છે, અનન્ત ગુણુની ખાણુરાણા તપનુ ધર્મ ધુરન્ધર બનવા માટે, ભને સદા ભગવાન॥૮॥ તપનું..
જ્ઞાન ધ્યાનમાં, તાન લગાવી, દૂર સમક્તિને, વિશુદ્ધ બનાવી, આપે
.૧૪૭.
શ્રી વીર જિન જન્મ કલ્યાણક પ્રસંગે વીર ઉપકાર સ્તવન
એ વીરતણા ઉપકાર. હૃદયથી કેાઈ ભૂલશે માં મહાવીરતણા
ઉપકાર.
હૃદયથી કઈ ભૂલો માં હૃદયથી કાઈ ભૂલથા માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એ ટેક..
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮............. ................મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વિશ સ્થાનક તપને આરાધે. નંદન ત્રષીના ભવમાં બાંધે
| તીર્થકરપદ ના મ છે હદયથી. આત્મ રસીક કરવા જીને, ભાવે ઉત્તમ ભાવનાને
થયા તપસ્વી તામ છે હૃદયથી. છવ્વીશમેં પ્રાણત ક૫. વિશ સાગરની સ્થિતિ જે કપે
દેવ થયા તે વાર છે હદયથી. વિપ્ર ધર્મના અત્યાચાર. જ્ઞાનથી જોઈ કરે વિચારે
જીવદયાના સાર છે હૃદયથી ચિત્ર માસની ઉજળી તેરશ. આનંદ પામ્યા જીવ અશેષ
- જિનજનમ્યા જે વાર / દયથી માતપિતા જબ સ્વર્ગસિધાવે. દીક્ષા લેવા તત્પર થાવે
ભાવ દયા ભંડાર હૃદયથી નંદિણની વિનંતિથી. વર્ષ બે સુધી રહ્યા ગૃહસ્થી.
નિરવદ્ય આચાર છે હૃદયથી લેકાંતિક દેવતાઓ આવે. સંયમ લેવા પ્રભુને વિનવે
આપે વર્ષીદાન ! હૃદયથી ચારિત્ર લઈને બન્યા મુનીશ. ચાર જ્ઞાનતણું એ ઇશ.
તપે તપ અવિકાર 1 હૃદયથી ચંડ કૌશિક ચંદનબાલા. ઈત્યાદિક જીને વાટેલા
વિચરી કર્યો ઉદ્ધાર ૧ હદયથી કેવળી થઈને ઇન્દ્રભૂતિને વળી બીજા ભૂદેવપતિને
* દીધે સંયમભાર ૧ હદયથી એમ અનેક ઉપકાર કરતાં. મુકિત વધને હેજે વરતા
ભવ્યાના આધાર I હૃદયથી પ્રભુ ઉપકારની ગણના કરવા. અખંડ આયુને અનેક િ
મળે પણ નાવે પાર 1 હૃદયથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
રચિંતા સંગીત સ્રોતસ્વિની..
.......
.૧૪૯
......
રા
.... સ ... ત્ર
ત્ર...યી યી ....
શ્રી મહાવીર જન્મ મહાત્સવ રાસ—૧
( હાંરે મારે શરઃ પૂનમની ખીલી મુન્દર રાતજો) એ દેશી. હાંરે મારે અન્તિમ જિનવર શાસન નાયક વીરો ચૈતર માસની ઉજવલ તેરસ જનમીયારે લાલ. હાંરે મારે તિન ભુવનમાં આનંદ મંગળ થાયજો સાતે નારક માંહે અનુઆળા થયારે લેાલ. ॥૧॥ હાંરે મારે છપ્પન દિગકુમરી આવી પ્રભુ પાસો શુચીક કરીને જિનવર વધ્રુતીરે લેાલ. હાંરે મારે જય જય જય જય મેલ મીઠા ખેલજો
પર્વત આયુ હાજો' એમ આશિસતીરે લાલ. રા હાંરે મારે ચેસ સુરપતિ આવે સુર સંગાતો પંચરૂપ ધરી સૌધર્માધિપ લઈ ચુક્યારે લેાલ. હાંરે મારે મેરૂ શિખરે પાંડુક વન માઝારો અતિ–પાંડુકમ્મલા શિલાપર આવીયારે લેાલ ॥૩॥
હાંરે મારે આઠ જાતિના કળશા આઠ હજારો ક્ષીરાધિ આદિક તીર્થાના જલે ભર્યારે લાલ.
હાંરે મારે વીર દેહ દેખીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સંશય થાય જો અતુલખલી જિનપતિને સુરપતિ વિસર્યારે લેાલ ॥૪॥
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦૦
મુનિ શ્રી ધુરન્યરવિજયજી હરે મારે અવધિ નાણે સંશય જાણે નાથો
ચરણ કમલથી મેરુ ગિરિવર સ્પેશયારે લેલ. હરે મારે પ્રભુપદ પંકજ સ્પર્શથી હર્ષ ભરાયો
આનંદે તે મેરુ–ગિરિવર નાચિયારે લેલ પા હરે મારે ગિરિકમ્પનથી કેધે ઈન્દ્ર ભરાય
ભૂલ જાણી પિતાની જિનની ક્ષમા ઝહેરે લેલ. હરે મારે અભિષક અઢીસો અઢીસો થાય
જુવણ કરાવી અજરામરપદ સુર લહેરે લેલ દા હરે મારે વીર જન્મ કલ્યાણક ઉત્સવ આજે
ઉજવતાં ભવપાતિક સવિ દૂર ગયારે લેલ. -હાંરે મારે નેમિસૂરિપદ અમૃત પુણ્ય પસાયો
ધર્મ ધુરન્ધર જિનના દર્શન મુજ થયા લેલ છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
રચિતા સંગીત સ્રોતસ્વિની...........................૧૫૧ શ્રી વીર જિન પૂજારણુ રાસ-૨
( હું તો પૂજારણ છે) એ હ. હતે પુજારણ હે, વીર નિણંદની. ચાલેને પૂજીએ હો બેન,
પૂજારણ હો, વીર નિણંદની છે વીર વિભુને બેન, પૂજવા, હૈયું હરખાયું
ભક્તિના જાગ્યા કલ્લેલ. પૂજારણ છે નિર્મલ જળથી બેન, વીરનું, નવણ કરશું
કે સં ૨ ચંદન ધૂપ છે પૂજારણ . અખંડ દી બેન, રાખવા, મન મલકાયે
જ્ઞાન દીપકને કાજ. . પૂજારણ છે અક્ષત સાથીએ બેન, કાપીએ, ચાર ગતિને
ત્રણ ગઢ આ આપે ત્રિરત્ન પૂજારણ છે મુક્તિના આકારે બેન, માંગશું, અવિચલ પદને
ધરીશું ફળ ને નૈવેદ્ય. | પૂજારણ મા કર્મના સંકટ બેન, આજ તે, દૂર કરીશું
લઈશું આતમ રાજ્ય. પૂજારણ ચાલેને પૂજીએ બેન, આપણે, સાથે મળીને
ધર્મ ધુરન્ધર નાથ. | પૂજારણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૨...
નાથ
છત્ર
( મારા મહીડાં મારગમાં ઢળી ઢળી જાય ) એ દેશી. મારૂં મનડુ પ્રભુજીને મળું મળુ થાય. હું દર્શીન કરવાને તે
નિસરી
હાં—મારૂ–
માર્ગ દર્શનના છે અતિ
.મુનિ શ્રી ધુરન્ધરવિજયજી
આકરા
થાય કસેાટીથી પછી પાંસરા
ક રી
ગઈ
10.
* પ્રભુ દન રાસ-૩ *
મે
વળી
સુખ
શાભા ન ય ન ત ણી
મારૂ મનડું મારગમાં કુદી કુદી જાય;હું તે—
મન્દિર
માંહિ
મિરાજે
ચામર
8 કુ રાઈ
જોઈ હથી હૈયુ હળી
કાન્તિ દીપે અતિ સારી
ભારી
દૂર થાય;—હું તે—
મહુ
જોઇ દુઃખા અમારા દૂર
દ શું ન થઈ હું
છાજે
હળી જાય; તા—
રાજી
ભૂલી
સસારની માજી
મારૂં ચંચલ ચિત્તડું સ્થિર થઇ જાય;—હું તે—
દ શું ન
અમૃત પીધું
પુણ્યથી મને મળ્યાં
પાત્ર ભરી
છે. ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લીધું. ધુરન્ધરરાય;—હું તે—
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
卐फ55555555555555555
.
इति श्री सर्वज्ञशासन सार्वजनीन-सार्वभौमाचार्यभी सरिसम्राट्-श्रीमद्विजय-नेमिसूरीश्वर-पट्टनमो-नभोॐ मणि-पीयूपपाणि-कविरत्न-शास्त्रविशारदाचार्य श्रीम विजयामृतसूरीश-विनयनिधान-विनेयरत्न मुनिश्री ॐ पुण्यविजयजित्पादपद्यमकरन्दमधुकर-मुनिधुरन्धर
विजय-रचितायां-परमात्मसंगीतरसस्रोतस्विन्यां
देशीयरागनिबद्धो द्वितीयविभागः
समाप्त
5515555555555555555555
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ-પત્રક પૃષ્ઠ. લોટી. અશુદ્ધ શુદ્ધ ૫. લીટી. અશુદ્ધ, શુદ્ધ ૪ ૨૦મી સુષ | યુધ્ધ ૩૬ ૪ થી નિસા | નિસા ૪ ૨૦મી હાર | પયઃ ૩૬ ૪ થી નિધ, મ૫, નિધપ | ૫ ૧૧મી પં-નિનિ | -નિતિ નિધ, મ૫, નિધપ, ૬ ૪થી રે ગરે સાનિ | ૩૬ ૫ મી નિધી નિધ
રે ગ રે સા નિ ૩ ૪ થી સસાંનિનિ . ૨છ વાદી મધ્યમ, ].
2 મિનિ -
સાંસાનિ | ધપપનિ | - ૮ ૪થી નિ સા, નિ સા, ૩૭ ૧૧ મી રેનિસાસા | રેનિસાસ
૩૭ ૨૦ મી ધવતને | પૈવતને ૧૦ ૪થી નિ | નિ
૩૮ ૪ થી સાગરે! સાગગરે ૧૬ ૪થી ગ |
• ૫ મી પધમપ; } પધમપ; | ૧૮ રછ (ધ) (ગ) | (ધ) (ગ)
પધ; મેપ | પધ, મ૫ ૨૦ થી નિસમર્મ | નિસાગમ
૪૧ ૨૧ રે સાં–ધ [ રેસા-ધ ૨૮ ૪થી ગ, રે. [ મ ગ મરે, ૪૪ ૧૯ વર | ઋવિર :
• ૪થી ૬ | ધ ૪૪ ૨૦ લ ા તા. ૩૧ ૩જી રે રે સા રે સા ૪૫ ૪ ગેરેસાનિ | ગેરેસાનિ ૧ પમી નિ સાધનિ, નિ સા
૪૫ ૬ ગુસાનિ, રેસાનિ
૪૭ ૫ સાધ સારે | સાધુ સારે
કે ન પર ૪ પનિધનિસાં, ૫નિધનિસ ૨ થી કિ | નિ ૫૫ ૪ સાપપધ | પ-મગ ..
૧૮મી ગુમ મમ | ગમ મગ સાપ પધુ / પ-મગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
પ
1 I
|
ગ રે
સા
૫૪ ૬ મ રે મ મ | ગ રે સા મ રે ગ મ ૫૫ ૧૧ નિ ધ નિ રે... | નિ ધુનિ રે ૫૫ ૧૩ નિ રે ગ રે | નિ રે ગ રે સારેગસાનિ, | સારેગસાનિ
પ ૪
૬૫
૪૨
૬૫ ૧૧ ૨ ધર,
૭૨ ૪ નિ
પર
૫૭ ૧૧ પાષાણા | પાષાણુ ૪ ૫ ધ નિ સી, | પધુ નિ સાં ૬૦ ૪ સાં,નિ, ધ ૫ | સા,નિ ધુપ,
મ ગ, રે, સા મગ, રેસા,
I
ぎ
ધુ ર ધ ર
।
નિ
૭૨ ૨૨ ગ્રંચા | ચં
૭૩
ગરે 1 ગ્રે
| મ–રેસાં | મ−રાં
૭૫ ૧૮ ૭૫ ૨૦ | ાંસાંસાર | સાંસાંસાર નિસાં | ધુનિસાં
←
૭૮
૪
૭૮ ૬૯
૪ ગમરેસા | મરેસા ૮ ગ-ગ- ગમગમ | ગ-ગ
ગમગમ
૭૪ ૧૦ પધ— | પધ્ − - !
૮૦
૪ સા,રેગમ | સા,રેગમ
e}
re
૧૦૨ ૧૩ અપૂર્વ| અપૂ
૧૨૮ ૧૬ ધીમે | ધીરે ૧૩૬ ૧૭ મેરી | મેરે ૧૩૬ ૧૮ પલુકા | પ્રભુકા
૧૫ પ્રાન્ત | પ્રાણાન્ત
૧૮ છાડંગ | ડેગ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬ શ્રો ગતમ વામને નમ:
શ્રી જૈન સાહિત્યવર્ધકસભાઃ
સ્થાપના: સંવત ૧૯૯૫ના ભાદરવા શુદિ ૨, (બીજ)ને શુક્રવારે
આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયામૃતસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશથી આ સભા શેઠ નેમુભાઇની વાડીના ઉપાશ્રયમાં
સ્થાપવામાં આવી છે. ઉદ્દેશ: પૂર્વાચાર્ય કૃત તેમજ નવીન ન્યાય વ્યાકરણ સાહિત્ય વિગેરે
વિષયક ગ્રન્થો તેમજ તેના પર વ્યાખ્યાઓનું પ્રકાશન કરવું તેમજ જ્ઞાન વૃદ્ધિના સાધનોમાં યથાશક્તિ ઉદ્યમવંત રહેવું.
પ્રકાશન વિભાગના નિયમો. ૧. પેટા વિભાગ તરીકે જુદા જુદા નામની ગ્રન્થમાલાઓ છાપી શકાશે. ૨. ગ્રન્થમાલા માટે તે નિમિત્તે એકત્ર કરવામાં આવેલ ફંડ ખર્ચવામાં
આવશે. ૩. ગ્રન્થમાલાના પ્રેરકની આજ્ઞા અનુસાર કાર્ય કરવામાં આવશે. ૪. ગ્રન્થના સંશોધક મુનિ મહારાજને પચાસ કેપીઓ ભેટ આપવામાં
આવશે. ૫. તે ગ્રન્થની વિશેષ નકલ ૫૦; તેમની ઈચ્છા મુજબ અથવા સભા સ્વતંત્ર અન્ય ખપી જેને ભેટ આપી શકશે.
સભાના નિયમ ૧. સંસ્થાના નાણા બેંકમાં કમીટી પૈકીમાંના ચાર ગ્રહસ્થાને નામે રહેશે. ૨. તેઓમાંના બેની સહીથી બેંકમાંથી નાણું ઉપાડી શકાશે. ૩. કાર્યવાહક મંડળમાં એક ટ્રેઝરર અને બે સેક્રેટરીઓ રાખવામાં આવશે. ૪. કંડને હિસાબ સેક્રેટરી તરફથી કમીટીમાં પાસ કરાવવામાં આવશે. ૫. વ્યવસ્થાપક કમીટીની નિમણુંક ત્રણ વર્ષ માટે કરવામાં આવે
છે. અને પછીથી ફરીથી નિમણુંક કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૭
ડં. સંસ્થાની ઓફીસ સુરતમાં રહેશે.
૭. ટ્રેઝરર તરીકે શેઠ નવલચંદ
ખીમચ
કામ કરશે, અને તેમ તરથી નાણાની પહોંચ આપવામાં આવશે અને સેમી નાણા વસુલ કરશે અને પહેાંય આપશે.
૮. સેક્રેટરી તરીકે કેશરીચંદ હીરાચંદ, નેમચંદ માતીચંદની નીમણું છે
કરવામાં આવી છે.
૯. ત્રણુ વર્ષ માટે કમીટીમાં નીચેના સદ્દગૃહસ્થાની નિમણુંક થઈ છે. ૧. શેઠ નવલચંદ ખોમય.દ. ટ્રેઝરર ગેાપીપુરા ર. બાલુભાઈ ખીમચંદ કલ્યાણુ હીરાચંદ ચુનીલાલ દાલીઆ છગનલાલ ધનજીભાઈ
૩.,,
૪.
..
૫. *, ચુનીલાલ કલાણુંદ {. ચંદુભાઈ નગીનચંદ કપુરચંદ હરીપુરા
૭.
>>
..
39
..
હરજીવનદાસ ગામાજી
7.
બાલુભાઈ ઉત્તમચંદ
૯. .
ચંદુલાલ છગનલાલ છાપરીયા શેરી
૧૦, કેશરીચંદ હીરાચંદ સેક્રેટરી ગેાપીપુરા
',
""
,,
સગરામપુરા નવાપુરા
પ્રા પ્રગટ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧. નેમચંદ મેાતીચંદ ,'
એ પ્રમાણે અગીયાર ગૃહસ્થાની કાર્યવાહક કમીટી રહેશે. આ સભાની શુભ શરૂઆત તરીકે આચાર્ય મહારાજ શ્રી વિજ્યામૃત સુરીશ્વરજી મહારાજ તરફથી અમૂલ્ય પાંચ ગ્રન્થા પ્રકાશન વાને સસ્થાને સાંપવામાં આવ્યા છે.
નવાપુરા
વાચૌટા
.
'
શ્રી વૃદ્ધિ નેમિ અમૃત ગ્રન્થમાલા. ' તરીકે પ્રગટ કરવામાં આવશે શ્રા વૃદ્ધિ નૈત્રિ અમૃત ગ્રન્થમાલા'
ક્રાર્યું : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયામૃત સૂરીશ્વરજી મહારાજ તેમજ તેમના શિષ્યાએ વિચિત ન્યાય સાહિત્ય વિશેષે વિષયના ગ્રન્થા છપાવી પ્રગટ ફરવા. હાલમાં નીચેના સૂત્ર
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
૧. “સપ્ત સંધાન મહા કાવ્ય” (મૂલ કર્તા ઉપાધ્યાય શ્રી મેલવિજયજી
મણી) તેની “સરણ” નામની ટીકા. (આચાર્ય મહારાજ શ્રી વિસામત સૂરીશ્વરજી મહારાજશ્રીએ બનાવેલ) સ મળીને લગ
જગ પાંચ હજાર ક પ્રમાણને ગ્રન્ય. ૨. “સાહિત્ય શિક્ષા મંજરી” લેક તેમજ કાવ્ય રચવાની તેમજ
તેનું રહસ્ય જાણવાની પદ્ધતિનો ગ્રન્થ કર્તા આચાર્ય મહારાજશ્રીના
પ્રશિષ્ય મુનિશ્રી ધુરંધર વિજયજી મહારાજ. છે. “પરમાત્મ સંગીત રસ તસ્વિની” પ્રાચીન રાગધારી તેમજ
નવીન ચાલુ રાગના નટેશન સહિત સ્તવને (કત આચાર્ય મહારાજશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી ધુરંધર વિજયજી. ૪. “તિવિચિન્તામણિ” નામના પોતિષ ગ્રન્થની “પ્રભા” નામની ટીકા. જેમાં તિથિ, નક્ષત્ર, ગ, વિગેરે પંચાંગ કાઢવાની રીતે છે (કર્તા આચાર્ય મહારાજશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી ધુરધર વિજયજી)
ખંડનખા” નામને ગ્રન્થ (મૂલ કત ન્યાયાચાર્ય વાચકવર શ્રીમદ્ પશો વિજયજી ગણું) તેની લઘુ ટીકા (કર્તા આચાર્ય મહારાજશ્રીના શિષ્ય મુનિશ્રી ધુરંધર વિજયજી. આ ગ્રન્થમાલાના કંડ માટે નીચે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૦૧) અર્પનાર ગૃહસ્થ આ ગ્રન્યથાલાના “સંરક્ષક ગણાશે
૫૧) અનાર , , , સહાયક ૨૫) , , , , સભ્ય છે
તેમને આ ગ્રન્થમાલા તરફથી બહાર પડતાં ગ્રન્થની અનામે ચાર (૪) બે (૨) અને એક (૧) નકલ ભેટ આપવામાં આવશે.
૨. ૧૧) ઓછામાં ઓછી રકમ તરીકે આ ગ્રન્થમાણમાં સ્વીકારવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
f૫૯ શો વૃદ્ધિ નેમિઅમૃત ગ્રન્થમાલાના સંરક્ષકના ના ૨૧) શાહ મીઠાભાઈ કલ્યાણચંદ. ૧૦૧) શાહ કલ્યાણચંદ વજેચંદ
ની પેઢી કપડવંજ ૧૦૧) શાહ વજેચં ખુમાણ ૧૦૧) શાહ શાવચંદ વજેચંદ
“સહાયક' ના નામે ૭૫) વડાચૌટાના શ્રી સંધ તરફથી ૫) શાહ માણેકચંદ ઝવેરચંદ ૫૧) શાહ છગનલાલ ધનજીભાઈ ૫૧) શાહ સાકરચંદ ખુશાલચંદ ૫૧) નગીનચંદ કપુરચંદ ૫૧) મૂલચંદ બુલાખીદાસ ખંભાત ૫૧) ચુનિલાલ ગુલાબચંદ દાળીયા ૫૧) શાહ હરખચંદ તાપીદાસ
લાકડાવાશે. ૫૧) શાહ કીકાભાઈ સકળચંદ સરૈયા ૫૧) શાહ દલીચંદ વીરચંદ શ્રો ૧૦) , નગાનચંદ કપુરચંદ જરીવાળા ૫૧) , વીરચંદ હરજીવનદાસની કાં ૫૧) , મગનલાલ દેવચંદ જરીવાલા ૫૧) , ઘેલાભાઈ રતનચંદ ઝવેરી ૫૧) શાહ ચન્દુલાલ છગનલાલ પ૧) શાહ કલ્યાણચંદ દેવચંદ
સભ્ય’ના નામો
૨૫) શાહ નવલચંદ ખીમચંદ ઝવેરી ૨૫) શાહ ભાઈચંદ લાલભાઈ ૨૫) શાહ અમીચંદ નવલચંદ ૨૫) શાહ મંગુભાઇ બાલુભાઈ ૨૫) શાહ દલસુખભાઈ જેઠાભાઇ ૨૫) શાહ દીપચંદ ધરમચંદ હા. તેમના પુત્રી કીકીબેન ૨૫) મંગળભાઈ મૂલચંદ અદાલતવાળા ૨૫) શાહ ચીમનલાલ નગીનદાસ ૫) શાહ કુલચંદ તલકચંદ ૨૫) શાહ નવલચંદ ઘેલાભાઈ ૨૫) શાહ નેમચંદ હીરાચંદ ૫) શાહ ઘેલાભાઈ દીપચંદ ૨૫) શાહ ઘેલાભાઈ અમીચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
૨૫) શાહ છગનભાઈ કીકાભાઈ ૨૫) શાહ રંગીલદાસ લાલભાઈ ૨૫) શાહ ચુનીલાલ વમળચંદ ૨૫) શાહ ઘેલાભાઈ રાયચંદ (૨૫) લલ્લુભાઈ ગુલાબચંદ ૨૫) શાહ ખીમચંદ લલ્લુભાઈ ૨૫) શાહ કાલીદાસ રતનચંદ ૨૫) શાહ સવાયચંદ મોતીચંદ ૨૫) શાહ પ્રસન્નમુખ સુરચંદ બદામી ૨૫) શાહ કેશરીચંદ ચુનિલાલ બદામી
૫ શાહ અમીચંદ ગોવીંદજી (૨૫) શાહ માણેકલાલ ડાહ્યાભાઈ ૨૫) શાહ વીરચંદ ખુમચંદ, ફકીરચંદ કપુરચંદ ૨૫) શાહ બાલાભાઈ મગનલાલ ૨૫) શાહ કેશવલાલ કરશનદાસ ૨૫) શાહ વનેચંદ મેહનલાલ ૨૫) શાહ વજસેન નગીનદાસ ૨૫) શાહ કલ્યાણચંદ દેવચંદ હા. ૨૫) શાહ કલ્યાણચંદ દેવચંદ હા.
તેમના પુત્રી બેન નેમકેર તેમના પુત્રી બેન મગન ૨૫) શાહ નાનુભાઈ દેવચંદ ૨૫) મેહનલાલ મગનલાલ બદામી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________ (યશોહિ, -: પ્રાપ્તિસ્થાન :શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા શેઠ ખીમચંદ મેળાપચંદ જૈન ધર્મશાળા, ગોપીપુરા, સુરત alcohilo : મુદ્રક : શા. મોહનલાલ મગનલાલ બદામી : મુદ્ર ણા લ ય : જૈનાનંદ પ્રી. પ્રેસ, દરિયા મહેલ, - સુ૨ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com