________________
૧૨૨.
-મુનિ શ્રી ધરધરવિજયજી શ્રી નમિનાથ જિન સ્તવન
(બાબા મનકી આંખે એલ) એ રાહ, ચારા દિલકી બાતે બે...લ
પ્યારા દિલકી બાતે બોલો એ ટેક. મીલે છે શ્રી નમિજિન પ્યારા તુમબિન નહિ મેરા વિસ્તારો કપટ જાકું દૂર ભગાકર, રંગ લગાઓ ચે..ળ-યારા. તુમ હી હે પ્રભુ મેરે સ્વામી તેરે મેં મુજ ભક્તિ જામી શિવમન્દિરકેમાર્ગદિબાકર,મુક્તિ દિયે અણમોલ-પ્યારા. નેમિસૂરિકી સુણુકર વાણું શરણ લીયામેં તેરા જ્ઞાની અમૃત પુણ્યકા પાન કરાકર, ધર્મધુરધરલ-પ્યારા.
શ્રી નમિનાથ જિન સ્તવન
(દુનિયાકી કરની ભરની હય) એ રાહ. કર્મોને વારક તારક હે, કર પૂજન, જિનરાજ મીલે. જીવનકા ફલહે સેહી પ્યારે, નિસ પાપ બને ભવપાર મીલે.
અત રે – સચ્ચા સ્વામી આતમરામી શિવમન્દિરકે વો વિશ્રામી જબ તુજ ભક્તિ ઉસમેં જામી, તબહી સે વીતરાગ મીલે.
દુનીયાકી – શગી જપે વેહે નિરાગી, આત્મદશા જિનકી હે જાગી ધર્મ ધુરન્ધર મેં પ્રીત લાગી, ઉસીહી કે નમિનાથ મીલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com