________________
ચિતા સગીત સ્રોતસ્વિની.......
........
૧૩૯
શ્રી સામાન્ય જિન સ્તવન
(સર ફીરોશીકી તમાન્ના ) એ દેશી.
સાર આ સસારમાં, જિન નામ વિષ્ણુ જોયા નહિ પાર પામે પ્રાણીયા જે, જાપ તસ સાથે સહી એ ટેક.
ધ્યાન ધરતાં દેવનું, દેવત્વ પામે આતમા ॥ વીય વાધે સિદ્ધિ સાધે, થાય તે પરમાતમા ॥૧॥
ભ્રમર ને ઈયળ તણું, દૃષ્ટાન્ત જગવિખ્યાત છે તેજ રીતે જીવ પણ, પરમાત્મ રૂપે ખ્યાત છે રા
॥
આ જીવ સ’સારે ભમે થઇને, આત્મરૂપને વિસરે ા
ક્રમના સચાગથી, ક્ષીર નીર સમ એક ધ્યાનરૂપી હસની,
તમે ॥ ભેદ આતમ કનેા, જેથી જીવા સઘળા નમે ॥૪॥
ચંચૂ વડે સાધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પરમાત્મ પદવી પામીને, પચમી ગતિ સ્હેજે વર્યાં નૈમિ અમૃતની કૃપાથી, પુણ્ય રન્ધર થયા પ
www.umaragyanbhandar.com