________________
૧૨૬
...મુનિ શ્રી ધુરન્ધરવિજયજી શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન
(રખીયા બધા ભૈયા) એ રાહ. મહાવીર સ્વામી ચારા સ્નેહથી ચાવો...ને. અતિમજિનવર વહાલા, પ્રેમથી ધ્યા. સ્નેહથી ધ્યાને પ્રેમથી ધ્યાને મહાવીર સુરતી છે મને હારી, નયનાનદન કરી સુંદર શોભા ભારી, સ્નેહથી ધ્યાને હિલંછન ધર સ્વામી ભવ્યાના આતમ રામી, તથાપિ છે નિષ્કામી, સ્નેહથી ધ્યા....ને,
ધને ક્રોધ જગાવી, મારને માર મરાવી નસાડચા મૂળથી પ્યારા, સ્નેહથી ધ્યાને. રિદારથ કુળને દીવ, મહાવીર ઘણું છે, ત્રિશલાદેવીને નંદન સ્નેહથી ધ્યાને. નેમિ અમૃતપદ વ્યાયા, પૂરવ પુયે પાયા, ધર્મ ધુરન્ધર જિનને સ્નેહ થી ધ્યાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com