________________
રચિતા સંગીત સોતાસ્વની................... ૧૩૫ શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિન સ્તવન
(કાલિ કમલી વાલે) એ દેશી. રતનપુરના પાશ્વ પ્રભુના મહિમાને નહિ પાર,
પ્રભુના મહિમાને નહિ પાર ઍ ટેક. મૂરતિ દીઠી મેહનગારી, ભવ્યના મનડા હરનારી,
શેભા અપરંપાર; પ્રભુના - મુખડું દીપે પૂનમ ચંદા, દર્શન કરતાં પરમાનંદા,
પામે જ્ઞાન અપાર; પ્રભુના કસ્તુરીસમ શ્યામ શરીર, સાગરસમ ગંભીર બીર,
શાન્તિના આગાર પ્રભુના પ્રભાત સમયે દર્શન કરતાં, કાળ અનાદિ કોહરા,
તેજ તણુ ભંડાર; પ્રભુના - નેમિ અમૃતપદ પુછુયે પામી,
ધર્મ ધુરધર જિન વિશરામી, વંદુ વા રવા ૨; પ્રભુમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com