________________ 40000000 મુનિ શ્રી ધુરન્ધર વિજયજી વાદી=મધ્યમ રાગનંદ (ત્રિતાલ) સંવાદીષ આરેહ= અપહ= સાગમ, ગપ, પધનિ, | પનીમાં, 2. સાં, નિધપ, પધ, અપ, ગમધપરેસા, | પધ, માપ, ગમપરેસા, શ્રી મુનિસુવ્રત સ્વામીનું સ્તવન, સ્થાયી= પ્રેમના પૂજારી પ્યારે આજ બાલકુમારે ભાવેવિનવે,આ હદયના ચેર..પ્રેમ અંતરાત્ર પ્રેમ વિના સવિ સુનું લાગે, મેઘ વિના જેમ મેર પ્રેમે અબ્ધ બન્યું છે બાળક, ચન્દ્ર અને ચકેર પ્રેમ મુનિ સુવત જિનછ તમારા, પ્રેમને લાગ્યો દેર પ્રેમ વિના પ્રેમી પ્રાણ તજે છે, થાયે શોરબકોર પ્રેમ, નેમિ અમૃતના વચને પાયે, પુણ્ય તણે ભડળ ધુરન્ધરજિનછ આપ પધારી, સચે પ્રેમને છોડ... પ્રેમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com