________________
............. .............મુનિ શ્રી ધુરન્યરવિજય વાદીસ્તાર થર્ડ રાગ અડાણા (તાલ ત્રિતાલ) સંવાદી=પંચમ આરોહ- સમય-રાત્રિને ત્રીજો પહાર અરેહ= સા રે મ પ ધ નિ સાં સાં ષ મ પ મ પ ગ મ રે સા
શ્રી સામાન્ય જિન સ્તવન. સ્થાયી= ગાનિને મદિરે આજે જિનાજી બિરાજે પ્રભુ કે અવાજે ગગન ગાજે-જ્ઞાની અતરે= ઉપદેશ શુદ્ધ આપે, હૃદય મહિં તે વ્યાપે નવ વ્યાધિઓને કાપે ધીરે ધીરે મુક્તિમાં બિરાજે
દીવાજે-જ્ઞાની ભાવને જગાવે, મેહમને ભગાવે નેમિ અમૃત પ્રભાવે હાં, ઉરે ઉરે ધુરન્ધર ધ્યાવે
રાગ અડાણાનું સ્થા कोमलनिगमास्तीती रिघावंशस्तु तारसः । पसंवादी मतोऽहाण आरोहे धगदुर्बलः ॥
(નિ) કા –
અઢાણ શગમાં નિષાદ, ગાંધાર અને મધ્યમ એ ત્રણ સ્વર કમળ આવે છે. રાષભ અને પૈવત એ બે સ્વરે તીર છે. તારણ વાહીર છે. પંચમ સંવાદીસ્વર છે. રાહમાં પૈવત અને ગાંધાર નિર્બળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com