________________
૫૬
-મુનિ શ્રી ધુરન્યરવિજયજી વાદી ઋષભ રાગ તિલક કામોદ તાલ ત્રિતાલ સેવાદી પંચમ
આરહ= સમય રાત્રિને બીજો પ્રહર અવરેહ= સા રે ગસા, રે મ પ મ ૫, સાં સાં પ ધ મ ગ, સા રે ગ સાનિ
શ્રો. અનંતનાથ ભગવાનનું સ્તવન.
સ્થાયી=
મૂરતિ
મૂરતિ
મૂરતિયે અવિકારીનાથ તેરી
હાથ જેરી નમન કરે નરનારી અંતરાત્ર
રાગ દ્વેષકી ન છાયા દિસતહે વદન પે શાતિ બિછાય રહાણે નમત નાથ ગુણી ગુણુ ભંડારી જ્ઞાન અનન્ત દર્શન ધરત હે ચારિત્ર વીર્ય કે ગુણ અનંત હે નામ અનંત પ્રભુ ધર્મ ધુરધારી મૂરતિ
રાગ તિલક કામોનું સ્વરૂપ ચાર પંરમસંવાલી રિવર સોટીસંદરા आरोहे वय॑धो रात्रौ कामोदः तिलकादिकः॥ પ્લેકાર્થ –
તિલકકામે રાગમાં વાદી વર કષભ છે અને સંવાદી વર પંચમ છે. ઝાષભ વક્ર છે. આ રાગ સેરઠ રાગને મળે છે આરોહમાં ધૈવતને ત્યાગ કરવાનો છે. રાત્રિએ ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com